SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ જે બૃહદ્ ગુજરાત શ્રી અદિવાસી ઇ.સ. ૧૯૫૭ થી ૬૬ દરમિયાન હરિજન આશ્રમની મુલાકાતોથી તેમને આશ્રમનું સાંનિધ્ય બનારસ હિન્દુ મહાવિદ્યાલયના વડા રહ્યા. ચિત્ર સાથે સંગીત પ્રાપ્ત થયાં કર્યું. ઇ.સ. ૧૯૨૮માં તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અને સાહિત્યનો પણ રસ હોઈ, કવિતા પણ રચતા. કલાભ્યાસ પ્રારંભ્યો. આ કાળ તેમના માટે ખૂબ જ કપરો વ્રજભાષાનાં તેમનાં કીર્તનથી તેમની પ્રભુભક્તિની પણ હતો. સંઘર્ષમય જીવન, આર્થિક વિટંબણા, તેમાં કલાએ તેમને પ્રતીતિ થાય છે. તેમનાં ચિત્રોમાં માધુર્યપૂર્ણ રેખાઓ, આધ્યાત્મિક શાંતિ પ્રતિ દોર્યા. વળી દાંડીકૂચમાં ભાગ લેતાં દેશીરંગો, રૂપાળી આકૃતિઓથી સર્વથા ભારતીયપણાનો જેલવાસી બન્યા. છતાં ચિત્રકલાના શોખના કારણે જીવન ખ્યાલ મજબૂત થાય છે. બંગાળી ચિત્રકારોની પોશ- ચાલતું રહ્યું. રંગપ્રસારશૈલી તેમના સર્જનમાં જોવા મળે છે. તેમનાં પ્રસિદ્ધ ઈ.સ. ૧૯૩૫ થી ૪૫ શ્રમજીવી સમાજનાં ચિત્રસર્જન ચિત્રોમાં ચિત્રલેખા, સંદેશ, મીરાંનો મેવાડ ત્યાગ વગેરે મુખ્ય કર્યા, ઇ.સ. ૧૯૪૪માં હિમાલય પ્રવાસ, નિકોલસ રોરિકના છે. તેમના શિષ્ય રૂપે એ.એ. આલમેરકર, કે.કે. હેમ્બર, સંપર્ક અને દર્શન, બાદ હિમાલયના જળરંગી અને તેલરંગી યજ્ઞેશ્વર શુકલ, ભાનુ સ્માર્ટ્સ, વાસુદેવ માર્ત, ગોકુલ ચિત્રોનું સર્જન કર્યું, જેમાં ઘણી સુંદર કૃતિઓ જોવા મળી. કાપડિયા, શ્યાવક્ષ ચાવડા મુખ્ય છે. ઇ.સ. ૧૯૭૪માં ૭૩ ત્યારબાદ ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ ના સમયના સર્જનમાં વર્ષની વયે તેઓ અવસાન પામેલ. યુરોપીય ઇસ્પેશનિસ્ટ ચિત્રકારોની અસર તેમના સર્જન પર દેખાય છે. જીવન સંધ્યા સમયના ચિત્રોમાં રંગ, રેખા, સંયોજન, વિષયવસ્તુ બધામાં એક આધ્યાત્મિક કલાકારનાં દર્શન થાય છે. જેમાં માત્ર ભાવનાત્મક ઊર્મિઓનું જાણે કે રંગીન સંગીત સંભળાતું હોય તેવું લાગ્યા કરે છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા તેમનાં ચિત્રોનું પ્રદર્શન, સન્માન અને પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમની પાસે ચિત્રકલા શીખીને સ્વમહેનતે ભારતીય કલા જગતમાં નામના પ્રાપ્ત કરનાર કલાકારોમાં અમદાવાદના શ્રી અમિત અંબાલાલ માત્ર એક જ વિદ્યાર્થી ગણી શકાય. એક શ્રમજીવીમાંથી સુંદર કલાકારની કક્ષા પ્રાપ્ત કરનાર શ્રી છગનલાલ જાદવ આજે આપણી વચ્ચે નથી. શિયાળો ચિત્રકાર : શ્રી જગન્નાથ અહિવાસી ચિત્રોમાં આધ્યત્મિક્તાનું નિરૂપણ કરતાર શ્રી છગનલાલ જાદવ હવામાં ઊડતા સફેદ વાળ, સફેદ પહેરણ અને ધોતિયું, આશ્રમી ચંપલ અને સાયકલ એટલે છગનલાલ જાદવ. ઇ.સ. ૧૯૬૦-૭૦ના દાયકામાં યુવાન ચિત્રકારોમાં તેમની ચાહના. તેઓ દરેક ચિત્રકારોનાં પ્રદર્શનો હોંશથી જોવા આવે. મહર્ષિ અરવિંદ અને માતાજીની ભક્તિને કારણે સત્સંગી પણ ખરા. તેમનાં ચિત્રોમાં ખાસ પ્રકારની ભાવાત્મકતા દેખાયા કરે છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં હરિજન પરિવારમાં ઇ. સ. ૧૯૦૩માં તેમનો જન્મ. આ અરસામાં ગાંધીજીની વસંત ચિત્રકાર : શ્રી છગનલાલ જાદવ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy