________________
૪૨૬ જે
બૃહદ્ ગુજરાત તેઓને તેમના લલિતકલાના પ્રદાન બદલ ઈ.સ. માધ્યમિક અભ્યાસ બાદ ઇ. સ. ૧૯૫૫માં વડોદરાની ફાઈન ૧૯૯૯-૨૦૦૦નો રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આર્ટ ફેકલ્ટીમાંથી ચિત્રકલામાં સ્નાતક અને ઈ.સ. ૧૯૫૯માં રૂ. ૧ લાખનો રોકડ પુરસ્કાર મળેલ છે.
અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૬૮માં રોકફેલ્ટ ગ્રાન્ટ મળી. ઇ.સ. ૧૯૭૧માં નહેર ફેલોશીપ એવોર્ડ મેળવ્યા. ઇ.સ. ૧૯૮૯માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રીથી નવાજ્યામાં આવ્યા. ઇ. સ. ૧૯૯૭માં આઈફેકસ તરફથી કલારત્નનો એવોર્ડ પ્રાપ્ત થયો. ઇ. સ. ૧૯૯૮માં રાજયલલિતકલા અકાદમીએ ગૌરવ પુરસ્કાર પ્રદાન કર્યો. તેઓ ગાંધી વિચારધારાને વરેલા, તેમજ ગૂજરાત વિદ્યાપીઠ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા. ઘણી બધી સંસ્થાઓમાં ચિત્ર, ક્રાફટ્સ, કલાસંસ્કૃતિ જેવા વિષયો શીખવાડવાનું કામ કરેલું. ઘણી સંસ્થાઓમાં મુલાકાત પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપેલ. કલાની ઘણી સંસ્થાઓમાં માનદ્ સભ્ય તરીકે જોડાયેલા છે. આદિવાસી લોકોનાં ભીંતચિત્રો પર તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવેલી છે. દેશ-વિદેશમાં કલાના વ્યાખ્યાતા તરીકે ઘણાં વર્ષોથી જાય છે. પોતાનાં લગભગ ૨૦ જેટલાં વૈયક્તિક પ્રદર્શનો દેશના તેમજ વિદેશના શહેરોમાં યોજેલાં છે. વિવિધ કલાઓ માટે સંખ્યાબંધ પ્રકાશનો કર્યા છે, તેમજ દેશ-વિદેશના ઘણા કલાગૃહોમાં તેમનાં ચિત્રો સચવાયેલાં છે.
તેઓ આદિવાસી લોકો, સાદો પહેરવેશ, ગાય, બળદ, પક્ષીઓ, આકાશ, સૂરજ, ઝાડ-પાન જેવાં પ્રતીકોને ખૂબ જ સાદી-સરળ રીતે કશા પણ અલંકારિક કામ વગર રજૂ કરે છે. તેમનાં ચિત્રોમાં રંગોની આભા ખૂબ જ પ્રભાવકારી છે. આટલાં વર્ષો સર્જનાત્મક કામ કરી ચિત્રકલામાં તેઓ પોતાની ઓળખ પ્રાપ્ત કરી શક્યા છે. બાળકોમાં ચિત્રકલાની રુચિ જગાવતાર
સ્વ. શ્રી રશ્મિ ખત્રી
શ્રી ખત્રી પણ વર્ષો પહેલાં પરપ્રાંતમાંથી આવીને ગોવાળિયા
ચિત્રકાર : શ્રી હકુ શાહ
અમદાવાદ વસેલા. સી. એન. વિદ્યાલયમાં ચિત્રશિક્ષકની ગુજરાતી લોક્કલાને દેશવિદેશમાં માન અપાવતાર
તાલીમ લઈ થોડો સમય જુદી જુદી શાળાઓમાં નોકરી ક્ય
બાદ સી. એન. વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં ચિત્રશિક્ષક શ્રી હકુ શાહ
તરીકે વર્ષો સુધી ફરજ બજાવી. બાળકો પાસે સુંદર સર્જનાત્મક ચિત્રકાર હકુશાહ એક બહુમુખી પ્રતિભા કહી શકાય. કામ કરાવનાર શિક્ષક તરીકે તેમનું નામ આદરથી લઈ શકાય. તેમના વિશે તેમજ તેમના સર્જન વિષે ઘણું લખી શકાય તેટલી તત્કાળ ઈ. સ. ૧૯૫૦ થી ૬પના સમયમાં તેઓ બાળચિત્રમાહિતી ઉપલબ્ધ છે. અલબત્ત અહીં માત્ર તેમના સર્જન શિક્ષક તરીકે જાણીતા થયેલા. વિષયક મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ કરીશું.
તેઓ નાની સ્કેચબુકોમાં સંખ્યાબંધ અરૂપકક્ષામાં ઈ.સ. ૧૯૩૪માં સુરત પાસેના વાલોડ ગામમાં જન્મ. રેખાંકનો કરતા, ક્યારેક પોસ્ટર કલર કે વોટરકલરમાં મોટા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org