SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ જે બૃહદ્ ગુજરાત ઇ.સ. ૧૯૯૮માં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ-ન્ય સમાજ દ્વારા કરાતાં દૂષણોને ચિત્રાત્મક ભૂમિકા મળતી હોય દિલ્હીમાં તેમણે યોજેલ. તેમનો ‘પાંચ દાયકાનો સર્જનકાળ' છે. જેમાંની કેટલીક ક્રિડાઓની રજૂઆત ભારતીય સમાજને નામે પ્રદર્શન ખૂબ જ પ્રચાર અને પ્રસાર પામેલ. તેમના અણગમતી પણ યુરોપના દેશોમાં પ્રશંસનીય બની રહે છે. માનમાં “એક્સપિરિયન્સિગ એ મ્યુઝિયમ' નામે એક પુસ્તક ત્યાંના દૈનિકપત્રો, સામયિકો, ટેલિવિઝનો વગેરેમાં પણ પ્રગટ થયેલ. તેમને હેનરી કાર્ટી એર બેસો’ ‘લુઇ કહાન' હકારાત્મક પ્રચાર પામે છે. આથી જ ભારતના અમુક ચાર્લ્સ ઇન્સ’ ‘બકમિનિસ્ટર કુલર’ ‘વિલિયમ હાટર ફાઈ શહેરોના ભદ્રસમાજના લોકો પણ તેમાં સૂર પૂરાવે છે. અને ઓટો રોબર્ટ-રોસેનવર્ગ, લિયોલિયોની, સાઉલબાસ, જેવા પોતાના સંગ્રહાલયોમાં રાખે છે. માટે જ દેશ કરતાં વિદેશમાં મહાન કલાધરોના સાનિધ્ય અને પરિચયમાં આવવાનો ભૂપેનભાઈની બોલબાલા છે. એક જાણીતી ઉક્તિ અહીં અવસર પ્રાપ્ત થયો છે. ગુજરાતને ગૌરવ પ્રદાન કરનાર ટાંકવાની ઇચ્છા થાય છે કે ““સમરથ કો નહીં દોષ ગુંસાઈ” બહુમુખી પ્રતિભાશાળી આ સર્જક આજે પણ વ્યસ્ત છે. અથવા “કૃષ્ણ કરે તે લીલા કે ધન કરે તે લીલા” અલબત્ત ૭૦ ચિત્ર ઉપરાંત લખાણો, નાટકો દ્વારા વર્ષની ઉંમરે પણ પોતે જેમાં માન્યતા ધરાવે છે, તેવા પ્રકારનાં સર્જનોમાં જ ભૂપેનભાઈ વ્યસ્ત રહે છે. કળાતે રજૂ કરનાર શ્રી ભૂપેન ખખ્ખર ઇ.સ. ૧૯૩૪માં ગુજરાતમાં જન્મેલા શ્રી ખમ્બર ઇ.સ. ૧૯૫૬માં વાણિજ્ય સ્નાતક-અનુસ્નાતક થઈને ઈ.સ. ૧૯૬૦માં સી. એ. થયા પરંતુ ચિત્રકલારસિક હોવાથી વડોદરા મહાવિદ્યાલયમાંથી કલાવિવેચનનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી હંમેશ માટે ચિત્રસર્જન તરફ વળ્યા. ચિત્ર ઉપરાંત, લખાણો નાટકો દ્વારા પોતાનું નામ દેશવિદેશમાં જાણીતું કર્યું. તેઓએ ઇંગ્લેન્ડની બાયઅકાદમી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. ‘જહાંગીર આર્ટ ગેલેરી’ મુંબઈ, તેમજ ન્યુ દિલ્હીની ગેલેરીઓ, ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ આર્ટ, લંડનના હાર્વર્ડ-હાર્ડકિન, સીડનીની નેશનલ ગેલેરી, લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તથા ટોકિયો-પેરીસ વગેરે સ્થળોએ પ્રદર્શનો તથા કૃતિઓથી સારી સિદ્ધિ મેળવેલી, દેશના ગણનાપાત્ર ચિત્રકારોમાં તેમનું સ્થાન છે, ઇ.સ૨૦૦૦માં ચિત્ર સર્જનમાં આગવા પ્રદાન બદલ લાલ કિલ્લા પાસે ગુજરાતી ચિત્રકાર : શ્રી ભૂપેન ખખ્ખર નેધરલેન્ડનો ‘ પ્રિન્સ કલાઉસ એવોર્ડ એનાયત થયેલો. બાળકોમાં ક્લાના સંસ્કાર રેડનાર ઘણી વખતે ચિત્રકલાના નવીન પ્રકારનાં સર્જનોથી સર્જકો વિવાદાસ્પદ બને છે. કારણ તેની કૃતિઓથી શ્રી માનસીંગ છારા લોકલાગણી દુભાય છે. તેથી ક્યારેક તેવી કૃતિઓ ચાલુ ગુજરાતમાં છારા પરિવારમાં ઇ.સ. ૧૯૩૧માં પ્રદર્શનમાંથી ઉતારી લેવી પડે છે. નહિતર પ્રદર્શનો પર જન્મેલા શ્રી સીંગ જીવનનિર્વાહ માટે નાના બાંધકામ કરતાં, હુમલો થાય. શ્રી ખખ્ખર માટે પણ આવી પરિસ્થિતિ પરંતુ ચિત્રકલામાં તેમને શાંતિ મળતી દેખાઈ. ત્યાં તેમનો ઉદ્દભવેલી છે. તેઓ પરદેશમાં પ્રચલિત “ગે-સમ-લિંગી- પરિચય કલાગુરુ રવિશંકર રાવળ સાથે થયો. કલાગુરુએ સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવે છે. અને પોતે ‘ગે' વ્યક્તિ છે. તેનું તેમને રહેવા તેમજ શિક્ષણની વ્યવસ્થા કરી આપી. તેને ગૌરવ છે. અને તેથી જ તેનાં સર્જનોમાં કુદરત સાથે રવિભાઈને તેમાં પ્રતિભા દેખાતાં વડોદરાની ફાઈનઆર્ટ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy