________________
પ્રતિભા દર્શન
જે ૪૧૩. સમય બદલાયો ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ૪૦ વર્ષ સુધી એકધારી ચાહના અને નામના મેળવી. સ્કેચિંગ માહિતીખાતા દ્વારા મંડપો અને પ્રચાર-પ્રસારનું કામ મળવા માટે તેઓ ખૂબ જ પરિભ્રમણ કરતા, ખજૂરાહો, ભોપાલનું લાગ્યું. ઇ.સ. ૧૯૭૦માં ગાંધીજી જન્મ શતાબ્દીની ઉજવણી લક્ષ્મીનારાયણ મંદિર, જાવા, સુમાત્રા, આસામ વગેરે પ્રસંગે દિલ્હી ખાતે ગાંધીમંડપ અને રેલગાડીના ડિપ્લે નું કામ સ્થળોનાં રેખાંકનો ચિરંજીવ બની ગયાં છે. સંગીત કે નૃત્યના પણ કર્યું. તેઓ પહેલેથી જ ધંધાદારી દૃષ્ટિકોણ ધરાવતા જલસાઓમાં તેઓ એક નાની ટોચ બેટરી સાથે સ્કેચ કરતા. હોવાથી તેમનાં ચિત્રો કરતાં પ્રકાશન ચિત્રોની સંખ્યા અધિક વર્ષોની તેમની આ જહેમતે તેમના હાથ-પગના અંગૂઠા અને છે. એટલે તેમને ચિત્રકાર નહિ પણ ડેકોરેટર કહેવું ઉચિત આંગળીઓમાં ભાઠા પડી ગયેલા હતા. જણાશે. ઘણાવર્ષ મુંબઈ રહ્યા છતાં, તેઓ સમકાલીન કલાપ્રવાહમાં સામેલ ન થઈ શક્યા કે પોતાનાં ચિત્રપ્રદર્શનો પણ યોજી ન શક્યા. શિષ્યો ન હોવાથી નવી પેઢીથી અજાણ રહ્યા. મિત્રો પણ જૂજ પ્રમાણમાં હતા. પાછલાં વર્ષો પણ પરિવાર સાથે સુખથી ન વીતતાં, કલાશાળાના આ એક મહત્ત્વના કલાકાર ૭૩ વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અનજાનપણે અવસાન પામ્યા.
લયબદ્ધ રેખાંકતના મહારથી
શ્યાવલ ચાવડા જયારે પણ સવાઘ નૃત્ય કરતાં પાત્રો કે કાર્યક્રમ જોવાનો
કેડિયાન નૃત્યકારો
ચિત્રકાર : શ્રી શ્યાવક્ષ ચાવડા અવસર પ્રાપ્ત થાય ત્યારે આવાં પાત્રોને તેની લાક્ષણિક અદાઓ સાથે સફેદ કાગળ પર રેખાંકનો દ્વારા જન્માવનાર ભારતીય કલાનો પરિચય કરાવનાર ચિત્રકાર શ્યાવક્ષ ચાવડાની યાદ તાજી થઈ આવે છે.
શ્રી જગન્નાથ અહિવાસી દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે ઇ.સ. ૧૯૧૪માં
શ્રી અહિવાસીનો જન્મ ઇ.સ. ૧૯૦૧માં. પ્રારંભિક તેમનો જન્મ. ઈ.સ. ૧૯૩૫માં જે. જે. સ્કૂલ ઓફ આર્ટસનો
જીવન યાત્રાની માહિતી અનઉપલબ્ધ છે. અલબત્ત મહત્તમ ડીપ્લોમા મેળવ્યો. ઇ.સ. ૧૯૩૭થી ૩૯ વધુ અભ્યાસ માટે
સમય મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં વ્યતીત થયો ઈંગ્લેન્ડમાં રહ્યા, જ્યાં પુરાણાં ચિત્રોની સારસંભાળ વિષે
નાનપણથી કલા અને કલાવિષયક શિક્ષણમાં રસ હોવાથી અભ્યાસ કર્યો. પોતાનાં ચિત્રોમાં રંગોની વિવિધતા લાવનાર
મુંબઈની જે. જે. સ્કૂલમાં દાખલ થયા. ડીપ્લોમામાં આ કલાકાર પહેરવેશોમાં સાદા અને મિતભાષી હતા.
પ્રથમકક્ષામાં ઉત્તીર્ણ થયા. ચિત્રકલાના ત્રણ સુવર્ણચંદ્રક પ્રાપ્ત મુંબઈની મેટ્રો ટોકીઝ પાસેની ઝવેરી બ્રધર્સના શોરૂમવાળી
કર્યા. તત્કાલીન આચાર્ય ગ્લેડસનની પ્રેરણાથી તેમણે સ્કૂલમાં બીલ્ડિંગના ત્રીજા માળે તેમનું રહેઠાણ હતું. ધાર્મિકવૃત્તિના આ
ભારતીય કલાના વિશિષ્ઠ વર્ગોનું સંચાલન કર્યું. તેમના કલાકારોનાં બે સંતાનો પૈકી દીકરો સ્થપતિ અને દીકરી
જીવનના પ્રેરણાસ્તંભોમાં, અજંટા-ઈલોરા, બાઘ અને બદામી નૃત્યકાર હતી.
ગુફાઓનાં ચિત્રો-શિલ્પો સદાયે મોખરે રહ્યાં છે. રાષ્ટ્રીય અભ્યાસકાળ દરમિયાન જ ચિત્રકલા ઉપયોગી બધાજ લલિતકલા અકાદમીએ તેમને આ ચિત્ર ગુફાઓનાં ચિત્રોની કુશળ તત્ત્વોની જાણકારી મેળવી હતી. રેખાંકન-સ્કેચ એ
અનુકૃતિઓ કરવાનું કામ સોપ્યું, જે તેમણે યશસ્વી રીતે પૂર્ણ તેમની પસંદગીનું ક્ષેત્ર હતું, જે તેમણે આજીવન સાચવ્યું હતું.
કર્યું, જેમાંની ઘણી કૃતિઓ મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ રેખાંકન ખૂબ જ સૂચક, લયબદ્ધ પાત્રોની ભાવમુદ્રાઓને વાચા સંગ્રહાલયમાં આજેય જોવા મળી શકે છે. ઉપરાંત તેમના આ આપતું હોય છે. ઓછી રેખાઓથી પણ તેઓ નૃત્યકારની પ્રકારનાં ચિત્રો રાષ્ટ્રપતિ ભવન, ઉત્તર પ્રદેશ વિધાનગૃહ, સમગ્ર મુદ્રા દર્શાવી શકતા, મુંબઈના કલાસમુદાયમાં લગભગ દિલ્હીનું સરકારી હાઉસ, જેવાં સ્થળોએ સ્થાન પામ્યાં છે.
Jain Education Intemational
ducation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org