SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૮૧ બીજો કુઠારાઘાત હતો. પોતે પોતાના કાવ્ય વિશે લખે છે કે, ચુડાસમાનો જન્મ ગોંડલ મુકામે રજક (ધોબી) જ્ઞાતિમાં કોઈ વાર કોઈ પ્રબળ ભાવનાથી દ્રવી ઊઠેલા હૃદયમાંથી કુરજીભાઈ ચુડાસમાને ત્યાં વિ.સં. ૧૯૬૦માં થયો હતો. ટપકેલાં કોરાં ભલેને મોતી ન હોય તેને એકત્ર કરી લઉં છું.” તેઓ ગુજરાતી ફક્ત ચાર ચોપડી ભણી શક્યા ત્યાં તેર ભુજની વૃજભાષા પાઠશાળામાં પહેલું પુસ્તક વરસની ઉંમરે જામરવાથી તેની બન્ને આંખોના નૂર કાયમ માટે ગુજરાતીમાં સં. ૧૮૭૬માં પ્રગટ થયું. અને કચ્છ દેશની જૂની કુદરતે છિનવી લીધા. એટલે સંસારને જોઈને માણી શક્યા વાર્તાઓ પણ લખાતી આવી. પણ કચ્છનાં લોકજીવન અને નહિ, પણ તેના આંતરચક્ષુ ખુલી ગયાં. મા શારદાની તેના લોકવાણીમાં રંગાયેલ શ્રી દુલેરાય કારાણી માટે કવિતા અને પર અસીમ કૃપા વરસી. મહાત્મા સૂરદાસજી અંધ હોવા છતાં સાહિત્ય એક ધર્મ બની ગયા. એમ તો શિક્ષક તરીકેનો લગભગ કૃષ્ણ કીર્તનના સવાલાખ પદો રચી શક્યા હતા. તેમ વ્યવસાય એમના સાહિત્ય સર્જનમાં વણાઈ ગયો. મનુભાઈ પણ આંતરચક્ષુ, આત્મબળ અને કોઠાસૂઝને કારણે કચ્છ બાવની”ના સામર્થ્ય વડે એમણે ગાંધી યુગના કવિતા લખી શક્યા. રાષ્ટ્રીય સંસ્કૃતિનો જનતામાં જાગૃતિ લાવવા સંન્નિષ્ઠ પ્રયાસ મુંબઈના પીપળેશ્વર મહાદેવ ખારવા યુવક ભજન મંડળે કર્યો છે. તે તેમના ગાંધીજી, જવાહરલાલ અને સ્વદેશ “મનું કાવ્ય મંજરી' સં. ૨૦૧૮, ઇ.સ. ૧૯૬૨માં પ્રગટ કરી. પ્રીતિનાં કાવ્યો જોતાં જણાય છે. કદાચ વતન પ્રેમની ચેતના મનુભાઈની સીત્તેર ઉપરની રચનાઓ પ્રકાશિત થઈ છે. જ એમની કવિતાનું બળ બની હશે. મનુભાઈ અંધ હોવા છતાં રંગીલા આદમી હતા. ઇ.સ. ૧૯૨૮માં એમનું પહેલું પુસ્તક “કચ્છનાં તેમનો પહેરવેશ પણ કોઈ ગામધણીને શોભે એવો હતો. ઝરણાં” પ્રગટ થયું. ત્યારથી આજ સુધી આવડા દીર્ઘ કાળમાં સુરવાલ, પહોળી બાંયનો ઝભ્ભો, મોઢે મૂછો, માથે લેરિયો એમનું સાહિત્ય લેખન અણથાક્યું ચાલુ રહ્યું. કોઈપણનો સાફો અને હાથમાં સોટી. ભલે તેની પાસે ગરાસ ન હતો પણ આવડો યશસ્વી સાહિત્યકાળ એ ગૌરવપૂર્ણ ગણાય. રૂઆબ ગામ ધણી જેવો. લોકવાણીમાં પડેલ ઐતિહાસિક, અર્ધ ઐતિહાસિક, જાતે ધોબી, આંખે અંધ અને લગભગ અભણ કહી લોકકથાઓ, દંતકથાઓ શ્રી દુલેરાયભાઈએ આપ્યાં છે એટલાં શકાય છતાં, તેમના અંતરની આંખો વાણી દેવીએ ઉઘાડી કોઈએ આપ્યાં નથી. કચ્છના સંગરના પદ્ય પ્રકારનો પ્રયોગ નાખી, જગતને જોઈ લીધું, માણી લીધું અને તેના હૈયામાંથી જેમ કારાણીએ કર્યો તેમ લોકકથામાં પણ કર્યો છે. કાવ્યઝરણા વહેવા લાગ્યાં. “કારાણી કાવ્ય કુંજ'ના પ્રથમ ભાગની સમીક્ષામાં તેમના રચેલા દુહા, સોરઠા, દોઢિયા, દુમળિયા, ગજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે છે કે, કંડળિયા, ઝૂલણા, સારસી, મોતીદામ, રેણકી, ત્રિભંગી, કોઈપણ સાહિત્ય પ્રદેશની ગોદમાં લેવાયા વિનાના એક ભજંગી. ચર્ચરી, મોતીદામ વગેરે માત્રામેળ અને ડિંગળ ઢાળે ભાઈ સાહિત્યનો એકલપંથ કચ્છમાં બેઠા બેઠા ખર્ચે જાય છે. રચાયા છે. તેમની કવિતા ભલભલા કવિની કવિતા સાથે એણે તો કચ્છ બોલીને પણ પોતાનું ઊર્મિ વાહન બનાવ્યું છે. આંટિયું લે તેવી છે. કચ્છની લોકબોલીના સામર્થ્યને પડકારનાર તેમજ પુત્રવત | ડિંગળી ઢાળના છંદો તેમની જીભે આસાનીથી રમતા તેમના ખોળામાં રમણ કરનાર ભાઈશ્રી કારાણીનું ગુજરાત આવ્યા છે. જયારે કવિતાનો જુવાળ ચડે ત્યારે કોઈ પડખે હોય સવિશેષ ઋણી છે. તેમણે એક પ્રાણવાન પ્રાંત બોલીને જીવતી તો લખાવી લેતા અને કોઈ ન હોય તો હૈયે રહે તેટલું કોઈ કરી છે. બનાવટી પ્રાણવાયુ ફૂંકીને નહિ, પણ તેમના અસલ પાસે લખાવતા. પણ તેથી જેટલો ઊભરો આવ્યો તેટલું વતન પ્રેમની ચેતના સીંચીને જીવતી કરી છે. ઝીલાયું નથી. મનું કાવ્ય મંજરી'ના કર્તા એકવાર કવિ ચોટદાર દુહો બોલ્યા. આ સાંભળી મનુભાઈ ચુડાસમા કોઈએ વખાણ કર્યા એટલે તુરત જ કવિએ કહ્યું. “મનું કાવ્ય મંજરી”ના કર્તા કવિશ્રી મનુભાઈ દશવીસ દુહા લખવાથી કે બોલવાથી કવિ નથી For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy