SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ છે બૃહદ્ ગુજરાત કવિ કાને તો ઇન્દિરા બાવનીમાં લગભગ ૫૦ જેટલાં દાદાસાહેબ માવળકર (ગણેશ વસુદેવ માવંળકર) જે આપણી કવિતો હિન્દીમાં લખ્યા છે પણ તેની કદર કરનાર કોઈ મળ્યું લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા અને પૂ. ગાંધીજીના વિશ્વાસુ નહિ, હજી તે અપ્રસિદ્ધ રહ્યાં છે. આ ઉપરાંત તેનાં ઘણાં હતા. તે પૂજ્ય માવળંકરદાદાના હાથ નીચે ચંદરવાકર સાહેબ કાવ્યો અપ્રસિદ્ધ રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીના કાર્યાલય મંત્રી તરીકે સેવા બજાવતા. કવિ કાને રજપૂત, કાઠી, આહિર, મેર અને હાટી જેવી અને તેના રચનાત્મક કાર્યક્રમમાં પડછાયા રૂપ રહ્યા. આવા કોમોમાં થયેલ સંત, શૂરા અને સતીઓની કવિતા કોઈપણ માનનીય અને પીઢ રાજનેતાની નિશ્રામાં રહેવાનું સદભાગ્ય અપેક્ષા સિવાય મન મૂકીને લખી છે. પણ ખાસ કરીને તેનું ચંદરવાકર સાહેબને મળ્યું. મન સંત, સાધુ તરફ વધારે ઢળેલું હતું. એટલે સતાધાર, ચંદરવાકર સાહેબ પહેલાં તો દાદાના હાથ નીચે પરબ, કોયાભગતની જગ્યા, લાલગેબી અને ધારેશ્વર વગેરે ગુજરાત યુનિવર્સિટી કાર્યાલયના મંત્રી હતા. પછી એચ. જગ્યાઓને તો તેણે આખા પુસ્તકોમાં આલેખ્યા છે. એલ. કોલેજમાં પ્રોફેસર થયા. પછી ખંભાત કોલેજ અને ઉંઝા આ ઉપરાંત રાષ્ટ્રભક્તિનાં ગીતો અને કોઈપણ રાષ્ટ્રીય કોલેજના પ્રિન્સીપાલ થયા અને છેલ્લે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીરની વિદાય વખતે તેણે અશ્રુભીની શ્રદ્ધાંજલી લખી છે. લોકસાહિત્યના રીડર તરીકે ફરજ બજાવતા હતા પણ જયારે તેની કૃતિઓ પ્રગટ થઈ તેનાં બાર પુસ્તકો પ્રગટ થયાં છે. લોકસાહિત્ય વિભાગ ગુજરાતી સાહિત્યમાં ભેળવવાનું નકકી કાને સીત્તેર વર્ષની આયુ ભોગવી સં. ૨૦૪૭માં તા. થયું. એટલે પોતે રાજીનામું આપી પોતાના વતન ચંદરવા ૧૧-૧૨-૧૯૯૧ના રોજ જૂનાગઢ મુકામે સ્વર્ગારોહણ કર્યું. ગામે જઈને રહ્યા અને શેષ જીવન ત્યાં જ પૂરું કર્યું. પણ જયાં સુધી નોકરીમાં હતા ત્યાં સુધી સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ અને (પરિચય લક્ષ્મણભાઈ શાસ્ત્રી) સાહિત્યમાં રત રહેતા. લબ્ધ પ્રતિષ્ઠિત લોકસાહિત્યકાર આવી લોક સંસ્કૃતિની પ્રવૃત્તિ બદલ તેની કદર કરી પુષ્કરરાય ચંદરવાકર કુમારચંદ્રક અને મેઘાણી ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા, એમ આ યુગના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો-લોક ઘણા નાના મોટા ઇનામો પણ મળ્યાં. સાહિત્યકારોમાં જેનાં નામ છે. તેમાં શ્રી પુષ્કરરાય આમ તો તેણે જુદા જુદા વિષયનાં અનેક પુસ્તકો લખ્યાં ચંદરવાકરનું નામ પણ મોખરે છે. પુષ્કરરાય ચંદરવાકરનો છે. ખાસ કરીને બાવડાનાં બળે, ઘર, જ્યોત, પ્રીતના પાવા જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ચંદરવા ગામે વગેરે પણ બાવડાના બળે પુસ્તકનું હિન્દીમાં ભાષાંતર થયું છે. બ્રાહ્મણ જ્ઞાતિની ત્રિવેદી શાખામાં શ્રી પ્રભાશંકર ત્રિવેદીને ત્યાં અને ઘણા છૂટા છવાયા લેખોનું ઉદૂમાં પણ ભાષાંતર થયું છે. વિ.સં. ૧૯૭૮, તા. ૧૬-૨-૧૯૨૨ના રોજ થયો હતો. તેમણે જે પુસ્તકો લખ્યાં તેમાં ૨૬ નવલકથાઓ, ૧૦ કનેર તેમનાં માતાનું નામ દુર્ગાબેન અને તેનું પિયર ધંધુકા તાલુકાના ભૂમિ એટલે ધંધુકા-ભાલ પ્રદેશના લોકજીવન ઉપર, નાગનેશ ગામે હતું. ૬ લોકવાર્તાઓ, ૬ લોકગીત સંગ્રહો, ૩ ચારણી સાહિત્ય, ચંદરવાકર સાહેબનાં લગ્ન ચૂડાના વતની આફ્રિકા ૪ નવલિકા સંગ્રહો, ૫ નાટકો, ર લોકજાતિઓ, ૧ પ્રકીર્ણ અને લંડન નિવાસી શ્રી આર. બી. રાવલની સુપુત્રી શશીકલા ૧ વિવેચન, ૧ જીવન ચરિત્ર. આમ ચંદરવાકર સાહેબે વિવિધ સાથે વીસ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૪૨માં થયાં હતાં. તેમના વિષયો ઉપર આશરે ૫૦ જેટલી કૃતિઓ પ્રગટ કરી પરિવારમાં બે પુત્રો અને છ પુત્રીઓ છે. આમ તો ચંદરવાકર ગુજરાતની જન સમાજને ભેટ આપી છે. સાહેબની અટક ત્રિવેદી છે પણ તેનો જન્મ ચંદરવા ગામે થયો સામાન્ય રીતે ચંદરવાકર સાહેબનાં લખાણનો ઝોક . હતો એટલે તે ચંદરવાકર નામથી જાણીતા થયા. આ તેના કનેર ભૂમિ એટલે ભાલપ્રદેશનાં લોકજીવન તરફ રહ્યો છે. વતનપ્રેમની નિશાની છે. મેઘાણીજીએ સૌરાષ્ટ્રને નજરમાં રાખ્યું, દુલેરાયા તેમણે મુંબઈ યુનિવર્સિટીની ગુજરાતી અને અંગ્રેજી કારાણીએ કચ્છનાં લોકજીવનને પ્રાધાન્ય આપ્યું એમ વિષય સાથે એમ.એ.ની શૈક્ષણિક લાયકાત મેળવી હતી. ચંદરવાકર સાહેબ ભાલને નજરમાં રાખે તે સ્વાભાવિક છે. Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy