SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૦૯ પર જબરદસ્ત છાપ પડેલ છે. ચિત્રો જોઈને અનુકૃત કરવા, ચાંદાપોળી, જીવનસંગીત, રાજકુમારી રૂપાંદે, ભરત અને રેખાંકનો દોરવા, કટિંગો સાચવવા, ક્રમિત કરી લટકાવી મૃગ, પરશુરામ વગેરે અવર્ણનીય છે. ઇ.સ. ૧૯૬૫માં તેમના વગેરેથી ઘણા કલાકારો પ્રેરણા પામ્યા છે. અંતિમ વર્ષોમાં ભારત સરકાર દ્વારા મળેલ પદ્મશ્રી એવોર્ડ તથા ઈ.સ. ૧૮૯૨માં ભાવનગરમાં જન્મેલ રવિભાઈ ઇ.સ. ૧૯૭૦માં રાષ્ટ્રીય લૅલિતકળાનો ફેલોશીપ એવોર્ડ અને ૧૯૦૯માં મેટ્રિક પાસ કર્યા બાદ ચિત્રકલા અભ્યાસ માટે તામ્રપત્ર સંદાય આદરણીય રહેશે. મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં જોડાયા. ઇ. સ. - ઈ.સ. ૧૯૭૭માં અમદાવાદમાં તેમના અવસાન બાદ ૧૯૧૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનો કલામાટેનો રૌઢ- ગુજરાતમાં કલાના પરગણના ધબકારા અતીતમાં સરી પડ્યાં ચંદ્રક અને ઈ.સ. ૧૯૧૭માં વર્ષની શ્રેષ્ઠ કલાકૃતિ માટેનો છતાં તેમની યાદના ધબકારા સદાય ધબકતા રહેશે. બોમ્બે આર્ટસ સોસાયટીનો એવોર્ડ મેળવ્યા બાદ ઇ. સ. કલાગુરુની યાદમાં કલારવિ સ્કૂલ, રવિશંકર રાવળ કલાભવન ૧૯૧૯થી અમદાવાદ સ્થાયી થયા. તેમજ આર્ટ ગેલેરી, તેમનાં જીવન અને સર્જનનો દળદાર ગ્રંથ | સર્જનકાળ તેમજ પરિભ્રમણ વેળાની તેમની નાની રાજ્ય સરકારે પ્રગટ કરેલ છે. રાજયસરકારના વાર્ષિક મોટી નોંધો કરવાની અને રેખાંકનો કરવાની રૂચિને લીધે પ્રદર્શનમાં તેમના નામે એવોર્ડ આપવામાં આવે છે. આવા તેમનાં સંસ્મરણો સચવાઈ શક્યાં છે. ઈ. સ. ૧૯૨૪માં કલાગુરુને શત-શત વંદના. સ્થાપિત “કુમાર” માસિક આજ સુધી ગુજરાતીઓને સંસ્કારસિંચન કરતું રહ્યું છે. ઇ. સ. ૧૯૨૫માં કાલિદાસ પારિતોષિક, ઇ. સ. ૧૯૨૭માં અજન્ટાનાં ભીંતચિત્રોના અભ્યાસનું કામ, ઇ. સ. ૧૯૩૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ. સ. ૧૯૩૫માં ગુજરાત કલા સંઘની સ્થાપના કે જેના દ્વારા ગુજરાતને કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, વ્રજલાલ ત્રિવેદી, ભીખુભાઈ આચાર્ય, જગન મહેતા, છગનલાલ જાદવ, ચંદ્ર ત્રિવેદી, શાંતિ શાહ, પીરાજી સાગરા જેવા કલાકારો મળ્યા છે. ઇ.સ. ૧૯૩૬માં જાપાનનો પ્રવાસ, ઇ.સ. ૧૯૩૮માં કરાંચી કલાવિભાગના અધ્યક્ષ, ઇ.સ. ૧૯૪૧માં શાંતિનિકેતનની મુલાકાત, ઇ.સ. ૧૯૪૮માં કુલુમાં નિકોલસ શેરિફના મહેમાન, ઇ.સ. ૧૯૫૨-૫૩માં વિશ્વશાંતિ પરિષદ સોવિયત લેન્ડની મુલાકાત લીધેલી. તેઓ સતત પ્રવાસ અને લેખનમાં વ્યસ્ત રહેતા હોવાથી અન્ય ચિત્રકારોની જેમ તેમનાં ચિત્રો દેશભરનાં સંગ્રહસ્થાનો કે ગેલેરીઓમાં સચવાયેલ નથી. ભલે તેઓ મહાન ચિત્રસર્જનો કરી શક્યા નથી, પણ સમાજસેવા અને કલાસવામાં તેમનો ફાળો અનન્ય છે. જે મોટા નામધારી કલાકરો પણ કરી શક્યા નથી. તેમનામાં પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોને જીવંત કરવાની અદ્દભૂત શક્તિ હતી. મુંજાલ, ઝાંસીની રાણી, શ્રીમતી ચિત્રકાર : રવિશંકર રાવળ માણભટ્ટ, પ્રેમાનંદ, બુદ્ધની દાસી, કવિ અખો, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ચંદ્રકૌમુદિની, યમ-નચિકેતા, હેમચંદ્રસૂરિ, બુ.પ્ર. ૧૨ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy