________________
પ્રતિભા દર્શન
જે ૪૧૯ રાખ્યું. આ જ સમયમાં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં સ્ત્રીઓ વગેરે મહારાષ્ટ્રિયન વેશભૂષાવાળી સ્ત્રીઓ તેમના નવરચના માટે ઘણી બધી વ્યક્તિઓને કલાત્મક કામો મળ્યાં. ખાસ સર્જન વિષય હતા. તેમનાં જાણીતાં ચિત્રોમાં તત્કાલીન માહિતી નિયામક મણિભાઈ શાહ દ્વારા તેમને માછીમાર બાઈઓ’ જે ટેમ્પરરંગમાં, ઘાટારંગોમાં, પાતળી ગુજરાતના જોવા લાયક સ્થળોના પ્રેગ્યચિત્રો દોરવાનું કામ સફાઈદાર રેખાઓનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે. જીવનનો સોંપાયું, જે તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. પછી તો મોટો ભાગ ગુજરાત બહાર રહેવાથી તેમના વિશે અધિક રાજયના ઘણા બધાં કામો વર્ષો સુધી તેમને મળતાં ગયાં. ઘણી માહિતી ઉપલબ્ધ નથી. જાહેર સંસ્થાઓ માટે સરદાર પટેલનાં તસ્વીરચિત્રો બનાવવા,
આઝાદીની ચળવળને ચિત્રોમાં કંડારનાર ઉપરાંત રંગબેરંગી ટાઈલ્સના ટુકડાનો ઉપયોગ કરી મોઝેઇક મુરલોનું સર્જન કર્યું. આજે પણ રાજ્ય પરિવહન નિગમની
સ્વ. શ્રી જગુભાઈ શાહ ઘણી બધી ઇમારતોમાં તેમનાં આ મ્યુરિયલ ચિત્રો જોઈ શકાય સ્વ. જગુભાઈનો જન્મ ઇ.સ. ૧૯૧૬માં સૌરાષ્ટ્રના છે. જાતે વણિક અને કનુ દેસાઈ જેવાનો સંગ મળ્યો એટલે ભાવનગરમાં થયો. શૈશવમાં જ માતા-પિતાની છાયા પરદેશથી આવ્યા બાદ તેઓ સંપૂર્ણ ધંધાદારી બની ગયા. આ ગુમાવી. પાંચ ધોરણથી અભ્યાસ છોડવો પડ્યો, પણ ધનલાલસામાં ન તો તેઓ પ્રદર્શનો યોજી શક્યા, કે ન તો ચિત્રકલાને કારણે જે સાધન મળે તેનાથી ચિત્રો દોરવાનાં ચાલુ શિષ્યગણ બનાવી શક્યા, કે ન તો મૌલિક ચિત્ર સર્જન કરી રાખ્યાં. તત્કાલીન જાણીતા ચિત્રકાર ‘કલાબ્ધિ'ની સલાહ શક્યા, પાછલી ઉંમરે કિડની બગડતાં સ્વાથ્ય કથળ્યું. આજે અનુસાર મુંબઈની જે. જે. આર્ટસ સ્કૂલમાં જોડાઈ ઇ.સ. આ કલાકાર આપણી વચ્ચે નથી, પણ તેમના દેશ-વિદેશનાં ૧૯૩૩માં પ્રથમ કક્ષાનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ઇ.સ. ૧૯૩૪ સુંદર જળરંગી દશ્યચિત્રો, સરદાર પટેલનાં તસ્વીર ચિત્રો અને થી ૪૦ વધુ અભ્યાસાર્થે મદ્રાસમાં શ્રી દેવીપ્રસાદ રાયચૌધરી ઘણા બધાં મ્યુરલ ચિત્રો સદાય યાદ રહેશે.
પાસે તાલીમ મેળવી. મહાનગર મુંબઈતું લોકદર્શી ચિત્રણ કરનાર
ગુજરાત ગમન બાદ તેઓ વેડછી આશ્રમમાં
ચિત્રશિક્ષક તરીકે જોડાયા બાદ દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. સ્વ. શ્રી વજુભાઈ ભગત
અહીં તેમને કલાસર્જનમાં વિવિધ રચનાઓ તેમજ અખતરાઓ શ્રી ભગતનો જન્મ ઇ.સ. ૧૯૧૫માં સૌરાષ્ટ્રના લાઠી કરવાની ઘણી તકો પ્રાપ્ત થઈ. આ દરમિયાન તેમનાં સર્જનોમાં શહેરમાં થયો હતો. ચિત્રાભ્યાસ મુંબઈ જે. જે. આર્ટસ સ્કૂલમાં સૌરાષ્ટ્રના ભારતીય લોકકલાના અંશો દેખાવા લાગ્યા. આ ઇ.સ. ૧૯૪૨માં કલાના ડિપ્લોમા સાથે પૂર્ણ કર્યો. ઇ.સ. ગાળામાં વનલીલા બહેન સાથે તેમનાં લગ્ન થયાં, જે પોતે પણ ૧૯૪૭માં ભીંતચિત્રો-મ્યુરલ ડેકોરેશન માટેનો વિશિષ્ઠ પોસ્ટ ચિત્રકાર હતાં. ઈ.સ. ૧૯૫૦ના ગાળામાં દિલ્હીની જામિયા ડિપ્લોમા સાથે સંપન્ન કર્યો. ઇ.સ. ૧૯૪૬-૪૭માં તેમણે મીલિયા યુનિવર્સિટીમાં ચિત્રકલાના વડા તરીકે જોડાયા અને અન્ય નાના મોટા કામ સાથે જે. જે. સ્કુલમાં ચાલતાં નિવત્ત સુધી ચિત્રસર્જન ચાલુ રાખ્યાં. શરૂઆતથી જ પાતળો કલાશિક્ષણના સાંધ્યવર્ગોમાં શીખવવાનું કાર્ય સંભાળ્યું. દેહ અને નાદુરસ્તીને લીધે જોર મારીને કામ કરી શકેલ નહીં. તેઓએ ઇ.સ. ૧૯૪૫માં ‘ઇન્ડિયન આર્ટ' નામના લંડનના ગુજરાતબહાર મોટાભાગનો સમય રહેતાં કલારસિક પ્રજાથી બલીગ્ટન હાઉસ આર્ટ ગેલેરીમાં યોજાયેલ પ્રદર્શનમાં ભાગ અજાણ રહ્યા હતા. લીધો. ઇ.સ. ૧૯૮૧માં પોતાનાં ચિત્રોનું એક વૈયક્તિક
આ એક જ એવા ચિત્રકાર હતા જેમણે આઝાદીની પ્રદર્શન મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરી ખાતે યોજ્યુ. ઇ.સ.
ચળવળનાં ચિત્રો વિપુલ પ્રમાણમાં દોર્યા છે. તત્કાળે સર્વ ૧૯૯૨માં ૭૭ વર્ષની ઉંમરે તેઓ દિવંગત થયા હતા.
ચિત્રકારો બંગાળ તથા યુરોપની અસરમાં સર્જન કરતા ત્યારે શ્રી ભગતની શૈલીમાં લઘુચિત્રકલા, ડેકોરેટિવ શ્રી જગુભાઈ લાઠીચાર્જ, બ્રિટીશરોના પ્રજા પર ઘોડા સુશોભનાત્મક પદ્ધતિનાં દર્શન થાય છે. તેઓ પાણી કલર દોડાવવા, ગાંધીજીની દાંડીકૂચ જેવા સત્યાગ્રહની ચળવળનાં અને ટેમ્પરામાં ચિત્રસર્જન કરતા. લુહાર ચાલની ફૂલ વેચતી ખુબ જ સર્જનો કર્યા છે. ઇ.સ. ૧૯૯૬માં તેમના સત્યાગ્રહ સ્ત્રીઓ, ગ્રાન્ટરોડની માછલી, તેમ જ શાકભાજી વેચનારી વિષય ઉપરાંત અન્ય સર્જનોનું એક મોટું પ્રદર્શન
Jain Education International
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org