SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ૪ બૃહદ્ ગુજરાત ઇ.સ. ૧૯૪૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૦માં રાજકોટમાં ચિત્રપ્રદર્શન, ઈ.સ. ૧૯૬૪માં અમદાવાદમાં વસવાટ, ચિત્રસર્જન સાથે પાઠ્યપુસ્તકોમાં ચિત્રો-વાર્તાચિત્રો ઘણાં કર્યાં, ઈ.સ. ૧૯૬૮માં લલિતકળાનો ગૌરવ પુરસ્કાર, ઇ.સ. ૧૯૬૯માં વડોદરા તેમજ મુંબઈમાં ચિત્ર-પ્રદર્શન, અમેરિકાનો પ્રવાસ, અમદાવાદ મ્યુનિ. તરફથી સન્માન તથા રવિશંકર રાવળ પુરસ્કાર. તેમનાં ચિત્રો ભાવનગરના કળાસંગ્રહાલય તથા ગાંધી સ્મૃતિમાં જોવા મળે છે. ૯૦ વર્ષના જીવનમાં સતત કાર્યરત રહી આખરે ઇ.સ. ૧૯૯૪માં આ રંગના કવિએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ગ્રામ્યપ્રજાના રૂપ અને રંગનાં રસિક રીતે દર્શન કરાવનાર એવા સ્વજન સમા કલાકારને વંદન. ગુજરાતના લોકોનો ચિત્ર પ્રત્યે અભિગમ વધારનાર રેખાતા સ્વામી સ્વ. શ્રી કનુ દેસાઈ ગુજરાતના ચિત્રકળાના વિકાસમાં કનુ દેસાઈનું આગવું પ્રદાન છે. ગુજરાતમાં બંગાળી કલાકારોની આવન-જાવન, કલાવિષયક વાર્તાલાપો, બંગાળી સાહિત્યનું ગુજરાતીમાં પ્રકાશન અને તેમાં મુખપૃષ્ઠો માટે ઉદ્ભવેલી ચિત્રોની જરૂરિયાત સાથે ગુજરાતી નવલકથાઓ માટે પણ ચિત્રોની જરૂરિયાત મહદ્ અંશે કનુ દેસાઈના રેખાંકને પૂરી પાડી, આ ટીપણી ચિત્રકાર શ્રી કનુ દેસાઈ (કુમાર'ના સૌજન્યથી) રીતે ગુજરાતના ઘરે-ઘરે તેમનું નામ મશહૂર થયું. બિઅર્ડલી અને ગગનેન્દ્રનાથ ટાગોરની અસર સ્પષ્ટ દેખાય .સ. ૧૯૦૭માં ભરૂચમાં જન્મ, સાધારણ પરિવાર, છે. પ્રકાશનોનાં ચિત્રો માટે કિંમતના બદલે રોયલ્ટી લેવાનું યુવાનીમાં માતા-પિતાનું અવસાન એટલે અમદાવાદ તેમણે શરૂ કર્યું. જે પ્રકાશકોને ગમ્યું. જેનાથી અન્ય કલાકારોને મોસાળમાં રહી અભ્યાસ પૂર્ણ કર્યો. આઝાદીના આગમન સમયે તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. અહીં અભ્યાસ કામ મળતું બંધ થઈ ગયું. આ તેઓની રીતરસમ હતી. આ દરમિયાન વિદ્યાપીઠની મુલાકાતે આવતા દેશભક્તો અને જ રસમ પ્રમાણે તેમના દિવાળી કાર્ડ, કેલેન્ડર, મુખપૃષ્ઠો, ચિત્રસંપુટોથી તેઓ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયા. ઇ. સ. મહેમાનોની તસ્વીરો તેણે બનાવી. કલાગુરુ રવિભાઈ સાથે પરિચય થતાં તેઓને અઢી વર્ષ માટે શાંતિનિકેતનમાં કલાના ૧૯૩૪માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. અભ્યાસાર્થે મોકલ્યા. ત્યાં નંદલાલ બોઝ, કલાગુરુ રવીન્દ્રનાથ મંડપ સુશોભિત કરવાનો શોખ તેમને મુંબઈ લઈ ટાગોરને જોવાનો અવસર, કલાત્મક વાતાવરણમાં વાસ. આવ્યો અને ફિલ્મલાઈનમાં પ્રકાશ પિશ્ચર્સના વિજય ભટ્ટ હરિપુરા કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારે નંદલાલબાબુ જેવા સાથે પરિચય થતાં ‘રામ રાજ્ય', ‘ભરત મિલાપ' જેવી સાથે કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. લોકોએ મંડપો અને જાજરમાન ફિલ્મોના કલાનિર્દેશનનું કામ મળ્યું. બાદ વહી. મોટાં ચિત્રો જોઈને વાહ-વાહ કરી અને કનુભાઈને નાનાં શાંતારામની “ઝનક ઝનક પાયલ બાઝે' અને “નવરંગ'માં ચિત્રોની માયા કરતાં મોટા ફલકની વાહ સ્પર્શી ગઈ. તેમના તેમની કલા ઉત્કૃષ્ટ રીતે રજૂઆત પામી, જે ‘બૈજુ બાવરા’ રેખાંકનોમાં અબ્દુલ રહેમાન ચુગતાઈ, અંગ્રેજી ચિત્રકાર સુધી લોકગમ્ય રહી. Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy