________________
૪૧૮ જે
બૃહદ્ ગુજરાત ચિત્રકલાને સાજસજા અને તેના ઉપર લાવતાર ઘણી સંસ્થામાં સ્થાન પામી. તેમનાં ભીંતચિત્રો પણ ઘણી
સંસ્થાઓમાં જોવા મળે છે. શ્રી ભીખુભાઈ આચાર્ય
ઇ.સ. ૧૯૪૦ના જમાનામાં કલાશિક્ષણ બ્રિટીશ શૈલી શ્રી ભીખુભાઈ કલાગુરુ રવિશંકર રાવળની ચિત્ર
મુજબ ચાલતું હતું. અને બંગાળી કે યુરોપિયન શૈલીમાં જ કામ શાળાના મધ્યભાગના વિદ્યાર્થી ગણાય. રસિકલાલ પરીખ કનુ
થતું. શ્રી શુક્લ એકમાત્ર એવા ચિત્રકાર હતા જેમણે ગ્રાફિક્સ દેસાઈ પછી અને શાંતિ શાહ વગેરેની આગળ. શ્રી આચાર્ય
કલામાં પોતાનો હાથ અજમાવ્યો અને ઘણાં સર્જનો કર્યા. અમદાવાદમાં ઝાઝું ટકી શક્યા નહિ. એવું સંભળાતું કે તેઓ
સતત ગુજરાત બહાર રહેવાની અને કંઈક નવું કરવાની થોડા વિદ્રોહી સ્વભાવના હતા અને કલાગુરુની શૈલી તેમજ
ઇચ્છાને કારણે તેમનાં કામો અભ્યાસુકામો જેવાં જ બનીને કલાવ્યવસ્થા સાથે માફક આવતું નહીં. હરિપુરા કોગ્રેસમાં
રહ્યાં. ચિત્રકલાનું આગવું સર્જન ન કરી શકવાને કારણે તેમનાં બંગાળથી જે કલાકારો નંદબાબુ સાથે આવ્યા અને જે પ્રકારના
ચિત્રો જનજીવનમાં પ્રકાશમાં આવેલાં નથી. શ્રી શુક્લના મંડપો, સુશોભનો તેમજ પેનલચિત્રો થયાં તે કનુભાઈ ઉપરાંત
કલાવિષયક સર્જનમાં “સ્ટોરી ઑફ આર્ટ', રાજસ્થાનનાં આચાર્યને પણ ગમી ગયાં. શ્રી આચાર્યે અમદાવાદના શ્રીમંત
ભીંતચિત્રો, શુક્લની ચિત્રકલા વગેરે છે. યજ્ઞેશ્વર શુક્લનાં પરિવારોના લગ્નપ્રસંગોમાં મંડપોમાં હાથ અજમાવી
પુસ્તકો રાષ્ટ્રીય લલિતકલા અકાદમી દ્વારા પ્રગટ થયાં છે. આજીવિકા ઊભી કરવા અને પોતાનું નામ પ્રસ્થાપિત કરવાનો
તેઓએ ચિત્રકલા ઉપરાંત, ગ્રાફિક્સ કલાની શૈલીઓ, પેન પ્રયાસ કર્યો. જે અન્ય કલાકારોને ગમ્યું નહિ. આ અસમંજસમાં
એન્ડ ઇન્ક રેખાંકન, ટેમ્પરા, લીનાકટ, વડકટ, ચાઈનીઝ તેઓ અમદાવાદ છોડી મુંબઈ આવ્યા. અહીં એમણે ગુજરાતી ડાય
ઈન્ક સાથે રાઈસ પેપરનું કામ, પેપર કોલાઝ, એચીગ્સ અને સમાજમાં વિવિધ પ્રકારના ગૃહ સજાવટ, ફર્નિચર, રમકડાં,
પોસ્ટરકલરમાં સુંદર સર્જનો કર્યા છે. મંડપો જેવાં કામ કરી પોતાનું આગવું નામ કર્યું. આ બધામાં
વિવિધ કલાશૈલીઓના પ્રણેતા શ્રી શુકલનું ઇ.સ. ચિત્રકલા સંપૂર્ણ વિસરાઈ ગઈ. ભાગ્યેજ ગુજરાતના
૧૯૮૬માં અવસાન થયું, તેમના સ્થપતિ પુત્ર શ્રી કાર્તિક કલાજગતમાં કોઈએ તેમનું એકાદ ચિત્રપણ જોયું હશે.
શુકલ ‘વાય.કે. ફાઉનડેશન'ના નામે તેમના પિતાની યાદમાં જીવનના પાછલા સમયમાં ફિલ્મોના સેટ વગેરેમાં.
કલાવિષયક પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેમજ તન્નાના ડેકોરેશનમાં હાથ અજમાવેલ, પણ પ્રમુખ સફળતા મળી ન હતી. ઘણા વર્ષો પર્વે માહિમના તેમના ગુજરાતને રગબેગી ભીંતચિત્રોતો પશ્ચિય કરાવતાર નિવાસસ્થાને તેમનું અવસાન થયું.
- સ્વ. શ્રી શાંતિ શાહ ગુજરાતને ગ્રાફિકનો પરિચય કરાવનાર
શ્રી શાહનો જન્મ ઇ.સ. ૧૯૨૨માં માધ્યમિક શાળાના સ્વ. શ્રી યજ્ઞેશ્વર શુક્લ
એક શિક્ષકને ત્યાં થયો. ચિત્રકલાની પ્રાથમિક તાલીમ સી.
એન. વિદ્યાલયમાં લઈ પાછળથી રવિભાઈના કલાસંઘમાં શ્રી શુકલનો જન્મ ઇ.સ. ૧૯૦૭માં પોરબંદરમાં. જોડાયા. તેમણે ૧૯૪૨ની “ભારત છોડો' ચળવળમાં ભાગ ઇ.સ. ૧૯૩૪માં જે. જે. આર્ટસ સ્કૂલ ચિત્રકલાનો ડિપ્લોમા, લીધો, જેલવાસ દરમિયાન સહજેલવાસીઓનાં તસ્વીર ચિત્રો મેયો એવોર્ડ સાથે પ્રાપ્ત કર્યો. ઇ.સ. ૧૯૩૯માં ઇટાલી વિપુલ પ્રમાણમાં સર્જી નામના મેળવી. મુક્તિ બાદ નાનાશિષ્યવૃત્તિ મેળવી અને ભીંતચિત્રો સાથે વિવિધ ગ્રાફિક્સમાં મોટા કલાત્મક કામો કરી સંસાર ચલાવ્યો. ચિત્રકલાના વધુ નિપુણતા મેળવી. ઈ.સ. ૧૯૪૮માં ચીનનો પ્રવાસ કરી અભ્યાસાર્થે મદ્રાસની આર્ટસ સ્કૂલમાં જોડાયા. વિદ્યાભ્યાસ ચાઈનીઝ ચિત્રકલાનો અભ્યાસ અને વિયેતનામના
દરમિયાન શિષ્યવૃતિ મળતાં વેસ્ટ જર્મની અને નેધરલેન્ડ કલામેળામાં ભારતીય કલાના પ્રતિનિધિ તરીકેની વરણી,
જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. જ્યાં તેમણે ગ્રાફિક્સનો વધુ થોડાં વર્ષો બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કલાવિભાગના
અભ્યાસ કર્યો, સાથે યુરોપના અન્ય દેશોનો પ્રવાસ પણ કર્યો. પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. ઘણા બધા પુરસ્કારો, એવોર્પો
પોતાના બે વર્ષના પ્રવાસ બાદ અમદાવાદ સ્થાયી થઈ અને માનદ્ સન્માન પ્રાપ્ત કર્યા. તેમની ઘણી બધી કૃતિઓ
પ્રોગ્રેસીવ પેઇન્ટર્સ ગ્રુપમાં જોડાઈ સર્જનાત્મક કામ ચાલુ
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org