________________
TV
I
પ્રતિભા દર્શન
જે ૪૨૫ દ્વારા તેમણે અમેરિકન ચિત્રકલાનાં પુસ્તકનો અનુવાદ કરેલ છે તથા સમકાલીન ચિત્રકલા વિશે મહત્ત્વનું પુસ્તક તૈયાર કરેલ છે. અવારનવાર કલાસામયિકોમાં તેમજ અખબારોમાં તેમના સમકાલીન તેમજ પ્રારંભિક કલાના લેખો પ્રગટ થતા હોય છે. તેમની ચિત્રશૈલીમાં યુરોપના આધુનિક કલાકારોની અસર દેશ્યમાન થાય છે. અલબત્ત તેમણે મૌલિક શૈલીમાં રજૂઆત કરીને પોતાની અલગ ઓળખ પ્રાપ્ત કરી છે. પોતાની આસપાસમાં રહેતા ગ્રામ્ય શહેરી જનોના ઘરોમાં, શેરીઓમાં કે અંગત રૂમમાં થતી જીવનક્રમની સારી-ખોટી થઈ રહેલી સર્વ પ્રવૃત્તિઓને ડાર્ક-ગુપ્ત, મરૂન, યલો તેમજ સફેદ રંગોથી પુષ્કળ રેખાંકનો ને ચિત્રમય રીતે રજૂ કરવાની તેમની શૈલી અભુત હતી, જેને અભ્યાસની દૃષ્ટિએ જોવી અને મૂલવવી પડે. સમય જતાં તેઓ મહત્ત્વના ગુજરાતી ચિત્રકારોમાં સ્થાન પામશે તેમ લાગે છે. સોરઠતા તર્તકોને રેખાંકતો દ્વારા તયાવતાર
શ્રી પધુન તન્ના શ્રી તન્ના સૌરાષ્ટ્રના વતની, પણ કલાની તાલીમ
ગ્રામ્ય યુગલ
ચિત્રકાર : શ્રી જ્યોતિ ભટ્ટ મુંબઈની જે. જે. આર્ટસ સ્કૂલમાં લીધી. ચિત્ર કરતાં રેખાંકનો
કોર્સ ચિત્રકલા તેમજ ગ્રાફિક્સમાં પૂર્ણ કર્યો. ઇ.સ. ૧૯૫૭માં અને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રના રાસ-ગરબાના તથા ભેંસો
ભારત સરકારની સાંસ્કૃતિક અને ઇ.સ. ૧૯૬૧-૬૨માં અને ભરવાડનાં રેખાંકનો અને ત્વરિતગતિના તેમના સ્કેચ
ઇટાલી સરકારની શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી. જેમાં તેમણે ખૂબ જ પ્રશંસા પામેલ છે. તેમના પર તત્કાલીન વયસ્ક
ચિત્રકલા ઉપરાંત ઇચિંગમાં પોતાનું જ્ઞાન વધાર્યું. ઈ.સ. સિદ્ધહસ્ત કલાકાર શ્રી શ્યાવક્ષ ચાવડાની ભારોભાર અસર
૧૯૬૪-૬૬માં ગ્રાફિકસના વધુ અભ્યાસાર્થે અમેરિકામાં હતી. છતાં તેમના રેખાંકનોમાં એક ખાસ પ્રકારનું લાવણ્ય
શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ. ત્રણેક વર્ષ તેઓએ ફાઈન આર્ટ પ્રગટ થતું હતું. છેલ્લા ઘણાં વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા
ફેકલ્ટીમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમના મહત્ત્વનાં હોવાથી તેમની અધિક માહિતી ઉપલબ્ધ નથી. કલાના અન્ય
વૈિયક્તિક પ્રદર્શનો લલિતકલા-દિલ્હી, અમેરિકા તેમ જ માધ્યમોમાં તેમણે કામ કર્યું હોવું જોઈએ. અલબત્ત થોડા વર્ષો જર્મનીમાં યોજાયેલ છે. તેમનાં ચિત્રોનો સંગ્રહ દિલ્હીના આર્ટી પર્વે અમદાવાદનાં રવિશંકર કલાભવનમાં અમેરિકાના હેરિટેઝ, વડોદરાના મ્યુઝિયમમાં, તથા નેશનલ મ્યુઝિયમ સ્થાપત્ય વિષયક તસ્વીરોનું એક પ્રદર્શન યોજાયેલું ત્યારે ઓફ મોડર્ન આર્ટમાં સચવાયેલો છે. તેઓને જોવામાં આવેલા.
પ્રારંભિક કાળમાં તેમને ચિત્રમાં અનહદ રસ હતો અને ચિત્રકાર, તસ્વીરકાર
કલાતા સવ્યસાચી બેન્દ્ર સાહેબની રાહબરીમાં સારાં સર્જન કરેલાં. પણ ગ્રાફિક્સ શ્રી જ્યોતીન્દ્ર ભટ્ટ
અને ફોટોગ્રાફીના વિશેષ રસને કારણે તેઓ ચિત્ર સર્જનથી
વિમુખ થતા ગયા, જે ક્યારેય પાછા ફરી શક્યા નહિ, અલબત્ત . સ. ૧૯૩૪માં ભાવનગરમાં જન્મેલા શ્રી ભટ્ટ
ગ્રાફિક્સ અને ફોટોગ્રાફીમાં તેમણે નામના ઘણી મેળવી, શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કલાભ્યાસ માટે કલાગુરુ
તેમની કૃતિઓ કલાના સામયિકો તેમજ કેટલોગમાં જોવા મળે રવિશંકર રાવળના માર્ગદર્શનથી વડોદરાની ફાઈન આર્ટ છે. ચિત્ર સર્જનમાં સમર્થ હોવા છતાં પ્રવાહ બદલાવાને કારણે ફેકલ્ટીમાં જોડાયા. ઇ.સ. ૧૯૫૬માં સ્નાતક અને અનુસ્નાતક તેઓ જોઈએ તેટલી નામના મેળવી શક્યા નથી. પ્ર. ૫૪
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org