SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૨છે. ચિત્રો પણ કરતા અને તે ચિત્રો પોતાના મિત્રો જાપાનના કલા- સર્જન કરી શક્યા નથી. તેમના ચિત્રસર્જન પ્રદાનમાં શ્વેત -શ્યામ પ્રદર્શનમાં પણ મોકલતા. આવા પ્રદર્શનના આદાન-પ્રદાનમાં રેખાંકનો મહત્ત્વનાં ગણી શકાય. કહેવાય છે કે તેમને એક જાપાનીઝ મહિલા સાથે એક પક્ષીય શિલ્પકાર શ્રી મહેન્દ્ર પંડ્યા પ્રેમ થયેલો, જે ઘણાં વર્ષો સુધી પત્રવ્યવહારના રૂપમાં ચાલેલો. જિંદગીનાં છેલ્લાં વર્ષો એક ગેરેજમાં રહ્યા. શ્રી પંડ્યાને પ્રારંભે નાટ્યકલા, સંગીત અને ડાન્સમાં બિલાડીઓ પાળતા અને અલગારી ધૂની પ્રકારનું જીવન વધારે રસ હતો, પરંતુ અભ્યાસકાળ દરમિયાન એક શિક્ષકની જીવતા, તેઓ આજીવન કુંવારા હોવાથી અને વાલી-વારસો પ્રેરણાથી તેમણે શિલ્પકળા શીખવાની શરૂઆત કરીને ઉચ્ચ કશું ન હોવાથી તેમની કલા કે લખાણો કશું જ સચવાયેલું નથી. કક્ષાનાં સર્જનો કરી બતાવ્યાં. તેઓ ફાઈન આર્ટ ફેકલ્ટી વડોદરાના ડીન તરીકે થોડો સમય કાર્યરત રહ્યા છે. તેઓ અર્વાચીત રેખાંકતોને માનદ્ સ્થાન અપાવતાર પથ્થર, પંચધાતુ, આરસપહાણ તેમ જ કાઇમાંથી કલાત્મક શ્રી જેરામ પટેલ સર્જનોમાં સર્જનાત્મક અભિગમ સાથે નવતર પ્રયોગો કરવામાં ઇ.સ. ૧૯૩૦માં ગુજરાતના સોજીત્રામાં જન્મેલા શ્રી સતત જાગૃત છે. આપણા તથા અન્ય દેશમાં ઇંગ્લેન્ડના મહાન પટેલે શૈક્ષણિક અભ્યાસ બાદ મુંબઈની જે. જે. આર્ટ સ્કૂલમાં શિલ્પકાર હેનરીપુરની વ્યાપક અસરો પડી હતી અને ઇ.સ. ચિત્રકલાના ડિપ્લોમા ઇ.સ. ૧૯૫૫માં મેળવ્યો. બાદ ગ્રાફિક્સ ૧૯૬૦ના સમયમાં શિલ્પો પર ઓસ્કાર એવોર્ડ અને ફીલ્મફેર એવોર્ડમાં અપાતાં શિલ્પો કરવાની જાણે હરિફાઈ ચાલતી કલાના વધુ અભ્યાસાર્થે લંડન ગયા. ત્યાં ઇ.સ. ૧૯૫૯માં હતી, ત્યારે શ્રી પંડ્યાએ પોતાની રીતે શિલ્પ સર્જનમાં પ્રવૃત્ત નેશનલ ડિપ્લોમ પ્રાપ્ત કરવાની સાથે જાપાન તેમ જ રહેવાનો પ્રયાસ કરેલો. સર્જનમાં નવીન અભ્યાસ માટે તેમણે અન્ય દેશોનો પ્રવાસ કર્યો. ઇ.સ. ૧૯૬૧માં યુરોપ અને ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. ત્યારબાદ શિલ્યશિક્ષણ તેમજ અમેરિકાનો પ્રવાસ કર્યો, પોતાના જીવનકાળ દરમિયાન શિલ્પકળામાં નવીન પ્રયોગો કરવાની શરૂઆત કરેલી, આજે કલાપરિષદો, વ્યાખ્યાનો, શિબિરોમાં વર્ષોથી હાજરી આપતા પ્રૌઢ વયે પણ તેઓ શિલ્પસર્જનમાં વ્યસ્ત છે. રહ્યા છે. ઘણી દેશી વિદેશી કલાસંસ્થાઓમાં માનદ્ સભ્ય તરીકે સેવાઓ આપેલી છે. તેમ જ ઘણી સંસ્થાઓમાં સલાહકાર અને ગાય વાછરડાઓને શિલ્પમાં સાક્ષાત કરનાર ચેરમેન તરીકે સેવાઓ આપેલ છે. પોતે ૩૦ જેટલાં વૈયક્તિક શ્રી રાઘવ કનોરિયા અને ૩૦ જેટલાં સંયુક્ત પ્રદર્શન દેશ-વિદેશમાં યોજેલાં ભાગ શ્રી કનોરિયા પણ ગ્રામીણ પ્રદેશની પ્રતિભા છે. ઇ.સ. લીધેલો છે. તેમને ૪ રાષ્ટ્રીય લલિતકલા એવોર્ડો, બોમ્બે આર્ટ ૧૯૩૬માં રાજકોટ જીલ્લાના અભિડા ગામમાં જન્મેલા શ્રી સોસાયટીનો તથા રાજય લલિતકલાનો તથા નેશનલ એવોર્ડો કનોરિયા વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીના શરૂઆતના ઉપરાંત રાજય સરકાર દ્વારા ૧ લાખ રૂ.નો ગૌરવ પુરસ્કાર મળેલ છે. દેશ-વિદેશની ફેલોશીપ પણ મળેલી છે. તેમની વિદ્યાર્થી છે. ચિત્રકલા કરતાં શિલ્પકળામાં અધિક રુચિ હોવાથી પ્રાધ્યાપક શંખોચૌધરીની છાયામાં તેમણે પૂર્ણકક્ષાનો અભ્યાસ કૃતિઓ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, બગદાદ, ઈરાક, પ્રાપ્ત કર્યો. બાદમાં તે ફેકલ્ટીમાં જ તેમણે પ્રાધ્યાપક તરીકે ર૬ ચંદીગઢ, મુંબઈ, કલકત્તા, અમદાવાદની કલાસંસ્થાઓ તથા વર્ષ સુધી સેવાઓ આપી, તેમનાં શિલ્પોમાં આરસ પહાણ, કાળો સંગ્રહાલયોમાં સચવાયેલી છે. તેમની ચિત્રકલામાં પ્રારંભે પથ્થર, કાંસું, પીત્તળ, પંચધાતુનાં ઘણાં શિલ્પો જોવા મળે છે. ભારતીય લઘુશૈલીની અસરવાળાં અર્વાચીન શૈલીનાં ચિત્રો તેમાં તેનું કળા કૌશલ્ય “વાછરડાં'ના શિલ્પોમાં ખૂબ જ સુંદર જોવામાં આવેલ. ત્યાર બાદ તેઓએ શ્વેત -શ્યામ રેખાંકન તેમ જ રીતે પ્રગટ થયેલું છે. મુંબઈની મુકુંદ આર્યન એન્ડ સ્ટીલ ચિત્રો તરફ પોતાની સર્જનશક્તિ ખીલવેલ હતી, જે વધારે કંપનીમાં ઘણા વર્ષો સુધી તેમણે શિલ્પ સર્જન કરેલ. જે ઘણા પ્રચારમાં આવેલી છે. જાપાનના પ્રવાસ બાદ તેમણે સ્થળોએ સંગ્રહાયેલ છે. આજે પણ ગામડામાં ગાય પાસે જન્મેલું જાડાપ્લાયવુડ અને બ્લોટોર્ચ પ્રાયમસ વડે બાળીને એવઑર્ક વાછરડું અને તેની કૂદાકુદ જોઈએ ત્યારે કનોરિયામાંના શિલ્પી ચિત્રોનું સર્જન કરેલું તે અધિક પ્રકાશમાં આવેલું. શ્રી પટેલ સતત નજર સમક્ષ તરી આવે છે. રાજય સરકારે તેમને ગૌરવ પ્રવાસ અને સંસ્થાઓના કાર્યભારમાં વ્યસ્ત રહેવાથી વધારે પુરસ્કારથી સન્માનિત કરેલા છે. ઉપરાંત દેશ-વિદેશના ઘણા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy