________________
પ્રતિભા દર્શન
૩૦૯ અહીં જ રોકાવાનું છે. એમ કહીને રોકી લીધાં. રહેવાનું, કવિશ્રી શંકરદાને ઘણા રાજાઓના વ્યક્તિગત પ્રશસ્તિ જમવાનું દરબારી ગેસ્ટહાઉસમાં અને રોજ સાંજે રાજકુમારોને કાવ્યો ઘણાં રચ્યાં છે. તેમજ સમાજ બોધકદાયક અને મળવા કલબમાં જવાનું. મહિને રૂા. ૧૫ પગાર આપે. આ જીવનમાં ઉતારવા લાયક વ્યવહાર કવિતા પણ ઘણી રચી છે. પ્રમાણે છ એક માસ વીત્યા ત્યાં લીંબડી મહારાણા
શંકરદાનજીના સ્વરચિત કાવ્યની સંખ્યા ૩૧૧ની થાય દોલતસિંહને મળવાનું થયું. અને મહારાણા કાવ્ય-કવિતા અને છે. તે તમામ છંદ, કવિત, સોરઠા, દુહા, ગીત ઇત્યાદિ સર્વ વાતો સાંભળી ખુશ થયા અને લીંબડી સ્ટેટમાં રાજયકવિ તરીકે કોઈએ વાંચવા જેવા તો છે જ, આ ઉદારચિત કવિની તો
બીજા અનેક કવિઓએ પ્રશંસા કરી છે. તેમાંય શિરોહી તાબે કિવિરાજ શંકરદાનજીના ભાગ્યનો ઉદય થયો. અને પછી તો મલાવા ગામના ગઢવી શ્રી અજયદાનજી બારહ તો શંકર જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કાઠિયાવાડના અન્ય
તમતમ કાઠિયાવાડના અન્ય સ્મૃતિ શતકમાં ૧૧૦ દુહા, સોરઠા રચ્યા છે. શંકરદાનજી પોતે નાના મોટા રાજાઓ લીંબડી આવે જાય તે બધાની ઓળખાણ- રાજ્યાશ્રયે હોવા છતાં જ્યાં તેમને સારું લાગ્યું ત્યાં બેધડકપણે પરિચય વધતા ગયા. તેમાં પોરબંદર, વડોદરા, પાલીતાણા, સંભળાવી દીધું છે. લાઠી, બગસરા વગેરે અનેક રાજાઓનો પરિચય થયો.
લીંબડી રાજ્યમાં ઇતિહાસ પ્રસિદ્ધ હિજરત થઈ. ચારણ સત્યવક્તા અને નીડર હોવા જોઈએ તે તેમનો યુવરાજ સાહેબે પોતાની આસપાસ સલાહ પૂછી ત્યારે સિદ્ધાંત હતો અને તે તેમના રચેલા કાવ્ય, દુહા, કવિતાનું શંકરદાનજીએ કહ્યું : “વૃક્ષને પાન વગર ન ચાલે, તેમ રાજ્ય વાંચન કરવાથી ખાત્રી થશે. શિવશક્તિની ભક્તિ, ઉદાર વાણિયા વગર ચાલવાનું નથી.” સ્વભાવ અને ગરીબોને યથાશક્તિ દાન આપવું એ એમના
યુવરાજ સાહેબ ઊકળી ઊઠ્યા અને કહ્યું. “તમે પણ જીવનનો મુખ્ય ધ્યેય. એમાં જ જીવનનું સાર્થક છે તેવું દઢ પણે
અબઘડી લીંબડી રાજય છોડી હિજરત કરી જાઓ.” માનતા. સ્પષ્ટ અને સત્ય વક્તા તરીકેની છાપ તેમની
શંકરદાનજી તુરત જ ઊભા થઈ હાલી નીકળ્યા. ઠાકોર પ્રતિભામાં ઔર પ્રકાશ ફેલાવતી. કાયમ કોઈ ગરીબ સાધુ,
. સાહેબે તેમને રોકીને સમાધાન કર્યું. સંત કે ભિક્ષુક આવે તો તેમને રોટી, દાળનું ભોજન આપતા, કોઈને વળી જરૂર લાગે તો કપડાં પણ આપતા. આ તેમનો
ઈ.સ. ૧૯૬૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ચારણ હંમેશાનો કાર્યક્રમ ઈશ્વરે કાયમ નભાવ્યો.
કવિઓનું બહુમાન કરેલું તેમાં કવિશ્રી શંકરદાનજી પણ હતા.
કવિશ્રીએ કુલ ૧૪ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. તેમાં શંકરદાનજીએ જે કાંઈ લખ્યું તે તેમના જીવનમાં હતું.
કીર્તિવાટિકા, લઘુ સંગ્રહ, હરિરસ, દેવિયાણ, જ્વાળામુખી તેથી ક્ષત્રિયો, રાજાઓ અને ઇતર સમાજના મહાનુભાવો
સ્તુતિ, દેવીકરણજીનું જીવન ચરિત્ર, પાંડવ યશેન્દુ ચંદ્રિકા તેઓ તરફ ખૂબ માનથી જોતા.
(ટીકા), બિરદ શૃંગાર, પ્રભાનાથ, કીશન બાવની (ટીકા), આજના અર્થમાં જેને કવિ કહે છે તેવા અર્થમાં વીતી શામળા માળા, સુકાવ્ય સંજીવની, સ્મરણાંજલિ અને પ્રેમ રહેલી એ ચારણ પેઢીના કવિઓ ન હતા. કવિતા એ ચારણ પેઢીઓનું જીવન હતું અને એમનું જીવન જ કવિતા બનતી.
આ દાતાર કવિને અનેક કવિઓએ કવિતાંજલિ અર્પણ એટલે કે જેટલું કહેતા તેટલું જીવનમાં આચરતા. સાચા અર્થમાં
કરી છે. તેઓશ્રીએ એંશી વરસની આયુષ્ય ભોગવી સં. તેઓ સરસ્વતી અને શક્તિના ઉપાસક હતા. એથી જ તે નીડર
૨૦૨૮ આસો સુદી ૬ તા. ૧૩-૧૦૧૯૭૨ના રોજ અને સત્યવક્તા હતા. અનાચાર કરતા રાજાઓ એમના
સ્વર્ગારોહણ કર્યું. તેમના પરિવારમાં બે પુત્રો શ્રી હરિદાનભાઈ ધારદાર પ્રહારથી સદાય ડરતા જ્યાં કાંઈ પણ ખોટું દેખાય ત્યાં અને શ્રી રાઘવદાનભાઈ પાછળ મૂકી ગયા છે. માત્ર કવિતાથી જ નહિ પણ મોટા માંધાતાને પણ ઝાડી નાંખતા.
કચ્છતા મેઘાણી ક્ષાત્રત્વનું ખમીર એમને શ્વાસ-પ્રાણ સમાન હતું.
દુલેરાય કારાણી રાજપૂત રાજાઓ પોતાના કર્મે કરીને જવા બેઠા છે. એ તેઓ જોઈ શકતા હતા.
જેને કચ્છના મેઘાણીનું બિરુદ મળ્યું છે. કચ્છનું ગૌરવ
Jain Education International
For Private & Personal Use Only
Education Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only