SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ છે બૃહદ્ ગુજરાત જેને હૈયે કાયમ વસેલું છે. અને લગભગ જીવનની એંશી ““શ્રી દુલેરાય કારાણી અમૃત મહોત્સવ અભિવાદન ગ્રંથ". વરસની સફરમાં કાર્યશીલ રહી કચ્છના ગૌરવશીલ ઇતિહાસ પહેલો ગ્રંથ ૩૦૦ પાનાનો છે. આ ગ્રંથમાં કચ્છની પુરાતન અને લોકસાહિત્યના એંશી જેટલા પ્રાણવાન પ્રકાશનો કર્યા કથાઓ, કચ્છ કથામૃત, કચ્છી લોકવિનોદ, કચ્છી લોકછે. એવા કવિ, લેખક અને સાહિત્યકાર શ્રી દુલેરાય સાહિત્ય, લોકગીત, કહેવતો, સંતો, કચ્છના જ્યોતિર્ધર, કારાણીના વડવા આજથી ચારસો વરસ પહેલાં અજમેરથી જંગબારમાં કચ્છીઓ અને બાળ સાહિત્ય એવું શ્રી કરણીજીની આવી કચ્છમાં વસેલા. કૃતિઓમાંથી પસંદ કરેલ, અગિયાર વિભાગમાં આઠ સાડા દુલેરાય કારાણીનો જન્મ વિ.સં. ૧૯૫૨માં મહાવદી આઠ હજાર પાનામાથી લીધેલ છે. ૭ના રોજ થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંદ્રાની શાળામાં ધો. શ્રી કારાણી કૃત બાવનીમાંથી પણ ઘણું સાહિત્ય ૭ (ત્રણ અંગ્રેજી) સુધીનું શિક્ષણ લીધું. અંગ્રેજીનું જ્ઞાન અંગ્રેજી લેવામાં આવ્યું છે. એક જ ગ્રંથમાંથી કારાણીજીની પ્રતિનિધિ છાપા મારફત મેળવ્યું. શાળાના મુખ્ય શિક્ષક પાસેથી ફારસી રચનાઓ મળી રહે છે. અને ઉર્દૂ શીખ્યા. અને ઉર્દૂ દ્વારા સીંધી શીખ્યા. સિંધના બીજો ગ્રંથ પણ ૨૦૦ પાનાંનો છે. આ ગ્રંથ કુલ ૬૪ પ્રખ્યાત સૂફી શાહ અબ્દુલ લતીફ ભીટાઈના મહાગ્રંથ લેખોમાં વહેંચાયેલો છે. એમની કૃતિઓના રસાસ્વાદથી આ શાહજો રસાલા” ગુજરાતીમાં ઊતાર્યો. પછી તેઓ મુદ્રાની ગ્રંથ વધારે સમૃદ્ધ બન્યો છે. ગુજરાતી શાળામાં રૂા. ૧૦ ના પગારથી મદદનીશ શિક્ષક કારાણીજીનાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો. કારાણીજી તરીકે જોડાયા અને તેમાંથી બઢતી મેળવી મદદનીશ શિક્ષક બન્યા. આ નોકરીથી તેને આખા કચ્છમાં ફરવાની અને ભાંગી પડ્યા. માણસના જીવનની અર્ધી સફરે સાથીવિહોણું જીવન હૃદયને ભારે આંચકો આપી જાય છે. છતાં લોકોના સંપર્કમાં આવવાની તક મળી. કારાણીજીએ સમતુલા જાળવી રાખી અને પોતાનાં પત્નીના આ અરસામાં પૂ. મુનિશ્રી કલ્યાણચંદ્રજી મુન્દ્રા પધાર્યા વિરહમાં ““સોનલ બાવની” લખી. અને શ્રી હાથીરામ નરસી સોની મારફત શ્રી દુલેરાય ૬૮ વર્ષે કારાણીજી ઘરભંગ થયા. એમના જીવનમાં કારાણીની મુલાકાત થઈ. શ્રી દુલેરાયજીને મોઢે “ઝારાનો હિમ પડ્યું. એમના પરિવારનાં સ્નેહકિરણો પોતાના પિતા પર મયદાને જંગ” કવિતા સાંભળી મુનિશ્રી ખૂબ ખુશ થયા અને પડેલ હિમપાત ઉપર ના પડ્યા હોતતો કારાણીજી કહે છે કે કારાણીજીને બાથમાં લઈ લીધા. અને છેવટ સુધી ઝકડી પોતે હિમાલયને કેડે હાલી નીકળ્યા હોત. રાખ્યા. સં. ૧૯૪૯માં સરકારી નોકરીમાંથી રાજીનામું અપાવી મુનિશ્રી કલ્યાણચંદ્રજી કારાણીને સોનગઢ ગામે લઈ એ સ્નેહ કિરણો વાવેલા ભાવમાંથી “સોનલ બાવની આવ્યા. અને મહાવીર જૈન ચારિત્ર્ય રત્નાશ્રમમાં સુપ્રિ. કાવ્ય સ્વરૂપે અવતરી. પોતે કવિ હતા એટલે પત્નીનો વિરહ સ્થાપિત કર્યા. મુનિશ્રી પોતે સાહિત્ય અને કલાના રસજ્ઞ હતા. નહિ સહી શક્યા હોય. કારાણીજીએ ત્યાંથી પોતાનું સાહિત્ય પ્રગટ કરવાની શરૂઆત આવા વેદનાભર્યા જીવનમાં પણ કારાણીજીએ કલમ કરી અને તેમને માટે આ સુંદર તક હતી. મૂકી ન હતી. સાહિત્ય એમનું જીવનસાથી બન્યું હતું. પણ કચ્છના કલા અને સાહિત્ય પ્રેમી ગૃહસ્થોએ કારાણીજીને સાહિત્ય એના જીવનનો અધૂરો પંથ કાપવામાં કારાણીજીનાં પંચોતેર વરસ પૂરાં થયે તેમને સન્માનવા એક આધારરૂપ થઈ પડ્યું. વળી એમને તો એક આખો જમાનો સમિતિ રચી. મુંબઈ. ભજ, ગાંધીધામ વગેરે સ્થળે સન્માન જીવતો કરવો હતો. અનેક પુરાણો, ઇતિહાસ અને લોકકથાના થયાં. સન્માન સમિતિએ એમની શ્રેષ્ઠ કૃતિઓમાંથી વીણીને આધારે પરિભ્રમણ કરી ઇતિહાસના અંકોડા મેળવ્યા. પોતે એક ગ્રંથ પ્રગટ કરવા વિચાર્યું. આ સંપાદનનું કાર્ય યુવાન ફારસી અને ઉર્દૂ શીખ્યા હતા. આ બે ભાષાની મદદથી સાહિત્યકાર શ્રી જોરાવરસિંહ જાદવને સોંપ્યું. તે ઉપરાંત તેના ઐતિહાસિક ઘટનાને અંકોડા મેળવી શક્યા. સંસર્ગમાં આવેલ સાહિત્યકારો અને ગૃહસ્થોને અંજલિ આપતા મુનિશ્રી કલ્યાણચંદ્રજી કારાણીના સાહિત્યથી ખૂબ સારા લેખોનો પણ એક સંગ્રહ પ્રગટ કર્યો. તેમાં એક ગ્રંથનું પ્રભાવિત થયા હતા. અને તેનાં પ્રકાશનો સુલભ બન્યાં હતાં. નામ છે. “કારાણી કાવ્ય કુંજ" અને બીજા ગ્રંથનું નામ છે પણ મુનિશ્રીએ સ્વર્ગારોહણ કર્યું. કારાણીના હૃદય ઉપર આ Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy