________________
પ્રતિભા દર્શન
જે ૪૩૧ શિક્ષણ વગર તેમણે કલા જગતમાં પોતાનું નામ સ્થાપિત કરેલું અને સ્વેચિસ ચિત્રો નાના-મોટા પ્રદર્શનોમાં અને કલારસિક છે. તેમણે આશરે ૧૬ જેટલાં વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં છે. જનોના ઘરમાં તેમજ જાહેર સંસ્થાઓમાં સ્થાન પામેલાં છે. તથા ૪૦ જેટલાં સંયુક્ત પ્રદર્શનોમાં ભાગ લીધેલો છે. દેશ
કલાના પ્રારંભિક કાળમાં જાણીતી વ્યક્તિઓના સ્કેચ વિદેશની ઘણી કલાસંસ્થાઓના વર્કશોપ તેમજ શિબિરોમાં
જેમાં જામ સાહેબ, પૃથ્વીરાજ કપુર, રાજેન્દ્ર બાબુ, ક.મા. તેઓ ભાગ લેતાં હોય છે.
મુનશી, જેવાની તસ્વીરો સુંદર છે. ઉપરાંત ગાંધીજી તથા તેમનાં સર્જનમાં બાળ સહજ રેખાંકન એ પ્રમુખ અંગ પોતાના સેલ્ફ પ્રોપ્ટેઈટ વગેરેમાં અભ્યાસી કુશળતા દેખાય છે. છે. ઘર, બાળકો, પક્ષીઓ, જળચર પ્રાણીઓ, ઝાડ-પાન, ટીપણી નૃત્ય, શરણાઈ વગાડનારા, પાળિયાની પૂજા કરનારા રસ્તા, મોટરગાડી, ઘરોની અંદર દેખાતી જન-સમાજની ગામજનો, ભગવાન બુદ્ધનું મ્યુરલ ચિત્ર, જીવન દર્શન, દૈનિક પ્રવૃત્તિઓને જેમ બાળકો દોરે તેમ તેઓ કેનવાસ કે રાંદલમાતાની પૂજા, કીર્તિ મંદિરનો લેન્ડસ્કેપ, તેમજ પેપર ઉપર ઉતારતા હોય છે. જે દર્શકને સહજ લાગે છે. સુદામાપુરી પોરબંદરનો લેન્ડસ્કેપ જેવાં સર્જનો કરેલાં છે. તેમની સર્જન કલા માટે કહી શકાય કે વ્યાવહારિક-ધંધાકીય લાડવા જેવા કલાકારોએ અવનવાં ચિત્રો, સર્જન ભલે ઓછાં ચિત્રકારો પોતાની કાર્ય શક્તિને વારંવાર દોહરાવે છે, તેમાંથી કર્યા હોય પણ તે જમાનાના સંદર્ભમાં રાજકોટ જેવા નગરમાં નીકળી શકતા નથી. જયારે શ્રીમતી પારેખને એ બંધનો નડતાં કલા જાગૃતિનું મહામૂલું કામ જરૂર કરેલું છે. નથી, આ પ્રકારની ચિત્રકલા મોટા શહેરોના ભદ્ર સમાજને જ આકર્ષી શકે છે.
લોકનૃત્ય અને માનવા ચહેરાઓના ચિત્રકાર શ્રી ભૂપત લાડવા
ઇ.સ. ૧૯૩૭માં રાજકોટ ખાતે જન્મેલા શ્રી લાડવાએ શૈક્ષણિક અભ્યાસ બાદ ચિત્રકલા રસને કારણે ઈ.સ. ૧૯૫૬માં મુંબઈની જે. જે. આર્ટ સ્કૂલનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. સર્જનકાર્યમાં લેન્ડસ્કેપ, તસ્વીર ચિત્રો, લોકકલા ચિત્રો, સુશોભનાત્મક પ્રતીક ચિત્રોનું કામ ચાલુ રાખ્યું. ૧૯૫૫માં સૌરાષ્ટ્ર કલા મંડળનો “મીલ્ક મેઈડ' ચિત્ર માટેનો એવોર્ડ
ટીપ્પણી નૃત્ય
ચિત્રકાર : શ્રી ભૂપત લાડવા મેળવ્યો. ઈ.સ. ૧૯૫૬માં ન્યુ દિલ્હીમાં પોતાનું વૈયક્તિક પ્રદર્શન યોજયું. ઇ.સ. ૧૯૫૮માં મુંબઈ સ્ટેટ કલા-પ્રદર્શનમાં
રંગબેરંગી પતંગની દુનિયાનો પરિચય તેમનાં ચિત્રને ઇનામ મળ્યું. ઇ.સ. ૧૯૫૯માં નૈરોબીમાં
કરાવતાર કલાકાર પ્રદર્શન યોજ્યું. ઉજ્જૈનની કલાસંસ્થા, બોમ્બે આર્ટ
શ્રી ભાનુભાઈ શાહ સોસાયટી, રાજ્ય લલિતકલા અકાદમી વગેરેમાં નાનાં-મોટાં
ઈ.સ. ૧૯૩૫માં અમદાવાદ ખાતે જન્મેલા શ્રી ભાનુ ઇનામો પ્રાપ્ત કર્યા. રાજકોટમાં યોજાતાં પ્રદર્શનો. વ્યાખ્યાન
શાહે માધ્યમિક અભ્યાસ બાદ ચિત્ર રસને કારણે વડોદરાની માળાઓ, સેમિનારો, પ્રવચનો ઉદ્દઘાટન સમારંભમાં કલાક્ષેત્રે
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં જોડાઈને ઈ.સ. ૧૯૫૬માં સ્નાતક તેમણે પ્રમુખ ભૂમિકા અદા કરેલી છે.
અને ઇ.સ. ૧૯૬૦માં મ્યુઝિયોલોજીનો અનુસ્નાતક કક્ષાનો પોતાના કાર્યકાળ દરમિયાન તેઓને જાણીતી
ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. બાદ વર્ષો સુધી અમદાવાદના સંસ્કાર વ્યક્તિઓ દ્વારા સન્માન અને ઇનામ તેમજ એવોર્ડ પ્રાપ્ત
કેન્દ્ર જેવી સંસ્થામાં કલા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સેવાઓ થયેલા છે, જેમાં ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટસ એન્ડ ક્રાફ્ટસ,
આપેલ છે. ન્યુ દિલ્હીનો વેટરન આર્ટિસ્ટ એવોર્ડ મુખ્ય છે. તેમનાં તસ્વીર
દેશ-વિદેશના પ્રમુખ શહેરોમાં યોજાયેલાં તેમનાં ૨૪
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org