________________
૩૮૪ જે
બૃહદ્ ગુજરાત પ્રશસ્તિ કવિતા પણ લખી છે.
ઘેડિયાના બારોટ ભગવાનજીભાઈ અમરશંગને ત્યાં થયો - શંભભાઈ દેસાઈ ઇતિહાસ, ઇતિહાસને લગતા લેખો. હતો. તેનાં માતુશ્રીનું નામ ગગુબેન હતું. કવિના પિતા લોક સાહિત્ય, નાટકો વિષે લખતા રહ્યા છે. આ વિષયના
ભગવાનજી બાપાને બે ઘર થયાં હતાં. તેનાં પહેલાં લગ્ન તેમના લેખો પણ અવારનવાર દૈનિકોમાં પ્રગટ થતા રહ્યા છે.
ચિત્તળ નિવાસી લેઉવા પટેલના બારોટ તેજાબાપાનાં સુપુત્રી આકાશવાણી પરથી વાયુ વાર્તાલાપો પણ પ્રસારિત થતા રહ્યા
ગંગાબેન સાથે થયાં. પણ બે વરસનાં લગ્ન જીવન પછી તેમનું છે. એટલું જ નહિ તે સારા કવિ પણ છે. અને તેની કવિતાના
અવસાન થયું. ભગવાનજીબાપાને નાછૂટકે બીજાં લગ્ન ૧૨ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે.
કરવાની ફરજ પડી. તેનાં બીજાં લગ્ન સાવરકુંડલા નિવાસી
સગરના બારોટ ગલાભાઈનાં પુત્રી ગગુબેન સાથે થયાં જેના તેમના કૌટુંબિક પરિવારમાં તેમને બે ભાઈઓ
ઉદરથી આ ભગત કવિનો જન્મ થયો. તેમના માતાના શંકરપ્રસાદ અને સોમપ્રસાદ, બે બહેનો પુષ્પાબેન અને
નામની રાશિ ઉપરથી આ ભગત કવિનું નામ ગમુરાવ પાડ્યું. ગુણવંતીબેન, પુષ્પાબેન પદ્મભૂષણ છે. જૂનાગઢ રાજયમાં પ્રધાન હતાં.
કવિના જન્મ પછી તેમના પિતાશ્રી ભડગામે રહેવા
ગયા. જ્યાં તેઓ પંદર વરસ રહ્યા. એટલે કવિનું બાળપણ શંભુભાઈને બે પુત્રો સ્વ. ઓમકારભાઈ અને
ભડગામે પૂરું થયું. ભડની પ્રાથમિક શાળામાં કાલીદાસ હરીશભાઈ. હરીશભાઈ હાલ જૂનાગઢમાં વકીલાત કરે છે.
માસ્તર પાસે ફક્ત ત્રણ ગુજરાતીનો અભ્યાસ કર્યો. સં. શંભુભાઈને બે પુત્રીઓ તેમાં ભારતી બેન એમ. એ. બી.એડ.
૧૯૮૨માં વૈશાખ સુદ ૧૦ ને દિવસે કવિનાં લગ્ન મહુવા ' છે. અને ગીરા બહેન એમ. એ.; પી. એચ. ડી. છે.
તાલુકાના તરેડ ગામના કુંભારના બારોટ ભુરાભાઈ શંભુભાઈની ૯૧ વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર યુનિએ ડી. લિટ્રની
વેલજીભાઈ વિસાણીનાં સુપુત્રી દિવાળીબેન સાથે થયાં. માનદ્ પદવી આપી. તા. ૨૩-૧૨-૯૮ના રોજ જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલમાં સન્માન કર્યું.
જેમ દરેક મહાપુરુષો, સંતો, ભક્તો, અને કવિઓના
જીવનમાં લોકો જાણે અજાણે પણ પરચા અને ચમત્કારોનું આ પહેલાં જૂનાગઢની જનતાએ તેમનું સન્માન પ.પૂ. નિરુપણ કરતા હોય તેમ આ કવિ માટે પણ થયું છે. સચ્ચિદાનંદજીના હાથે પણ કરાવ્યું હતું. આ ઉપરાંત ૧૧ જેટલી સંસ્થાએ તેમનું સન્માન કરી સન્માન પત્રો અર્પણ કર્યા
સં. ૨૦OOની સાલમાં એક રાતે કવિ સૂતા હતા ત્યારે છે. તેમણે કુલ ૪૩ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમાં બે પુસ્તકો
રાતના બે વાગે હનુમાનજીનો પડકાર સાંભળ્યો. “રામાયણ અંગ્રેજીમાં લખ્યાં છે. (૧) દ્વારકા ઓફ લોર્ડ શ્રીકૃષ્ણ
લખ” અને તે વેળાએ જ કવિએ ઊભા થઈ “રામજ્યોતિ
(રામાયણ)નું પ્રથમ મંગલાચરણ લખ્યું. (અંગ્રેજીમાં) (૨) અરેબિક એન્ડ પર્સિયન ઇસ્ક્રિપશન્સ (અંગ્રેજીમાં). સં. ૨૦૧૬ના ફાગણ વદ ૧૪ ને સોમવાર તા.
સં. ૨૦૦૯માં તેમનાં ધર્મપત્ની દિવાળીબેનનું ૩-૪-૨000ના રોજ શંભુબાપાએ આપણી વચ્ચેથી ૯૨ અવસાન થયું. જેમ અન્ય કવિના જીવનમાં બન્યું છે (ઝવેરચંદ વરસની ઉંમરે કાયમી વિદાય લીધી પણ તે આપણા માટે ઘણું મેઘાણી, દુલેરાય કારાણી વગેરે) તેમ કવિ પણ સહચારી મૂકતા ગયા છે.
ધર્મપત્નીના વિરહમાં ભાંગી પડ્યા. જીવન એકલવાયું અને
બેસ્વાદુ બની ગયું, છતાં પોતે મન કઠણ કરી પોતાની ફરજ સમજ્યોતિતા કર્તા
બજાવતા રહ્યા. ગમુરાવા
સં. ૨૦૧૩માં તેમને શારીરિક તકલીફ થઈ. તે જયારે નરહરના અવતાર ચરિત્ર અને તુલસીદાસ વિરચિત જ્યારે રામાયણ લખવા બેસે ત્યારે કાનમાંથી લોહી પડવું શરુ રામાયણની રામચરિત્ર લખવામાં બરાબરી કરી શકે તેવા થાય. આ તકલીફ એક વરસ રહી અને એક વરસ રામાયણ ૮૫૦ પાનાનો દળદાર ગ્રંથ રામજજ્યોતિ (રામાયણ) ના કર્તા લખી શક્યા નહિ. પણ ઘણી દવા અને જગદમ્બાની કૃપાથી આ કવિશ્રી ગમુરાવનો જન્મ ભાવનગર જીલ્લાના ગારિયાધાર તકલીફ દૂર થઈ એટલે ફરીથી રામજ્યોતિનો લંકાકાંડ પાસે રૂપાવટી ગામે સં. ૧૯૬૫માં માગશર સુદ ૯ને બુધવારે લખવાની શરુઆત કરી. ઘેડ માધુપુર તેમના યજમાન રામદે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org