SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન < ૪૧૧ ‘કલાગુરુ રસિકલાલ પરીખ'નામે એક સચિત્ર જીવનગ્રંથ પણ કલકત્તાની મુલાકાત બાદ અપારદર્શક સફેદરંગનો ઉપયોગ પ્રગટ થયો છે. કરીને તબક્કાવાર સર્જિત ચિત્રો દર્શકને લાગણીઓથી તેમનું ૭૨ વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયેલ. લલચાવનારા બની શક્યા. તેમના સર્જિત રૂપાળા ચિત્ર આ સાથે જ કદાચ જીવ રેડીને કલા શીખવવી તેવી પરંપરા પાત્રોને રમાડવાનું, ચુંબન કે સ્પર્શ કરવાનું મન થતું. તેઓ પણ અસ્ત પામી એમ કહી શકાય. સફેદરંગના મિશ્રણથી ઘેરા રંગનું અદ્ભુત સર્જન કરતા. ઘૂંટી-ઘૂંટીને વાપરેલા રંગો, પારદર્શક અને અપારદર્શક કલા પદ્ધતિ, કિલિકાના જાડા પાતળા લસરકા તેમની ખાસ લાક્ષણિક્તા હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૯૦૫માં કપડવંજમાં થયો. કલાજીવનનો પ્રારંભ ઈ. સ. ૧૯૧૭ આસપાસ, ઇ. સ. ૧૯૨૪માં મેટ્રિકનો અભ્યાસ, ઇ.સ. ૧૯૨૫માં તેમનાં ચિત્ર “પનિહારી'ને ઈનામ અને અમદાવાદમાં આગમન, અભ્યાસમાં દિલ ન લાગતાં અને યોગાનુયોગ કલાગુરુનો પરિચય થતાં તેઓએ સોમાભાઈમાં એક પ્રખર ચિત્રકારના ગુણ જોયા. તેમનું મન કશામાં લાગતું નહોતું. આ અરસામાં બંગાળના ચિત્રકાર પ્રમોદકુમાર ચેટરજી વડોદરામાં કલાભવનમાં થોડા સમય માટે આવેલા. તેઓ વોશ અને ટેમ્પરા પદ્ધતિ શીખડાવતા. રવિભાઈએ સોમાભાઈને વડોદરા ઉક્ત અભ્યાસ માટે મોકલ્યા. ઇ.સ. ૧૯૨૭માં તેમનાં લગ્ન થયાં. આ અરસામાં ચિત્રકાર કનુ દેસાઈ શાંતિનિકેતનમાં નંદલાલ બોઝ પાસે તાલીમ લઈને આવેલ. તેમની વાતો સાંભળીને સોમાભાઈને પણ મન થયું અને ઇ. સ. ૧૯૨૮માં તેઓ કલકત્તા ગયા. આર્થિક વ્યવસ્થાને અભાવે શાંતિનિકેતનને બદલે બંગાલ સ્કૂલની ચિત્ર પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું. નાદુરસ્ત તબિયતના કારણે કપડવંજ પરત આવ્યા ને કામકાજની શોધમાં મુંબઈ પ્રયાણ કર્યું. ઈ.સ. ૧૯૨૯માં પક્ષ કન્યા ચિત્રકાર : શ્રી સોમાલાલ શાહ કુમારમાં તેમનું ચિત્ર “ફૂલવાળા' છપાયું અને ગુજરાતીઓને ગ્રામ : ન કરાવનાર ગતા સ્વામી સોમાભાઈની ઓળખાણ થઈ. ચિત્રકાર સ્વ. શ્રી સોમાલાલ શાહ રવિભાઈ પોતાની ટેવ મુજબ દરેક તેજસ્વી કલાકારોને નોકરી કે વ્યવસ્થામાં જે તે જગ્યાએ ગોઠવી દેતા. તે મુજબ ઇ. સ. ૧૯૬૦ના દાયકાના ચિત્રકાર શ્રી શાહના નામથી અને કામથી ગુજરાત પરિચિત છે. જળરંગી ચિત્રોમાં સોમાભાઈને પણ તેઓએ ભાવનગરની દક્ષિણામૂર્તિશાળામાં ચિત્રશિક્ષક તરીકે ગોઠવ્યા. ઇ.સ. ૧૯૨૯થી તેઓ ઘણા વર્ષો કાઠિયાવાડી ધરતીના ગ્રામીણ નર-નારીઓ દૂધાળા પશુ ભાવનગરમાં રહ્યા. સંસારયાત્રા સાથે કલાયાત્રા ચાલુ રહી. સાથેની ગોવાલણો, શરમાળ ચહેરો, મુગ્ધ સ્ત્રી પાત્રો, અસંખ્ય પક્ષીચિત્રો દોર્યા. ઇ.સ. ૧૯૩૪-૩૫માં “રંગ રેખા' મહિયારીઓ, સાયંકાલે સર્જાતું ગોધૂલીનું ચિત્ર વગેરે રચનાઓ નામનો સંપુટ બહાર પડ્યો, જે ખૂબ જ પ્રશંસા પામ્યો. મેઘાણી તેમણે ગુજરાતી કલાજગતને પ્રદાન કરેલ છે. ખુશ થયેલ. ઇ.સ. ૧૯૪૬માં ન્યુ દિલ્હીનું પારિતોષિક, તેમની પદ્ધતિમાં પ્રથમ વોશ પદ્ધતિનાં ચિત્રો અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy