________________
પ્રતિભા દર્શન
જે ૪૦૩ રાષ્ટ્રીય શાયર
પ્રતિમાઓ’ અને ‘પલકારા'નું સર્જન સિનેસૃષ્ટિ તરફ શ્રી ઝવેરચંદ મેઘાણી
વળવાને કારણે થયું. ‘વિલોપન' અને “મેઘાણીની
નવલિકાઓ'માં પણ એમની નવલિકાશક્તિ સારા પ્રમાણમાં લોકસાહિત્યના મહામૂલા વારસાને સંરક્ષી ગુજરાતના ખીલેલી દેખાય છે. તેમની કળશરૂપ કૃતિ “માણસાઈના દીવા' ઘરઘર સુધી પહોંચાડવા અથાગ પરિશ્રમ લેનાર ઝવેરચંદ શ્રી રવિશંકર મહારાજના જીવનપ્રસંગો પરથી આલેખાયેલ છે. મેઘાણી ગુજરાતના લાડકવાયા છે. એ નર કેસરીએ સાહિત્ય આ પુસ્તક તેમનું કલમ પરનું પ્રભુત્વ દર્શાવે છે. ક્ષેત્રે જે કેડીઓ પાડી છે તે સૌ કોઈને માર્ગદર્શક બની રહે તેમ છે.
- કવિ મેઘાણીએ નાટ્યક્ષેત્રે પણ ડોકિયું કર્યું છે. સૌના લાડકવાયા મેઘાણીએ સોરઠની ખીણો અને કિજેન્દ્રલાલ રોયના રાણા પ્રતાપ’, ‘શાહજહાં’ અને ટાગોરના ડુંગરિયાળ નદીઓમાંથી, ગામડાઓ અને ખેતરોમાંથી “રાજા-રાણી' નાટકના સુંદર અનુવાદો એમણે આપ્યા છે. આ લોકસાહિત્યનો સંચય કર્યો છે. ભૂસાતાં જતાં લોકગીતો, ઢાળો, ઉપરાંત “સોરઠને તીરે તીરે’ અને ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ જેવી ભજનો અને દુહાઓને, લોકવાતોને અને વ્રતોને, શૌર્ય, પ્રેમ પ્રવાસકથાઓ, “વેરાનમાં’ અને ‘પરિભ્રમણ'માંના વિવેચનો અને માનવતાને ગુજરાત સમક્ષ મૂકવા કમર કસીને પારાવાર પણ તેમણે આપ્યાં છે. મુશ્કેલીઓ વેઠીને તેઓએ આ ભગીરથ કાર્ય મદ અંશે પૂર્ણ
શ્રી મેઘાણીએ પોતાની કૃતિઓમાં સરળ છતાં વેધક કર્યું. “રઢિયાળી રાત' ના ચાર ભાગમાં રાસ અને ગરબાઓ ને
ભાષાનો સુંદર ઉપયોગ કર્યો છે. શ્રી મેઘાણી એટલે વૈવિધ્યમય ચૂંદડી'માંનાં સુંદર લોકગીતો તેઓએ આપણને આપ્યાં.
સાહિત્યના સર્જક - સાહિત્ય સૃષ્ટિના બ્રહ્મા, લોકસાહિત્યના ‘કિલ્લોલ’ અને ‘વેણીનાં ફૂલ' એમની અણમોલ ભેટ છે.
સંશોધન, સંપાદન અને વિવેચન માટે આજીવન ભેખ લેનાર સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે લોકોને નવી ચેતના, નવી મેઘાણી ગુજરાતી ભાષા જયાં સુધી જીવશે ત્યાં સુધી જીવશે. ફૂર્તિ તેમણે આપી. ગાંધીજીના જીવનના યાદગાર બનાવોને
| ગુજરાતી પત્રકારિત્વને નવો ઘાટ ને નવો રંગ કાવ્યમય વાણીમાં સુંદર રીતે આલેખનાર, બુલંદ કંઠે ગાનાર
આપનાર તો મેઘાણી જ. પુરાતન સંસ્કૃતિ અને મધ્યકાલીન મેઘાણી જગતના કવિ બન્યા, રાષ્ટ્રીય શાયર બન્યા.
સમાજને પ્રકાશમાં લાવનાર મેઘાણીએ ગીતો, રાસ, હાલરડાં જનતાના આ કવિએ ગીતો ગોત્યાં, ગાયાં અને ગીતઘેલી
અને ગરબીઓ દ્વારા ગુર્જરીનાં કંઠને ફરીથી ટહૂકતો કર્યો છે. ગુજરાતણોએ એમને હૃદય ભરી આવકાર્યા.
સમદર્શી સમીક્ષક સાહિત્યના તલસ્પર્શી અભ્યાસે “રવીન્દ્રવીણા' જેવા
શ્રી વિષ્ણુભાઈ ૨. ત્રિવેદી અનુપમ ભાવાનુવાદો અને રૂપાંતરો આપ્યાં. મેઘાણીએ સોરઠની ધરતીની પદ્ય સાથે ગદ્યમાં પણ
સંવત ૧૯૫૫ના જેઠ વદ બારસ એટલે ઇ.સ.
૧૮૯૯ના જુલાઈની ૪થી તારીખે ઉમરેઠમાં વિષ્ણુભાઈનો તસ્વીર ઝીલી છે. સંસાર ધનથી મઘમઘી ઊઠતી ધરતીને ખૂંદીને
જન્મ. પિતાનું નામ રણછોડલાલ અને માતાનું નામ જેઠીબાઈ. રા' ગંગાજળિયો', “ગુજરાતનો જય' ઇત્યાદિ નવલકથાઓ છે આપી છે. સૌરાષ્ટ્રની રસધાર' દ્વારા એમણે રસધારા શ્રી વિષ્ણુભાઈનો સાહિત્યફાલ પ્રમાણમાં ઓછો છે. વહેવડાવી છે. મેધાણીની આત્મકથા જેવી અને નાયક નહિ, પણ ગુણવત્તામાં વિપુલતાભર્યો છે. ગુજરાતી ભાષા નાયિકા નહિ. પ્રેમનો ત્રિકોણ નહિ એવા સ્વરૂપની સાહિત્યનાં સર્વાગી પરિશીલનથી, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના ચિરંજીવીકૃતિ “સોરઠ તારાં વહેતાં પાણીમાં પ્રવર્તમાન અભ્યાસથી એમના જીવનનો ચેતોમય વિકાસ સધાયો છે. સમાજ, તેની ખૂબીઓ અને ખામીઓ, તેની સમસ્યાઓ અને વિષ્ણુભાઈના સાહિત્ય વિવેચનમાં એમનાં સતત આદર્શી આલેખાયાં છે. એમની સામાજિક નવલકથાઓમાં અધ્યયન-અધ્યાપનને કારણે પ્લેટો, એરિસ્ટોટલથી માંડી ‘નિરંજન', “તુલસીક્યારો', “વેવિશાળ' ઇત્યાદિ છે. કોલરિજ અને હેઝલિટ સુધી સમર્થ વિવેચકોની અસર પડેલી છે. અપરાધી’ એમની અનુવાદ શક્તિની ઉચ્ચ કળાનો નમૂનો છે.
કળાનો નમૂનો છે.
હિતેશનના
વિવેચનના સિદ્ધાંતો, સાહિત્યનાં સ્વરૂપો, કાવ્યનાં નવલકથાકાર મેઘાણી સફળ નવલિકાકાર પણ છે. લક્ષણો જેવાં શાસ્ત્રીય વિષયોનું ઊંડું પરિશીલન એમણે કરાવ્યું
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org