________________
બૃહદ્ ગુજરાત સંસારસુધાક ગધકાર
“સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યા હોમ કરીને પડો ફતેહ છે આગે” કવીશ્વર દલપતરામ
નર્મદનો જન્મ સુરતમાં ઇ.સ. ૧૮૩૩ ના તા. ૨૪ નર્મદયુગના બીજા ગણનાપાત્ર સાહિત્યકાર તે કવિ
ઓગષ્ટને શનિવારે થયો હતો. જ્ઞાતિએ વડનગરા નાગર. દલપતરામ. તેનો જન્મ વઢવાણમાં ઇ.સ. ૧૮૨૦,
પિતાનું નામ લાલશંકર દવે અને માતાનું નામ નવદુર્ગા હતું. જાન્યુઆરીની ૨ જી એ થયો હતો. પિતાનું નામ ડાહ્યાભાઈ
અઢાર વર્ષની નાની વયે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના અને માતાનું નામ અમૃતબા હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભૂમાનંદ ને બ્રહ્માનંદની છાયા અને સંતસમાગમથી
કરી. સ્વદેશપ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ, હુન્નર અને કવિએ કાવ્યસર્જન શરૂ કર્યું.
વિદ્યાકળાને વેગ આપવા ભાષણો શરૂ કર્યા. અગાધ વાંચન
અને વિચારણાથી તે મહાન બન્યા. પ્રવચન અને પ્રચાર સૌમ્ય વ્યક્તિત્ત્વ, સાદા વિચાર અને લોકભોગ્ય કાવ્ય
તેમનાં મુખ્ય શસ્ત્રો હતાં. ત્રેવીસમાં વર્ષે “ઘેર આવી કલમના તે જ તેમની વિશિષ્ટતા હતી. નર્મદના ઘોડાપૂરમાં તણાતા
સામું જોઈ, આંખમાં જળજળિયાં સાથે તેને અરજ કરી કે હવે યુગને દલપતે રોક્યો એટલું જ નહિ પણ સુધારાના વેગને
હું તારે ખોળે છું.' વિવેકી અને નીતિમય બનાવ્યો. દલપતરામે સમાજને ગમ્મત સાથે જ્ઞાન આપીને “ધીરે ધીરે સુધારાનો સાર' પ્રજાને પાયો
નર્મદે કાવ્યારંભથી નવો અરુણ પ્રગટાવી શૌર્ય અને છે. તેમની લેખનરીતિમાં ઠાવકો ઠપકો, હાસ્યરસ, સરળતા,
પ્રેમનાં દર્શન કરાવ્યાં. તેમના જીવન અને કવનમાં કેવળ મધુરતા અને નિર્મળતા છે. ગાનને શ્રવણપ્રિય શબ્દરચના તો
શૃંગાર, વીર અને શાંતરસની છોળો જ નથી ઉછળતી પણ દલપતરામની.
શૌર્ય અને પ્રેમનું તેજ પ્રગટે છે. નર્મદ મહાકાવ્ય રચી નથી
ગયો પણ મહાકાવ્ય જીવી ગયો છે. દલપતરામના ગદ્યલેખનનો પ્રારંભ ઇ.સ. ૧૮૫૦થી થયો. તેમનું સાહિત્ય વિદ્ધભોગ્ય નહીં પણ જનતા ઇચ્છે છે.
નર્મદ જન્મ અને કર્મે બ્રાહ્મણ હતો, પણ સ્વભાવે તેવું જીવનને સ્પર્શતું, જીવન પ્રેરણાત્મક, જીવનરસ રેડતું
ક્ષત્રિય હતો. તેની રસિકતા અને ટેક તેને ‘વટનો કટકો' કાવે નીતિપથ પ્રદર્શક હતું. નિબંધ, નાટક અને વાર્તા આ રીતે
છે. પ્રજાને નવજાગૃતિ, જુસ્સો ને સ્વદેશાભિમાન શીખવી તેણે તેઓએ ગદ્યનાં પચ્ચીસ પુસ્તકો લખ્યાં છે. નર્મદ અને
કવિ નર્મદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. આપણાં આધુનિક સાહિત્ય દલપતરામ બંને સમકાલીન હતા. પણ દલપતરામની શૈલી
મન્વતરોમાં એ વૈવસ્વત મનુ હતો. “નર્મકોષ”ની સાધના સભારંજની જ્યારે નર્મદની શૈલી મસ્તાની. બંને એક-
" કરી ભગીરથ કહેવાયો.
૩ બીજાના પ્રતિસ્પર્ધી છતાં પૂરક હતા. દલપતરામ મહાકવિ
નાના-મોટા મળી ૧૨૯ લખાણો તેણે લખ્યાં છે. તે ન્હાનાલાલના પિતા થાય. *
આદ્ય ઇતિહાસકાર, ચરિત્રકાર, નિબંધકાર, નાટ્યકાર,
પત્રકાર, કવિ અને સમાજસુધારક હતા. ગદ્યબોધક, અર્વાચીનોમાં આધ
નવયુગના નિર્માતા અને અર્વાચીન યુગના સ્વપ્રદેા હતા. નર્મદ
તેણે ગાયું છે કેઆર્ય અને અંગ્રેજના મંથનયુગમાં ભારતવાસીઓની
“વીર, સત્ય ને રસિક ટેકીપણું દશા અર્જુન જેવી હતી. એવા મંથન યુગમાં નર્મદનું જીવન
અરિ પણ ગાશે દિલથી.” શુભાશુભ સર્વ તત્ત્વોને પોતાનામાં સાકાર કરે છે. જે
આધ વિવેચક જમાનામાં જ્ઞાતિવાદ, જડતા, અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા
નવલરામ અને ભીરુતાની જડ ફરી વળી હતી તે યુગમાં અલૌકિક શક્તિથી આપણા ગુજરાતનો પ્રતિનિધિ હતો. જૂનું હરી નવું નવલરામ પંડ્યા નર્મદ યુગના સમર્થ વિવેચક, વિચારક લાવનાર, બ્યુગલ બજવૈયો, સુધારાનો સેનાની હતો. તેણે ને લેખક હતા. તેમનો જન્મ સુરતમાં ઈ.સ. ૧૮૩૬ના ગાયું છે કે
માર્ચની ૯મી તારીખે થયો હતો. નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org