SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪૪૧૫ ઊજવી હતી. તેમના વોટર કલરના લેન્ડસ્કેપમાં ગુજરાતી ગ્રામ્ય વાતાવરણની ઝાંખી થાય છે. આવા કલાકારોને ઇ.સ. ૧૯૪૮ના સમયના સંદર્ભમાં મૂલવવા જોઈએ. તેમના પ્રદાનમાં ચિત્રશાળાની સ્થાપના કરી, ગુજરાતના એક શહેરમાં ચિત્રકારોનું સર્જન કર્યું તે ગણી શકાય. કલાવારસાને રેખાંકનો દ્વારા આવિર્ભત કરાવનાર સ્વ. શ્રી વાસુદેવ સ્માર્ટ શ્રી વાસુદેવભાઈ માર્તનો જન્મ ઇ. સ. ૧૯૨૫માં સુરતમાં થયેલ. શૈક્ષણિક અભ્યાસ બાદ કલાભ્યાસ માટે મુંબઈની જે. જે. સ્કૂલમાં ચિત્રકલાનો ડિપ્લોમાં પસાર કર્યો. શ્રી જડેશ્વર મંદિર ચિત્રકાર : શ્રી મગનલાલ ત્રિવેદી ઇ.સ. ૧૯૪૯ થી પ૧ સુધી જે. જે. સ્કૂલમાં ફેલો પ્રાધ્યાપક મહાનુભાવોની તસ્વીરો દ્વારા રુચિ ઊભી કરનાર તરીકે જોડાયા. ૧૯૫૮ થી ૬૦ ભારતસરકારની શોધનાત્મક શિષ્યવૃત્તિ મળતાં બનારસ હિન્દુ મહાવિદ્યાલયમાં શ્રી શ્રી મગનલાલ ત્રિવેદી જગન્નાથજી અહિવાસીની નિશ્રામાં કામ કર્યું. બાદ ઇ.સ. શ્રી ત્રિવેદીનું જીવનવૃત્તાંત જોતાં-વાંચતાં રાજકોટમાં ૧૯૮૫ સુધી અહીં પોતાની સેવાઓ આપી. તેમણે ભારતીય જીવન અને કલાસર્જનમાં એક જૂની પેઢીના કલાકાર નજરે ચિત્રકલા, ભીંત ચિત્રોની વિવિધ શૈલીઓનો ઊંડો અભ્યાસ ચઢે. વઢવાણ પાસેના કોઠારિયામાં ઇ.સ. ૧૯૦૭માં તેમનો કર્યો. ગુફાચિત્રોને ભીંતચિત્રોની પણ નોંધો તૈયાર કરેલ છે. જન્મ. મેટ્રિકનો અભ્યાસ કરાંચીમાં થયો અને કલાભ્યાસ તેમણે ભારતમાં વિવિધ સ્થળોએ આઠ જેટલા વૈયક્તિક વડોદરાની કલાભવન સંસ્થા તેમજ જે. જે. સ્કૂલમાં પૂર્ણ કર્યો. પ્રદર્શનો યોજેલાં છે. તેમજ ઘણાં સંયુક્ત પ્રદર્શનોમાં પણ ઇ.સ. ૧૯૪૮માં રાજકોટમાં સ્થિર થઈ સૌરાષ્ટ્રચિત્રશાલા શરૂ ભાગ લીધેલો છે. રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ઘણા પારિતોષિક કરી, જે તત્કાળનું ખૂબ જ અગત્યનું કાર્ય કહી શકાય. માનદ્ મેળવેલાં છે. દેશ-વિદેશમાં તેમજ અંગત સંગ્રહાલયોમાં સભ્ય તરીકે રાષ્ટ્રીય લલિતકલા અકાદમી, ફાઈન આર્ટસ એન્ડ તેમની કૃતિઓ જોવા મળે છે. તેમણે s.s.c. કક્ષામાં ક્રાફૂસ સોસાયટી, ન્યુ દિલ્હી, મધ્યસ્થ કલા સમિતિ મુંબઈ કલાભ્યાસ માટે કલાદર્પણ નામે પાઠ્યપુસ્તક લખેલ છે. ઇ.સ. તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સભ્ય તરીકે ૧૯૭૧માં વિવિધ કાળના વિધવિધ ભારતીય અલંકારોનું એક રહ્યા. અને તે સંસ્થા દ્વારા સન્માન તેમજ તામ્રપત્ર પ્રાપ્ત કર્યું. ઉત્તમ સંપાદન “રૂપ સંહિતા' પ્રગટ કરેલ છે. તેમજ તાજેતરમાં આ સાથે ઇ.સ. ૧૯૨૭ થી ૩૯ ના સમય સુધી ભારતભરમાં તેમના અવસાન બાદ જૈનમિનીએટ શૈલી પરનો માહિતીસભર ભરાતાં ચિત્ર પ્રદર્શનોમાં ભાગ લીધો અને ઈનામો અને ગ્રંથ તેમના પુત્ર દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા. તેમનાં બે સર્જનો પ્રમુખ ગણાય છે. તેમનાં સર્જનો બહુધા વોટરકલર અને ઇન્કમાં થયેલાં જીવન નિર્વાહ માટે પોર્ટેઈટ પેઈન્ટીંગ અને પ્રવાસ દરમિયાન છે. ખાસ કરીને ગ્રામ્યપ્રજા, પ્રાણી, ગોવાળિયા, લગ્નનૃત્યચિત્રોનું સર્જન કરતા. તેમનાં દ્વારા સર્જિત મહાનુભાવોનાં વરઘોડા, ગોવાલણો જેવાં અર્ધ વાસ્તવલક્ષી અને અર્ધા તસ્વીરચિત્રોની યાદી ઘણી લાંબી છે. તત્કાળે મોટા માણસોનાં શૃંગારિક શૈલીનાં ચિત્ર સર્જનો કરેલાં છે. જેમાં તેના કલાગુર વ્યક્તિચિત્રોનું આલેખન ગૌરવપ્રદ ગણાતું. પણ સર્જનકાર્ય ન જગન્નાથ અદિવાસી અને શ્યાવક્ષ ચાવડાનું પ્રતિબિંબ દેખાય ગણાતું. તેમની નીચે તાલીમ પામેલા ચિત્રકારોમાં શ્રી વિનોદ છે. ચિત્રકલાના તેમના પ્રદાન કરતાં ભારતના ભીંતચિત્રો એ શાહ, સનત ઠાકર, કિશોર વાળા, બળવંત જોષી, ભૂપત સંશોધનમાં તેમનું પ્રદાન અધિક છે. તેમના જીવન અને લાડવા મુખ્ય છે. સંગીત પ્રત્યે પણ લગાવ હોવાથી તેઓ પહેરવેશમાં ગાંધીવાદીની થોડી અસર જણાતી અલબત્ત તેઓ પ્રભાતિયાં તેમજ પદો ગાતા, જે સાંભળવા લોકો એકઠા થતા, અલંકારિક અને શૃંગારરસ ભરી વાતોના રસિક, ખૂબજ રાજકોટના ચિત્રકારો અને કલાપ્રેમીઓએ તેમની અર્ધશતાબ્દિ વાતોડિયા પ્રકૃતિના હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy