________________
પ્રતિભા દર્શન
જે ૩૯૩ અદાણી અને મુ. શ્રી જયમલભાઈની રાહબરી નીચે દેવીદાસ, રા'નવઘણ, સંત રોહિદાસ, સંત તુલસીદાસ, લોકસાહિત્યના કલાકારની સંસ્થા લોકસાહિત્ય પરિવારની સંપૂર્ણ રામાયણ, મહાભારત, વીર માંગડાવાળો, પાળિયાનો સ્થાપના થઈ અને દાદુભાઈ તેમાં જોડાયા. આ સંસ્થાએ લોક પડકાર, એવરત જીવરત, કાળજાનો કટકો, અને માનવીની કલાકારો અને કવિઓને મૂઠી ઊંચેરા કરી બતાવ્યા. જે લોક ભવાઈ આમ લગભગ ૧૩ જેટલી ગુજરાતી ફિલ્મોનાં ગીતો સાહિત્યકારો લખી શકતા ન હતા, તેને લખતા કર્યા અને પછી લખ્યાં. તેમાંથી ૧-૨ ફિલ્મોને એવોર્ડ પણ મળ્યા. તો ઊર્મિ નવરચનામાં લોક સાહિત્ય ઉપરના લેખો અને
બાંગ્લાદેશને બચાવવા ભારત, પાકિસ્તાન વચ્ચે જે વાર્તાઓ છપાતા રહ્યા.
ઘમાસાણ યુદ્ધ ખેલાયું તે વિષે ભારતની મહાનતાનું ‘બંગાલ ઇ.સ. ૧૯૭૦માં આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી બાવની' નામે પુસ્તક પણ લખ્યું. ગુજરાતની કોંગ્રેસે તેની એક ઇન્દિરા ગાંધી અને માનનીય રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ લાખ નકલો છપાવી અને તેની આવક બાંગલા રાહત સામે પણ કાર્યક્રમો કર્યા.
ફાળામાં જમા કરાવી. શ્રી ઘનશ્યામ ભાઈ ઓઝાની સરકાર વખતે ૧૫ મી તેમના લખેલાં પુસ્તકોમાં ટેરવાં ભાગ ૧,૨,૩, ઓગષ્ટ ગુજરાતની વિધાનસભામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનાં સુદામા ચરિત્ર, ખોડિયાર બાવની, બાંગલા બાવની, લક્ષ્મણ વીરગીતો ગાયાં.
ઊર્મિલા વિષે કાવ્ય સંગ્રહ, લછનાયન, નિર્માણ નિધિ અને ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે,
રાજનીતિ.. ઓતરાદા વાયરા ઊઠો ઊઠો
હાલ દાદુભાઈની ઉંમર ૬૦ વર્ષની છે. પરિવારમાં આમ સમય સરતો ગયો. વાત બનતી રહી. કેટલાક
ત્રણ પુત્રો અને ચાર દીકરીઓ છે. મોટો દીકરો મહેશ એમ. શુભેચ્છકો અને સ્નેહીઓ હાથમાંથી સરકી ગયા, કેટલાક
કોમ. થઈ જામનગર રિલાયન્સમાં ઓફિસર છે. નાનો દીકરો નવા બનતા રહ્યા અને એના સાથ સહકારે કવિતાનાં ફૂલ
વિષ્ણુ વેરાવળ રેયોન કંપનીમાં છે અને જિતેન્દ્ર અભ્યાસ કરે ખીલતાં રહ્યાં. | ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ હતો તે તરફ પણ
ઉત્તરાવસ્થામાં દાદુભાઈ પ્રભુભજન થાય તેમ ઇચ્છે દાદુભાઈ ખેંચાયા. લાખો લોયણ, ગોરા કુંભાર, અમર
11 K
irit
“લક્ષ્મીનારાયણનું મંદિર” ઈડર (સાબરકાંઠા)''
મણિમંદિરની ભવ્ય ઈમારત” મોરબી (સૌરાષ્ટ્ર) તસ્વીર : ડૉ. હરિભાઈ આર. ગૌદાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org