SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જે બૃહદ્ ગુજરાત વર્મા. તેનાં લખાણો બન્ને જોડિયા નામે પ્રગટ થતા. આમ તે ઈ.સ. ૧૯૬૭થી ૯૧ સુધીના ચોવીસ વર્ષના ગાળામાં ફૂલછાબના સહતંત્રી તરીકે ઇ.સ. ૧૯૩૯માં જોડાયા. આ ઊર્મિ નવરચનાએ થોકબંધ લોકસાહિત્ય પ્રગટ કર્યું અને ક્રમે પછી જયમલભાઈએ અને નિરંજન વર્માએ રાણપુરને કાર્યક્ષેત્ર ક્રમે જયમલભાઈએ અનેક વિષયના વિશેષાંકો પણ આપ્યા. બનાવ્યું. ઇ.સ. ૧૯૭૦માં આ પરિવારના કલાકારોને સાથે લઈ | મેઘાણીના તંત્રી મંડળમાં મેઘાણી સાથે સાડા ત્રણ વર્ષ જયમલભાઈ દિલ્હી ગયા અને પ્રધાનમંત્રી ઇન્દિરાબેન કામ કરવાનો અવસર મળ્યો અને મેઘાણીના લોક સાહિત્યના ગાંધીની હાજરીમાં ૪૫ મિનિટ લોકસાહિત્યનો ભાતીગળ રંગે રંગાઈ ગયા. કાર્યક્રમ રજૂ કર્યો. ઈ.સ. ૧૯૫૧માં નિરંજન વર્માનું ૩૪ વર્ષની નાની જે કામ મેઘાણીના વખતમાં નહોતાં થયાં તેવાં ઘણાં વયે અવસાન થયું તે પછી ઈશ્વરલાલ દવેએ પણ વિદાય લીધી. કામ જયમલભાઈએ કર્યા, મેઘાણીજીનાં અવસાન પછી તેનું સાથીદારોની વિદાયથી જયમલભાઈ એકલા થઈ ગયા પણ અધૂરું કામ જયમલભાઈએ ઉપાડી લીધું. અને જીવનપર્યત તેની અનેકવિધ સાહિત્ય પ્રવૃત્તિ ચાલુ રહી. ખંતથી કરતા રહ્યા. ઊર્મિ નવરચના દ્વારા ઘણું આપ્યું. ઈ.સ. ૧૯૫૦માં રાજકોટ આવી ““ફૂલછાબ” જયમલભાઈની ત્રણ બાબતો મને નોંધનીય લાગે છે. સાપ્તાહિકમાંથી કલેવર બદલી ““ફૂલછાબ” દૈનિક બન્યું. અને (૧) તેઓ પરચા, ચમત્કારને માનતા ન હતા. તેને નિર્ભેળ તેના પ્રથમ તંત્રી જયમલભાઈ બન્યા. સાહિત્યમાં રસ હતો. પણ આપણાં પુરાણો, લોકસાહિત્ય, શબ્દરચના હરિફાઈની જાહેરાત બાબતે વિરોધ થયો ભજન, લોકગીત, સંત સાહિત્ય, બધું ચમત્કાર અને પરચાથી અને આત્મારામભાઈ ભટ્ટ ઉપવાસ પર ઊતર્યા, તેથી સિદ્ધાંત ભરપૂર છે. તેમાંથી નિર્ભેળ સાહિત્ય ગોતવું આકરું છે. અને નિષ્ઠા ખાતર જયમલભાઈએ ઇ.સ. ૧૯૫૫ ફુલછાબનું જયમલભાઈને એવા નિર્ભેળ સાહિત્યમાં રસ હતો. તંત્રી પદ છોડ્યું. (૨) જે ચારણ-બારોટ ફક્ત બોલી જાણતા, લખી ઈ.સ. ૧૯૫૬માં સૌરાષ્ટ્ર લોકસાહિત્ય સભાની શકતા નહિ, તેને કલમ પકડાવી જયમલભાઈએ લખતા કર્યા. સ્થાપના થઈ તેના પ્રમુખ તરીકે કવિશ્રી દુલા કાગ, ઉપપ્રમુખ (૩) ઊર્મિમાં જે શ્રેષ્ઠ વાર્તાઓ છપાણી તેમનો તરીકે મેરુભા ગઢવી અને મંત્રી તરીકે જયમલભાઈની વરણી જયમલભાઈએ સંગ્રહ કર્યો અને પુસ્તકરૂપે પ્રગટ કરી પણ' થઈ. જૂનાગઢ મૂકામે ઈ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય તેમાં જે તે લેખકનાં નામે જ પ્રગટ કરી, પોતાના નામે નહિ. વિદ્યાલયની સ્થાપના થઈ તેમાં મુખ્ય યોગદાન જયમલભાઈનું આવા લોકસાહિત્ય અને લોકસેવાના ભેખધારી હતું. આ વિદ્યાલય ઇ.સ. ૧૯૬૬માં બંધ થયું. જયમલભાઈ તા. ૧૨ જૂન ૧૯૯૧ને દિવસે આપણી વચ્ચેથી ઈ.સ. ૧૯૫૬માં સૌરાષ્ટ્ર વિભાગના નશાબંધી કાયમી વિદાય થયા. મંડળના સ્થાપક તરીકે અને માનદ્મંત્રી તરીકે સેવા આપી. સતાધારતા સંતો'તા કર્તા ઈ.સ. ૧૯૫૫ના જાન્યુઆરી માસની ૪ થી તારીખે કાન (બીજા) રાજકોટને રેડિયો કેન્દ્ર મળ્યું. રેડિયો કેન્દ્રની સલાહકાર સમિતિના જયમલભાઈ સભ્ય હતા. સતાધારના સંતો' ઉપરાંત બાર બાર કાવ્યજયમલભાઈના અધ્યક્ષ સ્થાને ભવાઈ કલાકાર સંઘની સાહિત્યનાં પુસ્તકોની સમાજને ભેટ આપનાર કવિ કાનનો સ્થાપના થઈ, તેમાં કુલ બાવન ભવાઈ મંડળો હતાં. જન્મ સં. ૧૯૭૫-૭૬માં તેમના મોસાળના ગામ મોટા કોટડામાં થયો હતો. તેમના પિતાશ્રીનું વતન રાજકોટ ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટની સ્થાપના થઈ. આ જિલ્લાના ગોંડલ તાલુકાનું મોટું સુખપુર. તેમના પિતાશ્રીનું ટ્રસ્ટના ઉદ્દેશ અને કાર્યક્રમમાં લોકસાહિત્યનો સમાવેશ નામ નારણભાઈ ભુરાભાઈ બારોટ, તેની અટક સોઢા. કરવામાં આવ્યો. આ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના મુખપત્ર ઊર્મિ માતાનું નામ રાજબાઈ, તે લેઉવા પટેલના બારોટ. નવરચના માસિક શરુ કરવામાં આવ્યું અને તેના તંત્રીની જવાબદારી શ્રી જયમલભાઈને સોંપી. તેમના પિતાશ્રી નારણભાઈ ભુરાભાઈ કવિના જન્મ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy