SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ = '11" &&& લ . 5 Y , Sા કેમ Jashodanu han, painting by Mangalsinhji કે તે તેને ! ! I ૪૧૬ ૪ બૃહદ્ ગુજરાત રાધા-કૃષ્ણનાં સુશોભન વિશેષ છે. તેમના પ્રમુખ સર્જન સમું એક ૯૬ ફૂટ લંબાઈ અને ૫ ફૂટ ઊંચાઇનું ભીંતચિત્ર આજેપણ જામનગરના આયુર્વેદ મહાવિદ્યાલયમાં મોજુદ છે. રાજકોટભાવનગરની ઐતિહાસિક ઇમારતોમાં પણ તેમનાં મ્યુરલ જોવા મળે છે. મંગલસિંહ વિષે એમ કહી શકાય કે “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી’ અને ‘મોરનાં ઈંડા ચીતરવા ન પડે' કારણ કે તેઓ “જ્યાં જ્યાં નજર મારી ફરે” અને “હા, પસ્તાવો વિપુલ ઝરણું....સ્વર્ગમાંથી ઊતર્યું છે....” જેવી કાવ્ય રચનાઓના કર્તા કવિશ્રી લાઠી નરેશ “કલાપી”ના તેઓ પુત્ર હતા, જૂના ચિત્રોનાં સુધારકામ તેમજ સમારકામની વિશેષતાએ સ્મરણીય રહેલા આ ચિત્રકાર શ્રી મંગલસિંહજી . સ. ૧૯૮૫માં દિવગંત થયેલ છે. જશોદાનો કહાન ચિત્રકાર : શ્રી કુમારમંગલસિંહજી સતત પ્રયોગશીલ રહેલા * કલાવારસાને સાચવવાનો ભગીરથ પ્રયત્ન કરનાર સ્વ. શ્રી સનત ઠાકર સ્વ. શ્રી કુમાર મંગલસિંહજી સૌરાષ્ટ્રના જોડિયા ગામમાં ઈ. સ. ૧૯૧૭માં તેમનો ઈ.સ. ૧૯૧૫માં લાઠી ખાતે તેમનો જન્મ. ઇ. સ. જન્મ. ચિત્ર રસિકતાને કારણે તત્કાલીન કલાગુરુ શ્રી ૧૯૨૦ થી ૧૯૨૭ રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ. મગનભાઈ ત્રિવેદી પાસે ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૩૮ ત્યારબાદ ચિત્રકલા રસને તૃપ્ત કરવા કલાગુરુ રવિશંકર દરમિયાન પોર્ટ્રેઈટ તેમ જ પુષ્પચિત્ર સર્જનનું શિક્ષણ મેળવ્યું. રાવળ, શ્રી બૂચ, અને શિલ્પકાર કરનારકર જેવાઓ પાસે ઈ.સ. ૧૯૫૭માં મુંબઈની જે. જે. આર્ટ સ્કૂલનો ડિપ્લોમા તાલીમ પામ્યા. યુરલ વિષયક અભ્યાસાર્થે મુંબઈની પ્રિન્સ મેળવ્યો. ઇ.સ. ૧૯૩૯-૪૦માં આરબ દેશોનો પ્રવાસ કર્યો. ઓફ વેલ્સ મ્યુઝિયમની મુલાકાતો. રોયલ મીલીટરી કોલેજ ઇ.સ. ૧૯૪૧ થી ૪૮ દરમિયાન ઠાકર સ્કૂલ ઓફ આર્ટની દહેરાદુનમાં લશ્કરી તાલીમ, તેમજ ઇંગ્લેન્ડમાં શ્રી ફાયબર્ગ સ્થાપના સિંધ પ્રાંતના હૈદરાબાદ ખાતે કરી કામકાજ ચાલુ અને રોધેસ્ટાઈન જેવાના સંપર્કમાં આવ્યા. જૂનાં ચિત્રો અને રાખ્યું. દેશના વિભાજન બાદ મુંબઈ ખાતે સિનેમાની ભીંતચિત્રોની મરમ્મત કેવી સુંદર રીતે થઈ શકે તેનો અભ્યાસ જાહેરાતો, હોર્ડિંગબોર્ડ વગેરે કામ કર્યા. ઇ.સ. ૧૯૫૦માં કર્યો. ઈ.સ. ૧૯૫૩માં ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ એન્ડ નિવૃત્ત થઈ રાજકોટ સ્થાયી થયા અને કલાવિષયક પ્રવૃત્તિઓ ક્રાફટસ સોસાયટી દિલ્હીનો તથા ઇ.સ. ૧૯૭૭માં ગુજરાત જેવી કે ચિત્રશિક્ષણ, પ્રદર્શન, કલાજાગૃતિ વગેરે મૃત્યુપર્યત રાજ્ય એવોર્ડ તથા ઇ.સ. ૧૯૭૮માં વડોદરા અને ઇ.સ. કરી કલાને જીવન સમર્પિત કર્યું. ૧૯૮૫માં આઈફેક્સ દિલ્હીના એવોડો મેળવ્યા. શ્રી ઠાકરે પોતાનાં વૈયક્તિક પ્રદર્શનો, શ્રીનગર, પોતાની કારકિર્દી દરમ્યાન ભાવનગર, જામનગર અને ઊટાકામંડ, કલકત્તા અને મુંબઈ ખાતે યોજેલાં છે. તેમજ ૧૧ જયપુર જેવા રજવાડાના રાજા મહારાજાઓનાં તસવીર ચિત્રો- જેટલાં પોતાનાં નિજીપ્રદર્શનો મુંબઈની તાજ ગેલેરીમાં યોજેલાં દીવાલચિત્રોના મૂળસ્વરૂપનાં સર્જનો ખૂબ જ ચીવટથી જોયાં છે. અને સંયુક્ત પ્રદર્શનોમાં પણ ભાગ લીધેલો છે. રાષ્ટ્રીય અને તેને સુધારવાનું કામ કરી નામના મેળવેલ. ગુજરાતમાં તેમજ રાજ્યકક્ષાનાં પ્રદર્શનોમાં ભાગ લેતા આવેલ છે. તેમજ તત્કાળ કલાસર્જનો સુધારવાનું કામ કોઈ જાણતું ન હતું. જેથી લલિતકલાના પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે માનદ્ સેવાઓ કુમારશ્રીની અનિવાર્યતા જણાતી. તેમને વૈષ્ણવ સંપ્રદાયનાં આપેલી છે. તેમને ઘણા બધા એવોર્ડો મળ્યા છે, જેમાં બોમ્બે રાધા-કૃષ્ણનાં સ્વરૂપચિત્રો ગમતાં, તેથી તેમના સર્જનોમાં આર્ટ સોસાયટી, મૈસુર-બેંગ્લોર રાજય કલા અકાદમી, મહા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy