________________
૪૦૪ જે
બૃહદ્ ગુજરાત છે. પ્રત્યેક વિષય ઉપર એમણે પોતાનું મૌલિક ચિંતન આપ્યું કવિવર શ્રી નાનાલાલની પેલી શૈલીમાં ને વાણીમાં. છે. ગુજરાતી સાહિત્યમાં શ્રી વિષ્ણુપ્રસાદનું સ્થાન હાસ્ય નિષ્પત્તિ અર્થે તેમનાં અમોઘ શસ્ત્રો રહ્યાં છે સાહિત્યવિવેચક તરીકે ઉચ્ચ છે. “ભાવના સૃષ્ટિ', “વિવેચના',
-વિષય પસંદગી, અજબગજબની અવનવી મૌલિકતા, સભર પરિશીલન', “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય', ગોવર્ધનરામ
હળવી રમૂજી કલ્પનાઓ, સૂત્રાત્મક બની નવાં જ સૂત્રો સર્જતી ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાંના “ગોવર્ધનરામ' ઉપરનાં
શૈલી, છેકાપહતુતિ, શ્લેષ ને અન્ય અલંકારોનો ઉપયોગ, વ્યાખ્યાનો આમ પાંચ પુસ્તકો જેટલું સાહિત્ય એમની પાસેથી
ગહન સત્યોને સરળ બનાવવાની અને સરસ વિષયોને આપણને મળ્યું છે. “મસ્યગંધા' અને “રાઈનો પર્વત' વગેરે
ગહનતર ચીતરવાની તેમની કલા-આ બધાથી તેમના નાટ્યકૃતિઓ, “ગુજરાતનો નાથ' “સરસ્વતીચંદ્ર' નવલકથાઓ
લખાણમાં ઉપસી આવી છે જ્યોતિ. વગેરેનાં વિવેચનમાં વિષ્ણુભાઈની વિવેચનશક્તિનાં લગભગ
રંગ તરંગ ભા. ૧ થી ૬', “પાનનાં બીડાં', “વડ અને બધાં જ ઉત્તમ લક્ષણો પ્રગટ થયાં છે. શ્રી વિષ્ણુભાઈની વિવેચન સાધનામાંથી તરી આવતી વસ્તુ એ છે કે તેમણે
ટેટા”, “નજર લાંબી અને ટૂંકી’, ‘ત્રીજું સુખ’, ‘રોગ, યોગ
અને પ્રયોગ’, ‘રેતીની રોટલી' જેવાં હાસ્યપ્રધાન સર્જન જાગૃતપણે વિવેચન ધર્મ બજાવ્યો છે. જે કાંઈ થોડાવત્તા પણ
આપ્યા પછી તેમની આગવી શૈલીથી તેમણે પોતાના મિત્ર સત્ત્વવાળું સાહિત્ય પ્રગટ થયું છે. તેની સમીક્ષા કરવા એ
સહિત ગુજરાતીઓને પોતાની અને પોતાના કુટુંબની, સદાય ઉત્સુક રહ્યાં છે.
પોતાના વતનની ને પોતાના સ્વભાવની ઓળખ આપતાં જીવંત હાસ્યા
સજર્યું “અમે બધાં!”. શ્રી જ્યોતીન્દ્ર હ. દવે
સંસાર સુધાસ્ક સાહિત્યકાર કહેવાય છે કે એક શોકસભા શોકસભાની રીતે ન ભરી
શ્રી ઈશ્વર પેટલીકર શકાય જો મંચ પર શ્રી જ્યોતીન્દ્રની ઉપસ્થિતિ હોય તો. કેમ
.સ. ૧૯૦૫માં ગુજરાતના ખેડા જિલ્લાના પેટલાદ કે કેવળ વક્તવ્ય જ નહીં તેમનું વ્યક્તિત્વ પણ શ્રોતાગણને માટે હાસ્યપ્રેરક બની રહે છે.
તાલુકાના પેટલી ગામમાં એક ખેડૂત કુટુંબમાં જન્મ. એમણે
“જનમટીપ'થી સાહિત્યક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમણે નીચેની તેમનાં હાસ્ય સર્જનને બિરદાવતાં શ્રી મુનશી યથાર્થ જ
રચનાઓનું સર્જન કર્યું છે : કહે છે કે “એમની ચકોર કાકષ્ટિ જીવનમાં ચારે પાસ ફરી વળે છે અને જે જુએ છે તે સામે એમના હોઠ પર આછું સ્મિત
| નવલકથાઓ –જનમટીપ, લખ્યાલેખ, કળિયુગ, ફરકી રહે છે.” માણસની નબળાઈને પકડી પાડી, તેને
મારી હૈયાસગડી, ધરતીનો અવતાર, તરણા ઓથે ડુંગર,
પંખીનો માળો, અને પાતાળ કૂવો, કાજળ કોટડી, કંકૂ ને હસતાં-હસતાં એ રજૂ કરે. એ વાંચીને મૂરખ બનનાર પોતે
કન્યા, આશાપંખી, મધલાળ, ભવસાગર, કલ્પવૃક્ષ, પ્રેમપંથ, પણ હસવા માંડે.
શકુંતલા, યુગનાં એંધાણ, ઋણાનુબંધ, જય-પરાજય, તેમના હાસ્યરસની સૃષ્ટિ વિશાળ છે. એમાં વિવિધતા
લાક્ષાગૃહ વગેરે. છે. અને છે તેમનું તીક્ષ્ય નિરીક્ષણ અને તેમની સૂક્ષ્મ દૃષ્ટિ. એમાં નથી દ્રષ, કટુતા કે ડંખ. તેમના હાસ્યરસની પાછળ સદા
( નવલિકા સંગ્રહો–પારસમણિ, કાશીનું કરવત, તત્ત્વજ્ઞાન ડોકાતું રહ્યું છે. જેથી તેઓ કેવળ સ્થૂળતામાં
લોહીની સગાઈ, માનતા, ચિનગારી, તાણાવાણા, પટલાઈના
પેચ, અભિસારિકા, આકાશગંગા, શ્રેષ્ઠવાર્તાઓ, મીન રાચનારા અનેક વિનોદરસિયા સાહિત્યકારોથી નોખા પડે છે.
પીયાસી, કઠપૂતળી વગેરે. “અમે બધાં'નાં સહિયારા સર્જન દ્વારા સંસ્મરણોના ખજાનાને ખોલવાનો અભિનવ પ્રયોગ પણ કદરદાન
રેખા ચિત્રો—ધૂપસળી, ગ્રામચિત્રો, ગોમતીઘાટ, વાચકોની ચાહના પ્રાપ્ત કરવામાં સફળ બની રહ્યો છે. આમ
વિદ્યાનગરના વિશ્વકર્મા વગેરે. નિબંધિકાઓ સાથે છે થોડાંક તેમનાં મૌલિક હાસ્યરસ પ્રધાન આમ સાહિત્ય–જીવનદીપ, લોકસાગરને તીરે-તીરે, કાવ્યો, તો વળી પ્રતિકાવ્યો પણ છે. અને તેય ખાસ કરીને સંસારનાં વમળ, સુદર્શન, મહાગુજરાતનાં નીરક્ષીર વગેરે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org