________________
.
છે.
૩૯૦ જે
બૃહદ્ ગુજરાત મા સરસ્વતીની તેના પર કૃપા છે. તેનો આ પુરાવો છે. મળેલ છે. હાલ દોલતભાઈ અમદાવાદ સ્થાયી થયા છે.
૧૨ નવલકથાઓ, ૧૦ ઇતિહાસકથાઓ, ૧૦ તેમનાં પત્નીનું નામ નીરૂબેન, તેમને બાળકોમાં પુત્ર પ્રવીણ લોકકથાઓ, ૧૦ જીવન ચરિત્રો, ૧૦ અન્યકથાઓ, આમ અને પુત્રી જાહ્નવીબેન છે. દોલતભાઈએ વિવિધ વિષય પરનાં ૫૦ પુસ્તકોની સમાજને લેખક, સંશોધક અને લોકકલાવિદ્ ભેટ આપી છે. તેમજ બાળ સાહિત્યનાં પુસ્તકો ગણતાં તેઓએ
જોરાવરસિંહ જાદવ ૧૦૦ પુસ્તકો સમાજને આપ્યાં છે. તેમનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ પણ થઈ છે. હિન્દીમાં અનુવાદો પણ થયા છે.
ગુજરાતની ધરતી વિશેષ કચ્છ-સૌરાષ્ટ્રની સૃષ્ટિ ગુજરાતી ફિલ્મમાં તેમનાં ત્રણ પુસ્તકો સ્થાન પામ્યાં છે.
પ્રાણવાન લોકસાહિત્ય અને લોકસંગીતની સુરાવલીઓથી
સતત ગૂંજતી રહી છે. સર્વશ્રી ઝવેરચંદ મેઘાણી, ગોકળદાસ તેમજ કેશુભાઈ બારોટ સંપાદિત સમાજ શિલ્પી
રાયચૂરા, જયમલ પરમાર, દુલા કાગ, પિંગળશીભાઈ ગઢવી, (બારોટ અમિતા) જેવા બૃહદગ્રંથમાં તેમની ત્રણ વાર્તા
કાનજીભાઈ બારોટ, કેશુભાઈ બારોટ, દુલેરાય કારાણી, લેવામાં આવી છે.
જેઠાલાલ ત્રિવેદી, ખોડિદાસ પરમાર અને જોરાવરસિંહ જાદવ શ્રી દોલતભાઈ આકાશવાણીના માન્ય કવિ તરીકે પણ જેવા કેટલાય લોક સંસ્કૃતિજ્ઞો, લોકસાહિત્યવિદો, લોક સ્થાન પામ્યા છે. એમણે કવિતા રચનાઓ પણ કરી છે. જેને સંગીતકારો અને સંશોધનકારોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું શ્રીમતી સરોજબેન ગુંદાણી, નીલમબેન ભટ્ટ અને અકલ કોટકે ગૌરવ વધાર્યું છે. આ ક્ષેત્રમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર કંઠ આપી આકાશવાણી ઉપરથી પ્રસારિત કરેલ છે.
ઝવેરચંદ મેઘાણી તો આપણી વચ્ચે આજે નથી રહ્યા. પણ ત્રણ ઉપરાંત આકાશવાણી પરથી લોકકથાઓ,
દાયકાથી એવા જ એક લેખક સંશોધક અને લોક કલાવિદ બાલકથાઓ, રૂપક, નાટિકાઓ, અને વાર્તાલાપો ઇ. સ.
પોતાની નિષ્ઠાભરી કામગીરીને કારણે જુદા તરી આવે છે. ૧૯૬રથી આજ સુધી પ્રસારિત કરતા રહ્યા છે.
આજે ગુજરાત માટે સૌ એક જ અવાજે શ્રી જોરાવરસિંહ
જાદવને એક નામ જ નહિ એક સંસ્થા માને છે. આઝાદી આંદોલનનું સંશોધન કર્યું. અને ૧૦૦ ગીતો, ૨૦૦ જેટલાં ગાંધી ગીતો અને અલભ્ય તસ્વીરોનું પ્રકાશન
સદૂગત ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના ગુજરાત સરકારના તે વખતના મુખ્યમંત્રી શ્રી અમરસિંહ
સંપાદન-સંશોધન ક્ષેત્રે જે નવા માણસો આવ્યા એમાં એકવીસ ચૌધરીના સહકારથી કર્યું.
વર્ષની વયથી લેખન-સંશોધનનો શુભારંભ કરનાર શ્રી
જોરાવરસિંહ જાદવ પોતાની લગની અને નિષ્ઠાથી સૌનું ધ્યાન ફૂલછાબ, જયહિન્દ અને નૂતન સૌરાષ્ટ્ર જેવા
ખેંચી રહ્યા છે. લોક સંસ્કૃતિ, લોક કલા અને લોક સાહિત્યને અખબારોએ દોલતભાઈની વાર્તાઓને આદર સાથે સ્થાન
લગતા ૮૦ જેટલાં સચિત્ર પ્રકાશનો એમણે આપ્યાં છે. આપ્યું છે. મુંબઈ સમાચારે પણ દોલતભાઈની વાર્તાઓને
મિશનરીના ઉત્સાહથી તેઓ આ મનગમતી પ્રવૃત્તિઓમાં આદર સાથે સ્થાન આપ્યું છે.
સતત પ્રયત્નશીલ રહે છે. પ્રગટ થયેલાં એમનાં આ બધાં ચાંદની માસિકે પણ તેમની વાર્તાઓ પ્રગટ કરી છે.
પુસ્તકોમાં ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોક કથાઓ, લોક દોલતભાઈની કલમને આવકાર આપનાર સાહિત્યકારોમાં શ્રી જીવનનાં મોતી, આપણા કસબીઓ ભાગ ૧-૩, લોક ચુનિલાલ મડિયા, શ્રી પન્નાલાલ પટેલ, શ્રી દર્શક, શ્રી ઉપેન્દ્ર
સંસ્કૃતિમાં પશુઓ, દિવ્ય મંદિર મારા દેવનાં, પ્રાચીન પંડ્યા, શ્રી કનુભાઈ જાની, શ્રી રમણ પાઠક, શ્રી પ્રવીણદાન ભારતનાં શસ્ત્રાસ્ત્રો, નવા નાકે દિવાળી, ગુજરાતની ગઢવી, વગેરેનો સમાવેશ થાય છે.
લોકકથાઓ, ભાલ પ્રદેશની લોકકથાઓ, ગુજરાતનો લોક એવોર્ડ પ્રાપ્ત : ગુજરાતી ચલચિત્ર, “મનનો માણીગર', કલા વૈભવ ગુજરાતની મનોરંદજન કરનારી લોક જાતિઓ, શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય અકાદમી તરફથી મેઘાણી ચંદ્રક, પ્રાચીન ભારતની લોક રમતો રાજપૂત કથાઓ વગેરે ખાસ. લોક સાહિત્ય માટે સૌરાષ્ટ્ર સાહિત્ય સંગમ તરફથી એવોર્ડ. ઉલ્લેખ પાત્ર છે. કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠા હોય તો કેવું સુભગ જનસેવા ભૂષણ એવોર્ડ પૂ. જગતગુરુ શંકરાચાર્ય તરફથી પરિણામ આવી શકે. એનું શ્રી જોરાવરસિંહભાઈ ઉદાહરણ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org