________________
૪૨૪ જે
બૃહદ્ ગુજરાત અમેસ્કિાતા મહાત કલાકારો વચ્ચે પોતાની ૬૨ ના વર્ષ માટેનો રાષ્ટ્રીય લલિતકલા અકાદમીનો એવોર્ડ ઓળખ પ્રાપ્ત કરનાર
મેળવ્યો અને ભારત સરકારની હ્યુમન રિસોર્સિસ ફેલોશીપ શ્રી નટવર ભાવસાર
પ્રાપ્ત કરી, તેમની કૃતિઓ લલિતકલા અકાદમી, નેશનલ
ગેલેરી ઓફ આર્ટ, આર્ટ હેરિટેઝ તેમજ અલકાઝીના ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાંથી કલાભ્યાસાર્થે સંગ્રહાલયોમાં સ્થાન પામી છે. અમદાવાદ આવી સી. એન. વિદ્યાલયમાં રસિકલાલ પરીખ
સતત પરિભ્રમણ અને સ્વઓળખાણની શોધમાં વ્યસ્ત પાસે ડ્રોઈંગ ટીચરનો કોર્સ કરી ડિપ્લોમા તેમ જ આર્ટમાસ્ટરનું
૨૩ રહેવાથી સર્જનકાર્ય જૂજ પ્રમાણમાં કરી શક્યા છે. તેઓને શિક્ષણ લઈ અમદાવાદની જ અન્ય શાળામાં ચિત્રશિક્ષકની
અલગારી પ્રકારના અને ધૂની કલાકાર કહી શકાય. હાલમાં નોકરીમાં જોડાયા. ખૂબ જ મહત્વાકાંક્ષી અને સમર્થ સર્જક
તેઓ ન્યુ દિલ્હીના કલાકારો માટેના કાર્યસ્થળ ‘ગરહી હોવાથી પાછળથી સ્વવિકાસ માટે અમેરિકા જઈ ચાલીસ
ટુડિયો'માં રહીને સર્જનકાર્યમાં પ્રવૃત્ત છે. વર્ષના વસવાટમાં બીજાં લગ્ન કર્યા અને પ્રથમ પત્નીથી છુટા પડ્યા. ત્યાં ખૂબ જ સંઘર્ષ અને મહેનતથી ત્યાંના અતિ
ચિત્ર અને કલા સાહિત્યમાં ઊંચું નામ: આધુનિક સમાજમાં મોડર્ન ચિત્રકલાનું સર્જન કરી પોતાની
અર્વાચીન કલાકાર આગવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરી સફળ થયા.
શ્રી ગુલામ મહંમદ શેખ આજે તેઓ ન્યૂયોર્કમાં રહે છે. ત્યાંના કલાસમાજમાં
ઇ.સ. ૧૯૩૭માં સુરેન્દ્રનગરમાં જન્મેલા શ્રી શેખે તેમનું નામ આદરથી લેવાય છે. તેમનાં સર્જનો ‘જેકશન
પ્રાથમિક અભ્યાસ ગામમાં જ કર્યો. પ્રસંગોપાત તેમનો પોલોક' જેવી શૈલીના ખૂબ જ મોટા માપ-તાલથી કેનવાસ
પરિચય કલાગુરુ રવિભાઈ સાથે થયો. બરાબર એ જ ચિત્રો હોય છે. જેને મોટી સંસ્થાઓ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી
અરસામાં વડોદરામાં ફાઈન આર્ટ ફેકલ્ટીની સ્થાપના થવાની જગ્યાએ પ્રદર્શિત કરી શકાય.
હતી. રવિભાઈએ ઘણા બધા ઉત્સાહી ને કલાપ્રેમી જુવાનોને વિદેશમાં આ કલાકાર પોતાની કલાથી નામના અને
વડોદરાની રાહ બતાવી, જેમાં શેખ પણ હતા. ત્યાં તેમણે નાણું કમાયા. ભારતમાં તેમનાં ચિત્રો જોવા મળતાં નથી.
ઇ.સ. ૧૯૫૫ થી ૬૧ દરમિયાન સ્નાતક-અનુસ્નાતકનો તેમનાં ચિત્રો ખુદ ચિત્રકારોને પણ યાદ રહે તેવા નથી.
અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. ઈ.સ. ૧૯૬૩ થી ૬૬ માટે રોયલ નાનાવિધ માધ્યમોમાં સર્જતો કરનારા કોલેજ ઓફ આર્ટ લંડનની શિષ્યવૃત્તિ મળી અને ઇ.સ. શ્રી હિંમત શાહ
૧૯૭૪માં તેમણે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રસંગે રશિયાનો
પ્રવાસ કર્યો. ઇ.સ. ૧૯૬૬ થી ૮૨ સુધી પોતાની જ ફાઈન ઇ.સ. ૧૯૩૩માં ગુજરાતના લોથલ ગામે જન્મેલા શ્રી આર્ટ ફેકલ્ટીમાં પ્રાધ્યાપક તરીકેની સેવા આપી. ઇ.સ. શાહ થોડા વર્ષો અમદાવાદના સરખેજમાં રહ્યા. ઇ.સ. ૧૯૮૨ થી ૯૨ સુધી ‘ડીન' તરીકેની જવાબદારી સંભાળી. ૧૯૩૫માં ચિત્રશિક્ષકનો અભ્યાસ કરી ઈ.સ. ૧૯૫૫ થી ૬૧ તેમનાં મહત્ત્વનાં પ્રદર્શનોમાં ઇ.સ. ૧૯૫૭ રાષ્ટ્રીય કલા વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીમાંથી ડિપ્લોમા મેળવ્યો. ઇ.સ. અકાદમી, ઇ.સ. ૧૯૬૦માં જહાંગીર આર્ટ ગેલેરી, ઇ.સ. ૧૯૬૬ થી ૭ શિષ્યવૃત્તિ મળતાં પેરિસ જઈ શ્રી હાઈપર ૧૯૬૨માં ન્યુ દિલ્હી, ઇ.સ. ૧૯૬૬માં મુંબઈ ખાતે યોજાયેલ અને કણરેકી પાસે ગ્રાફિક્સની તાલીમ લીધી. મુંબઈ, હતાં. તેમનાં ચિત્રોના મહત્ત્વના સંગ્રહમાં જાપાનના આર્ટ ભોપાલ, દિલ્હી, અમદાવાદ વગેરે સ્થળોએ પોતાનાં હેરિટેઝ ગ્લેનારા મ્યુઝિયમ, ચંદિગઢના સરકારી મ્યુઝિયમ, વૈિયક્તિક પ્રદર્શનો યોજયાં. ઉપરાંત ઇ.સ. ૧૯૭૫માં બોસ્ટન (અમેરિકા)ના લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ એન્ટવર્પમાં “બીએનાલ' કક્ષાના પ્રદર્શનમાં ભાગ લીધો,
મ્યુઝિયમ ઉપરાંત ભોપાલ, દિલ્હી અને મુંબઈના નામી ઇ. સ. ૧૯૬૮માં અમદાવાદના પ્રોગ્રેસિવ પ્રદર્શનો, ઇ.સ. સંગ્રહકોને ત્યાં તેમની કૃતિઓ જળવાયેલ છે. ૧૯૭૭માં પિક્ટોરિયલ સ્પેસ, .સ. ૧૯૯૩માં રેખાંકન
લખાણના નીજી શોખને કારણે કલાવિષયક લખાણો જેવા પ્રદર્શનમાં ભાગ લીધો. તેઓએ ઈ.સ. ૧૯૬૯ અને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org