________________
૩૯૨ જે
બૃહદ્ ગુજરાત દાદુભાઈનો અવાજ સારો, હલક પણ મીઠી તેથી પ્રાર્થનાનાં સંકેલાય જાય, કાંઠાની ધરો ઉપર મોજાંની થપાટથી પાણીનાં ગીતો વર્ગ શિક્ષક દાદુભાઈ પાસેથી જ ગવરાવતા. બિંદુઓનું ખરવું, ઝાકળ જેવા બિંદુઓમાં સંધ્યાના રંગનું
કવિઓ, વાર્તાકારો ઈશ્વરિયા આવે, ડાયરો જામે, બિખરાઈ જવું, આ બધું દાદભાઈ એક નજરે જોયા કરે, તેમાં અવનવી કવિતાના ઝકોળ બોલે. વાર્તાઓ માંડે. દાદભાઈ તલ્લીન બની જાય આમ તે પહેલેથી જ પ્રકૃતિનો જીવ. ખુણામાં બેસી બધું સાંભળ્યા કરે. એમના કુટુંબમાં જીવણભાઈ આ હિરણના કિનારાનાં દશ્યો નાનપણથી દાદભાઈની સારા કવિ હતા. જેણે ગીરની અઢારભાર વનસ્પતિ અને કલ્પનામાં કંડારાઈ ગયાં અને એટલે તેની કવિતામાં જે કાંઈ ગીરના પ્રાણીઓની અદ્દભૂત કવિતા લખી.
છે તે હિરણના કાંઠાનાં રંગોના દૃશ્યોની છબી છે, ગામડાંની છત્રીસકડીનો છંદ દાદભાઈએ મોઢે કર્યો. તેમના ગોધુલીની સોડમ છે, ભોળાં માનવીઓના ચહેરાની માસમતા દાદીમા મનુબામાં ચારણ આઈ મોગલમાના પરમ ભક્ત
છે, સાવજની સાંભળેલી ડણકોના પડઘા છે. છંદ, ગીતો, હતા. મોગલમાની સ્તુતિનો છંદ મોગલ મશરાળી જે છંદ
લોકગીતો અને ભજનનો ટહૂકો છે. કલ્પનામાંથી ગળાઈ ત્રિભંગી અને ૧૦ કડીનો છે તે દાદભાઈએ ૧૦ વરસની ઉંમરે
ગળાઈને આવતા પવનને તેણે શ્વાસમાં ભર્યા તેની તે મોઢે કરેલો અને તે મનુબામાને રોજ સાંજે આરતી વખતે સુવાસ છે. સંભળાવતા. આથી મનુબામા ખુશ થતાં અને કહેતાં, “બેટા! દાદભાઈએ પોતાના કુળદેવી ચાણકનેચીની સ્તુતિનો તું કવિ થઈશ.”
ત્રિભંગી છંદ ૧૧ વરસની ઉંમરે લખ્યો. દાદુભાઈનું મોસાળ ધુનાનું ગામ જે ઇશરાણી ચારણોનું દાદભાઈ ખરેખર જન્મે કવિ છે અને ચારણ, છે. અને આ ઈશરાણી કળમાં તો મહાન ભક્ત કવિ બારોટોના તો લોહીના ગુણ છે. ઇશરદાનનો જન્મ થયો અને જે “ઇશરા સો પરમેશ્વરાથી
દાદભાઈએ ૧૩ વરસની ઉંમરે કૃષ્ણદાન મામાને ઓળખાયા અને તેનું કુળ ઈશરાણી તરીકે ઓળખાય છે. અંજલિ રૂપે હરિગીત છંદ લખ્યા. તેમના મામા રવાદાન “ચારણોના ગાંધી’ કહેવાતા
દાદભાઈને કવિશ્રી કાગની રચના ઘણી ગમતી, અને વાત ડાહ્યા હતા. તેમના ભાઈ કૃષ્ણદાન પણ સારા કવિ ઝવેરચંદ મેઘાણીના સાહિત્યનું પણ ઘણું આકર્ષણ, તેમના હતા. દાદુભાઈ ધુનાને ગામ જતા ત્યારે તેમના મામા પિતાશ્રી પ્રતાપદાનજી પણ ભજનાનંદી હતા. તે જૂનાં ભજનો કૃષ્ણદાન સાથે અવારનવાર સત્સંગ થતો અને પોતે ગોખેલા પાણા ગાતા તેમનો ૧
સારા ગાતા. તેમનો પ્રભાવ પણ દાદુભાઈ ઉપર હતો. છંદ, ગીતો મામાને સંભળાવતા. કુષ્ણદાન પણ પોતે બનાવેલ
ઈ.સ. ૧૯૬૧ થી આકાશવાણીના રાજકોટ કેન્દ્ર કવિતા દાદને કાગળમાં લખી આપે અને બીજે જ દિવસે તે
ઉપરથી દુહા, છંદ ગાવાનું શરૂ કર્યું. ગાતા ગયા અને સાથે ગીતો, છંદો મોઢે કરી દાદભા મામાને સંભળાવે.
સાથે લખતા પણ ગયા. એમ ડાયરામાં સામેલ પણ થતા ગયા. મામાં ક્યારેક જીવણદાનભાઈ કવિને દાદભા મારફત
શ્રી નરહરદાન કુંચાલા, કનુભાઈ બારોટ, કાનજીભાઈ કવિતા મોકલતા. જીવણદાનભાઈની કવિતા પણ પોતે
બારોટ, હેમુભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા અને કેશુભાઈ સાંભળતા.
બારોટ સાથે પણ અનેક કાર્યક્રમ કર્યા. ઈશ્વરિયા ગામ એટલે ગીરનું નાકું. અડાબીડ જંગલ
શ્રી જયમલ પરમારે લોકવાર્તા લખતા કર્યા. ઊર્મિ વચ્ચે ખળખળ વહેતી હલકાળી નદી. પોતે પ્રકૃતિનો જીવ
નવરચનામાં પાળિયાની પરકમ્માના શીર્ષક નીચે ઘણી એટલે સાંજના અંધારાં ઊતરે ત્યાં સુધી પોતે હિરણને કાંઠે બેસે
વાર્તાઓ લખી અને એમનાં કાવ્યો છાપવા માટે અને કુદરતની નૈસર્ગિકતાને નિહાળ્યા કરે. હિરણને આથમણે
જયમલભાઈએ ઊર્મિ નવરચનાનું પ્રથમ પાનું ફાળવ્યું. કાંઠે ઝાડવાની પાછળ સૂરજનું સંતાઈ જવું, હિરણના જળમાં વૃક્ષોનું અને સંધ્યાની લાલીનું પ્રતિબિંબ પડવું. પાણીમાં
દાદભાનાં લગ્ન ઇ.સ. ૧૯૬૨માં ચાલ્દા ગામે લહેરાતા એ કસુંબલ રંગમાં પવનની લહેરખી આવે ત્યારે કાંઠે ખાનજીભાઈ ટાપરિયાનાં સુપુત્રી જશુબેન સાથે થયાં. ઊભેલી વનસ્પતિનું પાણીમાં ઝબોળાવું, પાણીમાં વમળ થાય, ' ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૫ દરમિયાન મુ. શ્રી રતુભાઈ
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org