SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૮૯ અને આ તેના વતન પ્રેમની નિશાની છે. પછી તો નોકરીમાંથી જનસત્તાના દિવાળી અંક અને ચાંદનીના દિવાળી અંકમાં શ્રી રાજીનામું આપી પોતાના વતન ચંદરવા ગામે રહેતા પણ દોલતભાઈની તળપદી ભાષાની પાંગરતી પ્રતિભાને પોષી. મગજનું હેમરેજ થવાથી તેમને અમદાવાદ વાડીલાલ ૧૯ વર્ષની વયે સામાજિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. હરિજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર કારગત સેવક સંઘ અને પછાત વર્ગ બોર્ડના કાર્યકર તરીકે જોડાયા. નીવડી નહિ અને તા. ૧૬-૮-૧૯૯૫ના રોજ ૭૩ વર્ષની વયે ચોરવાડ અને સોરઠના વિસ્તારમાં રખડપટ્ટી કરી પણ તેથી આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી. લોકસાહિત્યનું સંશોધન કરવાનું મનમાં અંકિત થયું. ગુજરાતની જનતા માટે અને ખાસ કરીને ભાલની તેઓએ સૌરાષ્ટ્ર ટીપ્પણીનૃત્ય મંડળની સ્થાપના પણ જનતા માટે તેઓ ઘણું બધું મૂકી ગયા છે. કરી અને તેમના કાર્યક્રમનું આયોજન કર્યું. ગ્રામદક્ષિણા મૂર્તિ ગુજરાતી અખબારોના કટાર લેખક (મણાર), લોકભારતી (સણોસરા)માં કામ કર્યું. અને દોલત ભટ્ટ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયા અને આમ ગોહિલવાડનાં ગામડાં સાથે પણ ગાંઠ બંધાતી રહી. ગુજરાતના સાહિત્યકાર-લેખકોમાં જેનું પ્રતિષ્ઠા ભર્યું ઈ.સ. ૧૯૫૮માં પૂ. વિનોબાજી સાથે પદયાત્રામાં સ્થાન છે. તેવા શ્રી દોલત ભટ્ટનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિની ભટ્ટ જોડાયા અને સર્વોદય પ્રવૃત્તિના ભાવોને ઝીલ્યા. તે જ વરસમાં શાખામાં ઇ.સ. ૧૯૩૪ના એપ્રિલ માસની દસમી તારીખે હાલારના ભાણવડ વિસ્તારમાં જાહેર જીવનમાં જોડાયા. તે તેના મોસાળનાં ગામ ચરખા જિ. અમરેલીમાં થયો હતો. દરમ્યાન બરડો, બારાડી, ઓખા મંડળ અને આમરણ ચોવીસી તેમનું વતન દેરડી (જાનબાઈ). તેમના પિતાશ્રીનું નામ વગેરે વિસ્તારમાં ફરવાનું થયું. તાલુકા પંચાયતના પ્રમુખ વસંતરાય ભટ્ટ અને માતાનું નામ ત્રિવેણીબેન. તરીકે અને જિલ્લા ગ્રામ પંચાયતના ઉત્પાદન સમિતિના હમીરજી ગોહિલ સાથે સોમનાથની સખાતે જનાર અને ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી. તે વખતે લોકસંપર્કના ઘેલા સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા અને પૂજા જાળવી શહિદી કારણે તેમની પાસેથી લોકકથાઓ અને ઐતિહાસિક વહોરનાર વેજલ ભટ્ટના તેઓ વંશજ છે. ઘટનાઓની વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ. અને તે તેમનું ભાથું તેમની શિવ ઉપાસના જન્મદત્ત સંસ્કાર છે. તેમનો બની રહ્યું. તેમાં પહેલી નવલકથા “નાચે મનનો મોર” વંશપરંપરાગતનો વ્યવસાય ખેતી, જે વ્યવસાય આજે પણ હાલારની ધરા ઉપર આકાર પામી. “પરણેતર' વાર્તા સંગ્રહ તેમના વતનમાં આછો પાતળો જળવાઈ રહ્યો છે. અને ભક્ત દયારામ બાપુનું જીવન ચરિત્ર પણ લખાયાં. દોલતભાઈનાં શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘર આંગણે જામનગર જિલ્લામાંથી અમદાવાદ વસવાટ કર્યો. ધીંગાધોરી, ઘોડા અને દૂઝાણાની બહોળી હતી. દાદા આરોગ્ય ખાતાના કુટુંબ કલ્યાણ વિભાગમાં માનદ નાતપટેલ એટલે મહેમાનોના ઉતારા અને પથારા તો હોય જ. ઓર્ગેનાઈઝર તરીકે નિમાયા. તેને કારણે સૌરાષ્ટ્ર, ગુજરાત ઘરની ડેલી સામે એક ગાંડા ભગત રહેતા. રોજ રાતે અને કચ્છના કેટલાંક ગામડાંમાં જવાનું થયું. રામસાગર લઈ દાદાને ભજન સંભળાવવા આવે. દાદાની દાંતાના ડુંગરા, ડાંગનાં જંગલો, પૂર્ણાનો કાંઠા વિસ્તાર, સાથે પૌત્ર દોલતભાઈ પણ ભજનમાં મસ્ત બની હિલોળા લ્ય. રાપર, ભચાઉ અને પલાંસવા જેવા કચ્છ વિસ્તારની વાતો આ ગાંડા ભગતે એક રાતે વાર્તા માંડી માન વણતા ગયા. સરોવરની. વાર્તા વાળુ પછી મંડાતી અને અર્ધી રાતે અધૂરી સંદેશ સાપ્તાહિકમાં ઐતિહાસિક કોલમમાં પાછલા રહેતી. એમ સાત દિવસ વાર્તા ચાલી અને આને કારણે ઇતિહાસનું પાનું શરૂ કરી પ્રથમ પગલું પાડ્યું. પરિણામે આજે દોલતભાઈમાં વાર્તાનું વાવેતર થયું. તેનો કાંટો ઇ.સ. તમામ અખબારોએ આવી કોલમ આપવાનો અન્ય લેખકોને ૧૯૫૩માં અને ફણગો ફૂટ્યો ઈ.સ. ૧૯૫૭માં. પહેલી વાર્તા અવકાશ આપ્યો. આજ આવી જ કોલમ ગુજરાત સમાચારમાં લખાણી અષાઢી પૂનમ. મુંબઈ સાપ્તાહિકના સંપાદક ધરતીના ધબકારા' શીર્ષક તળે ચાલે છે. કટાર લેખક તરીકે શાંતિકુમાર ભટ્ટે સ્વીકારી અને પ્રસિદ્ધ કરી. તે જ વરસમાં ૨૭ વર્ષથી દોલતભાઈ અવિરતપણે કાર્યરત છે. ઈશ્વર અને Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy