SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૮૩ તા. ૧૫-૩-૧૯૧૪ના રોજ શીલની પ્રા. શાળામાં દાખલ તેમની નોકરીના સમય દરમ્યાન અનેક મહાનુભવોના કર્યા પછી શંભુભાઈએ અમદાવાદની સીટી હાઈસ્કુલ અને સંપર્કમાં આવ્યા. તેમાં તે વખતના નામાંકિત ચારણ, બારોટ, મોડલ હાઈસ્કુલમાં ઇ.સ. ૧૯૨૬માં મેટ્રિકની પરીક્ષા પાસ સાહિત્યકારો, તંત્રીઓ, સંપાદકો અને રાજપુરુષોનો પણ કરી અને અમદાવાદ ગુજરાત કોલેજમાં પહેલાં વર્ષમાં પ્રવેશ સમાવેશ થાય છે. અને તે તેની સાહિત્ય પ્રવૃત્તિમાં ઘણા મેળવ્યો. આ કોલેજમાં યુ. ટી. સી. યુનિવર્સિટી ટ્રેનિંગકોર ઉપયોગી થયા. થઈ અને તેના પ્રથમ વર્ષે ઈ.સ. ૧૯૨૬માં પ્રાઈવેટ તરીકે તેમણે તા. ૨૩-૬-૧૯૭૪ના રોજ સૌરાષ્ટ્ર ઇતિહાસ જોડાયા અને તેમણે ઈ.સ. ૧૯૩૦માં બી. એ.ની પરીક્ષા સંશોધન સભાની સ્થાપના કરી અને તેઓ તેના પ્રમુખ પણ પસાર કરી. હતા. જે હાલ સૌરાષ્ટ્ર, કચ્છ ઇતિહાસ પરિષદના નામે તા. ૨૩-૫-૧૯૩૦ના રોજ તેમનાં લગ્ન વડોદરા ઓળખાય છે. તેઓ તેના સ્થાપક અને ટ્રસ્ટી પણ હતા. મુકામે શ્રી જયંતિલાલ મોરારજી ધોળકિયાના સુપુત્રી સરલાદેવી તેમણે કુલ ૪૩ ગ્રંથો લખ્યા છે. તેમાં ખાસ કરીને સાથે થયાં. સૌરાષ્ટ્રનો ઇતિહાસ, પ્રભાસ અને સોમનાથ, જૂનાગઢ અને તા. ૮-૩-૧૯૩૧ના રોજ સત્યાગ્રહીઓ જેલમાંથી ગિરનાર, તારીખે સોરઠ જે ગ્રંથ અમરજી દીવાનજીના સુપુત્ર મુક્ત થતાં ““સૌરાષ્ટ્ર'ના તંત્રીશ્રી અમૃતલાલ શેઠ અને રણછોડજીએ મૂળ ફારસી ભાષામાં ઇ.સ. ૧૮૧૪માં લખવો ઝવેરચંદ મેઘાણીને શંભુભાઈ ઘેર તેડી આવ્યા. તે પછીથી શરૂ કરી ઈ.સ. ૧૮૩૦માં પૂર્ણ કર્યો. ઝવેરચંદ મેઘાણી સાથે કાયમી ઓળખાણ અને મૈત્રી થઈ. શ્રી જે. બરજસ નામના અંગ્રેજી અમલદારે ‘તારીખે તા. ૧૨-૬-૧૯૩૧માં અમદાવાદની મોડેલ સ્કુલમાં સોરઠ’નું ઇ.સ. ૧૮૮૧માં અંગ્રેજી ભાષાંતર કરી છાપેલું અને માનદ્ શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૩૦-૩૧માં તેના પરથી શ્રી ભાણજી ગોકળ પારેખે ગુજરાતી ભાષાંતર લોકશક્તિના ઉપમંત્રી થયા. તેમણે પોતાના બાપદાદાના કરેલું પણ શંભુભાઈએ બીજી ફારસી મતો મેળવી ગુજરાતીમાં ગરાસનો હવાલો સંભાળ્યો અને ઇ.સ. ૧૯૩૧માં ખેડૂતો ભાષાંતર કર્યું. શંભુભાઈ ગુજરાતી, અંગ્રેજી, ફારસી, હિન્દી સાથે સમજૂતી કરી. હવે તેમણે બીજી એલ. એલ. બી.ની અને સંસ્કૃતના સારા વિદ્વાન હતા. તેમણે તો અંગ્રેજીમાં પણ પરીક્ષા પસાર કરી દીધી હતી. એટલે તેને જૂનાગઢ રાજ્યની પુસ્તકો લખ્યાં છે. વકીલાતની સનંદ તા. ૨૧-૧-૧૯૩૧ના રોજ મળી. સૌરાષ્ટ્રના અરબી અને ફારસી શિલાલેખો ઉપરનો જૂનાગઢના દીવાન કેડણ સાહેબ તા. ૨૫-૯- તેમનો ગ્રંથ ભારતમાં ખ્યાતિ પામ્યો છે. ૧૯૩૩ના હુકમથી શંભુભાઈની રેવન્યુ ખાતામાં તેમની તેમનામાં ઇતિહાસ પરત્વે અભિરૂચિ તો કોલેજમાં અનિચ્છા છતાં વહીવટદાર તરીકે નિમણૂક કરી. અને પછી અભ્યાસ કરતા ત્યારથી જ વિકસી હતી. પછી નોકરીના તેની અનેક શહેરોમાં બદલી થતી રહી અને પાટણના સમયમાં જુદે જુદે સ્થળે બદલી થતાં તેના પ્રવાસોમાં ગામડાંના એડમીનીસ્ટ્રેટીવ તરીકે પણ ચાર્જ સંભાળ્યો. અનુભવી માણસો અને ચારણ, બારોટ પાસેથી દંતકથાઓ, તા. ૨૭-૧૨-૧૯૬૦ થી રાજકોટના કલેક્ટર તરીકે ઇતિહાસ કથાઓ, વાર્તાઓ, દુહા, છંદ, લોકગીતો, નિમણૂંક થઈ. ભજનો સાંભળવા મળતાં આમ તેનામાં સાહિત્યનાં બીજ રોપાતાં રહ્યાં. અને આગળ જતાં તેમાંથી મોટું વટવૃક્ષ બન્યું. ગુજરાત સ્ટેટ વેર હાઉસીંગ કોર્પો.ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તા. ૧૭-૬-૧૯૬૩ થી અમદાવાદમાં સેવા આપી અને જ્યારે તેણે ૭૫ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેમના ચાહક આ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ આવ્યું. અને તા. ૧૩- મિત્રોએ અમૃત મહોત્સવ ઊજવ્યો, એક લેખક મિત્ર તો કહ્યું ૭-૧૯૬૪ થી શંભુભાઈને આઇ. એ. એસ,ની કેડરમાં મુક્યા. કે: ‘‘શંભુભાઈ એટલે જીવતું પુસ્તકાલય”. અને એક મરાઠી ડ પત્રકાર શ્રીહરિદહાનુડેના શબ્દમાં “સૌરાષ્ટ્રનો બોલતો તા. ૨૪-૫-૧૯૬૫ ના અમરેલી કલેક્ટરનો ચાર્જ ચાલતો ઇતિહાસ.” સંભાળ્યો. આમ અનેક સ્થળે અધિકારી તરીકે ફરજ બજાવી તા. ૧૦-૧૨-૧૯૬૫ના રોજ નિવૃત્તિ પૂર્વેની રજા લઈ નિવૃત્ત થયા. તેના વિષે અનેક ચારણ, બારોટ અને અન્ય કવિઓએ www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy