________________
૪૦૦ જે
બૃહદ્ ગુજરાત. સૌરાષ્ટ્રની સંસ્કૃતિના આધાર સ્થભ.
તેમણે પોતાના વિચારો ‘નવજીવન’ , “હરિજનબંધુ
જેવાં ગુજરાતી સાપ્તાહિકો અને ‘યંગ ઇન્ડિયા' જેવા અંગ્રેજી મણિશંકર રતનજી ભટ્ટ (કવિ કાન્ત)
સામયિકોમાં લખવા શરૂ કર્યા. પણ લેખક થવાની કોઈ ઓગણીસમી સદીના છેક અંત ભાગમાં ભાવનગર ભાવનાથી પ્રેરાઈને તેમણે કંઈ લખવાનું શરૂ કર્યું ન હતું. તેમને રાજ્યની નોકરીમાં જોડાયા હતા તે વખતે ખંડકાવ્યોના કવિ તો ભારતની સૂતેલી જનતાને જગાડી અમૂક જીવનદૃષ્ટિ, તરીકે તેઓ જાણીતા થઈ ચૂક્યા હતા. તેમણે લખેલો અમૂક વિચારોની સૃષ્ટિ લોકો સુધી પહોંચાડવી હતી.' શિક્ષણનો ઈતિહાસ વિદ્વાનોમાં પ્રતિષ્ઠા પામી ચૂકેલ હતો.
તેમના લેખો, વ્યાખ્યાનો અને પત્રોના સંગ્રહોના અનેક વીસમી સદીના બીજા દાયકામાં ભાવનગર રાજ્યની પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. એમાં “હિન્દ સ્વરાજ', “પાયાની સંસ્કાર પ્રવૃત્તિમાં કવિ કાન્ત મોખરે હતા. જે સભામાં કવિ કેળવણી”, “ખરી કેળવણી', “કેળવણીનો કોયડો', “ગાંધીજીના કાંત બોલનાર હોય ત્યાં લોકો હોંશે હોંશે જતા. સમી સાંજના પત્રો ભા. ૧, ૨, ૩’, ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો, “ધર્મ તેમનું ઘર અનેક સાહિત્ય રસિક જિજ્ઞાસુઓનું મિલન સ્થાન મંથન”, “વ્યાપક ધર્મભાવના', “નીતિનાશના માર્ગે', ‘દક્ષિણ બની જતું. મહારાજ ભાવસિંહજીના કવિકાન્ત પ્રીતિપાત્ર આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ', “ગીતા બોધ', “આત્મકથા હતા. સ્વભાવે તે સ્વતંત્ર મિજાજના અને નિર્ભય હતા. તેમનું અથવા સત્યના પ્રયોગો’ વગેરે મુખ્ય છે. એમની આત્મકથા વ્યક્તિત્વ પ્રચંડ અને અસરકારક હતું. મહારાજા કાન્તને ઘરે એક મહાનકૃતિ તરીકે આખા જગતમાં પ્રશંસા પામી છે. ઘણીવાર આવતા; શહેરના રાણિકા વિભાગમાં લીંબડીવાળી
ગાંધીજી આજે હયાત નથી છતાં ગુજરાતી સાહિત્યમાં સડકને નામે ઓળખાતા રસ્તા ઉપર તેમનું મકાન હતું. આ
ગાંધીયુગ ચાલુ જ છે. તેની અસર અર્વાચીન ગુજરાતી રસ્તાનું નામ ભાવનગરની કૃતજ્ઞ પ્રજાએ “કવિ કાન્ત રસ્તા
સાહિત્યના મોટાભાગના લેખકો અને કવિઓ ઉપર જોવા મળે એવું નામ આપ્યું છે.
છે. ગાંધીજીના વિચારો ઝીલી લેખકો અને કવિઓ પોતાના મહારાજાની પ્રેરણાથી તેમણે ત્રણ નાટકો પણ લખ્યાં લેખોમાં અને કાવ્યોમાં સીધી કે આડકતરી રીતે તે વિચારો હતા. તેમણે પોતાનાં કાવ્યોનો સંગ્રહ “પૂર્વાલાપ' નામે પ્રગટ વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે. કરવા છાપખાનામાં મોકલ્યો અને પોતે કાશ્મીરની મુસાફરીએ લેખક તરીકે ગાંધીજી મુખ્યત્વે નિબંધકાર ગણી શકાય નીકળ્યો ત્યાં રસ્તામાં લાહોર પાસે ટ્રેનમાં તા. ૧૬-૧-૨૩ ના તેમના નિબંધો કેવળ સત્યના પ્રચાર અર્થે લખાયેલા છે. સાદી, રોજ તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો એક આધાર
સરળ, તળપદી છતાં શિષ્ટ અને સચોટ તેમજ પ્રાસાદિક સ્થંભ તૂટી પડ્યો. કવિ કાન્તના મોટા પુત્ર મુનિકુમારને ભાષામાં મહાન સત્યો સમજાવતી એમની કળા એમાં સાહિત્ય શોખ વારસામાં મળ્યો હતો. ઇતિહાસ અને પુરાતત્ત્વ પરાકાષ્ઠાએ પહોંચતી દેખાય છે. નિતાંત સાદાઈયુક્ત તેમના એ એમના અભ્યાસના વિષયો હતા. કવિ કલાપીના ૧૪૪
નિબંધોમાં સર્જકના મહાન વ્યક્તિત્વનો અનુભવ ડગલે ને પત્રો અને એમના પિતાના પૂર્વાલાપ અને બે નાટકો તેણે
પગલે થાય છે. પ્રગટ કરેલાં છે.
સદશી નવલકથાનો જાદુગર અંત્યોદયતા કલમી
શ્રી કનૈયાલાલ મુનશી મહાત્મા ગાંધી
ગુજરાતી સાહિત્યના નવલકથા ક્ષેત્રે પ્રથમપદને યોગ્ય સાહિત્યના ક્ષેત્રમાં પણ ગાંધીજીનું અર્પણ અમૂલ્ય,
એવા માનનીય વડીલ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનો સાહિત્યના સમગ્ર રૂપરંગને બદલી નાખનારું અને ચિરકાળ
જન્મ ભરૂચ મુકામે ઇ.સ. ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી પર્યત જીવંત રહે તેવા પ્રાણના ધબકારાવાળું હતું. તેમનું આવું
તારીખે થયો હતો. અર્પણ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં જ નહિ ભારતની અનેક ભાષાઓના સાહિત્યક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવનારું
તેમણે કાવ્ય સિવાયના તમામ સાહિત્યપ્રકારોને છેડ્યા નીવડ્યું છે.
છે અને વિભિન્ન પ્રકારની રચનાઓ કરી છે. નવલકથાઓ,
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org