________________
૩૮૨ ૪
બૃહદ્ ગુજરાત થવાતું.” અંધ હોવાના કારણે કવિ જાતે ધંધો તો ક્યાંથી કરી પ્રસંગોના પાત્રો પર તેમણે નવા દુહાની રચના કરી પણ શકે? પણ મોટાભાઈની મદદથી વહેવાર ચાલતો. વચ્ચે અસ્સલ દુહાના તેજ પાસે તે ઝાંખા પડ્યા નથી. કવિના નમ્ર અત્તરનો વેપાર કરી જોયો પણ ખોટ ખમવી પડી. છતાં અને નિજાનંદી સ્વભાવની તે ઝાંખી કરાવે છે. પોતાની ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાનું દુઃખ આમ આ અંધ ધોબી કવિએ જીવતરની છીપર ઉપર ગાવાની કવિને ટેવ ન હતી. કવિઓ જેટલી સરળતાથી ધોઈ ધફોઈ ઊજળી વાણીનાં રૂપ નીતાર્યા છે. પોતાનું દુઃખ ઘોળીને પી શકે છે. તેટલી જ સહજતાથી તે
મનુભાઈએ વરસોથી લોકસાહિત્યની સેવા કરી છે. સામાનું દુ:ખ સમજી શકે છે અને અનુભવી શકે છે, અને
અસ્સલ ડીંગળી લઢણમાં પણ તેણે કવિતા રચી છે. છતાં એમાંથી જ કવિતા જન્મે છે.
જાહેરમાં આવવાની કશી ઉતાવળ ન હતી. છેવટ કેટલાંક રાષ્ટ્રના કોઈ ને કોઈ મહત્ત્વના પ્રસંગોમાં કવિની વરસ આકાશવાણી રાજકોટે તેમની ગુલસ્તાંને પારખી પોતાની જીભેથી કાવ્ય સર્વે જ છે. તે પછી બંગાળનો દુષ્કાળ હોય, હવાઈ પાંખ ઉપર ચડાવી તેમની વાણી સૌરાષ્ટ્રના ગામડાંમાં ગંગા નદીની રેલ હોય કે જૂનાગઢ ઉપર પાકિસ્તાનના ગૂંજતી કરી. પડછાયા પડ્યા હોય.
તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં તેમનું જીવન સાદું, જેમ કવિએ પુરાતન સંત, શૂરા અને સતીઓની સરળ અને રસિક હતું. બિરદાવળી ઉલટથી ગાઈ છે. તેમ અત્યારના રાષ્ટ્રવીરોને પણ
મનુભાઈ પોતાની અંતરંવેદના ઠાલવતાં લખે છે કે જિગરની સલામ ચોક્કસ પણે ભરી છે. ગાંધીજીના અવસાન
ધોબી જેવી જ્ઞાતિમાં જન્મને કારણે કવિઓ અને વખતે લખ્યું.
સાહિત્યકારોના સાથનો અભાવ રહ્યો. કાલામૃતનાં પાનથી મોહન હંદા મરણથી, સૃષ્ટિમાં સૂનકાર, વંચિત રહ્યો અને તે સ્વાભાવિક પણ છે. મનું કહે મોભી જતાં, વો હાહાકાર
મારા જન્માંધ પુરોગામી પંડિતો, કવિઓ ઉત્તમોત્તમ મનુભાઈની કલમમાં વીરરસ અને કરુણ રસ કાવ્ય સાહિત્યની રચના કરી ગયા છે. તેમની સામે હું સ્વાભાવિકપણે વહે છે. વલ્લભભાઈ પટેલને અંજલિ આપતા ગણનાપાત્ર તો નથી છતાં મારી બુદ્ધિ શક્તિ વિકસે તેવાં સાધન લખ્યું.
સોબતથી વંચિત હોવાં છતાં એકવાત સંતોષ આપે છે. જે કાંઈ હરણાં હોય હજાર, ફરતાં મર ફાળું ભરે
પુષ્પપાંખડી મારાથી બની શક્યું તે માની કૃપાનું ફળ છે. સાવજ ખડો સરદાર, દિલ્હીથી ડણકું દિયે.
આમ કવિએ જીવતરનું ભાથું બાંધી સમાજસેવાનું વ્યોમ ઘેરાણું વાદળે, આઠેય દશ્ય અંધકાર
ઉમદા કાર્ય કર્યું છે. છતાં તેનો કવિતાપ્રવાહ હજી બહોળા સૂતો તું સરદાર, રોણું હાલ્યું રાષ્ટ્રમાં !
સમાજ સુધી પહોંચ્યો નથી. આમ તો મનુભાઈનો કાવ્યઆરંભ દેવદેવીઓની સૌરાષ્ટ્રનો બોલતો ચાલતો ઇતિહાસ સ્તુતિથી થાય છે. માત્રામેળ કે ગણમેળ છંદો યતિભંગ કરતા
શંભુપ્રસાદ દેસાઈ નથી.
લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર, લોક સાહિત્યકાર, કવિએ પોતાની કવિતાના આરંભમાં જ ““હિન્દ ગજા
નાટ્યકાર, કવિ અને ઇતિહાસવિદ્દ શ્રી શંભુપ્રસાદ દેસાઈનો વણહાર” અને “સમરું માતા સોરઠી' એમ સોરઠ ભૂમિનું જન્મ નાગર જ્ઞાતિની દેસાઈ શાખામાં શ્રી હરપ્રસાદ ઉદયશંકર ભક્તિ ભાવે સ્મરણ કર્યું છે. આદ્યશક્તિની અખંડ ઉપાસનાનો દેસાઈને ત્યાં વિ.સં. ૧૯૬૪ના શ્રાવણ સુદ ૯ને ગુરુવાર તા. દીવો તેણે સદૈવ જલતો રાખ્યો અને તેનો ઉજાસ આપણી
૬-૯-૧૯૦૮ના રોજ ચોરવાડ મુકામે થયો. તેમના માતુશ્રીનું લોકવાણીમાં પડ્યો.
નામ હેતુબા હતું અને તે પોરબંદરના શ્રી જયશંકર રામાયણના પ્રસંગોને તેણે વીણી વીણીને કાવ્ય દોરે કલ્યાણજીનાં પુત્રી હતાં. પરોવ્યા, તો લોકવાર્તાઓને પણ તે ભૂલ્યા નથી. જૂના હરપ્રસાદ દેસાઈની બદલી શીલ થવાથી શંભુભાઈને
Jain Education Intemational
ational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org