SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ૨ બૃહદ્ ગુજરાત સમૈયા ઉત્સવોમાં ગઢડા, મૂળી, અમદાવાદ, જૂનાગઢ, કવનમાં માવદાનજી એ વખતના પ્રતિનિધિ હતા. ધોળકા. ધોલેરા અને કચ્છ-ભુજ વગેરે મંદિરોમાં હાજરી આપી સંસ્કૃતિની એ વણઝાર વહેતી રાખવામાં માવદાનજીએ અને પોતે સત્સંગ અને સાહિત્યનો આસ્વાદ સૌને આપ્યો. અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમનો સ્વર્ગવાસ સંવત ૨૦૨૬માં તા. ૨૬ એપ્રિલ ૧૯૨૪ના “સૌરાષ્ટ્ર'માં લખે છે કે થયો. ભાવનગર સાતમી સાહિત્ય પરિષદમાં જામનગરના એક શંકરદાનજી યુવાન રાજકવિ માવદાનજીભાઈએ બ્રહ્માનંદનો એક નટવર નૃત્યનો છંદ ઉપાડ્યો ત્યારે વાતાવરણ ધણીધણી ઊઠ્યું. એવી કવિશ્રી શંકરદાનજીનો જન્મ દેથા શાખાના બંકી શબ્દ રચના, તાલ રચના અને ભાવ ભરપુર અર્થ રચના ચારણકુળમાં સં. ૧૯૪૮ના અષાઢ સુદ બીજને શનિવારે જોઈ સાક્ષર વર્ગ પણ હેરત પામી ગયો. લીંબડીના વસતડી ગામે જેઠીભાઈ ખોડાભાઈને ત્યાં થયો સર પરસોત્તમદાસે કવિ માવદાનને સોનાનો ચાંદ હતો. તેમના માતુશ્રીનું નામ દલુબા તે પાટણા (ભાલ)ના અર્પણ કર્યો હતો. આ ઉપરાંત ઘણા સુવર્ણ શિરપાવ પણ ? પ્રતાપભાઈ મહેડુનાં પુત્રી હતાં. મળેલા. સાહિત્ય ક્ષેત્રે કવિએ અનેક સભા ગજાવી હતી. કવિશ્રીનાં લગ્ન પાટણાના મહેડુ ગઢવી શીવાભાઈનાં ઇ.સ. ૧૯૬૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પાંચ ચારણ પુત્રી નાગબાઈ સાથે સં. ૧૯૭૭માં મહાવદી ૭ને મંગળવારે કવિઓનું બહુમાન કર્યું તેમાં માવદાનજી પણ હતા. થયાં હતાં. પિતાશ્રી જેઠાભાઈની સ્થિતિ સાધારણ, કવિની ૧૦ વર્ષની વયે માતા દલુબાનું અવસાન થયું. શંકરદાનજીને શ્રી ગોકળદાસ રાયચૂરા તેમનાથી ઘણા નજદીક હતા. કાવ્યના વિદ્યાભ્યાસ માટે ભુજની વ્રજભાષા પાઠશાળામાં કવિશ્રી ન્હાનાલાલ પણ તેમની સાહિત્ય પ્રવૃત્તિ બિરદાવતા. દાખલ કર્યા. જ્યાં એક વરસ અભ્યાસ કર્યો ત્યાં કમનસીબે પિતા તેમની સાહિત્ય પ્રતિભાને રાજા અને પ્રજા બન્ને તરફથી સારો જેઠીભાઈનો સ્વર્ગવાસ થયો; તેથી સંજોગોવશાતુ અભ્યાસ આદર મળ્યો છે. છોડી પાછા વસતડી આવ્યા. આમ માતાપિતાની છત્રછાયા લુણાવાડા, જામનગર, ધ્રોલ અને લોધિકા રાજ તરફથી ગુમાવતાં કવિ ખૂબ ગરીબ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. વર્ષાસનો પણ મળતાં. બચપણથી જ બુદ્ધિશાળી અને ડાહ્યા ગણાય એવા શ્રી માવદાનજીએ અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. મોટેરાની બેઠકમાં બેસવું અને સ્વભાવે પણ ઉદાર. મોકો મળે ધાર્મિક કાવ્ય સાહિત્યમાં બ્રહ્મસંહિતા સહિત આઠેક કૃતિઓનું ત્યારે આસપાસના ગામોમાં ક્ષત્રિય દરબારોનાં ગામડાંમાં જઈ સર્જન કર્યું છે. બ્રહ્મ સંહિતાની બે આવૃત્તિ પ્રગટ થઈ અને કવિ આવે. ડાયરામાં પાંડવ યશેન્દુ ચંદ્રિકાની કથા સંભળાવે અને કીર્તનાવલિની આઠ પ્રવૃત્તિ પ્રગટ થઈ. આ ઉપરાંત સતી - આ રીતે જીવન નિર્વાહ ચલાવતા. ગીતા, શ્રી નારાયણ કવચ, હનુમંત સ્તોત્ર, જૂનાગઢના સૌ પ્રથમ ગુંદિયાલા દરબાર સ્વ. અભયસિંહજીની જોગી, ખાન બહાદૂર અરદેશર કોટવાલ, (સુરત), સ્વામીનારાયણના સમકાલીન, ભજનાવલિ અને જામનગરના લાગણી થઈ અને યથાશક્તિ મદદ અવાર-નવાર કરતા રહ્યા. જિલ્લાના નવયોગેશ્વર. એ યુગ પણ રાજવીઓના એકવાર ફરતા ફરતા લીંબડી આવ્યા. લીંબડીમાં રાજ્યકાળનો હતો. એ વખતે એમણે રાજવીઓનાં પ્રશસ્તિ મળવા જેવા સારા ક્ષત્રિય દરબારોને મળ્યા. તે સમયે સં. કાવ્યોની કૃતિઓ પણ રચી હતી, જેમાં જામસિંહજી રણજિત ૧૯૭૦માં લીંબડીમાં ઘોડા ડોક્ટર (પશુ દવાખાનાના ઉપરી (ક્રિકેટ), વિજય વિલાસ, જામશ્રી દિગ્વિજય કાવ્ય સરોજ, તરીકે ફરજ બજાવતા સમલાના ઝાલા શ્રી જીવણસિંહજી મહારાણા શ્રી વીરભદ્ર વિજય વિલાસ, ચંદ્ર કિરણાવલી, માલુભાને મળ્યા. તેઓ વાતો અને કાવ્ય-કવિતા સાંભળી (બોલ), શ્રી મૂળરાજ બત્રીશી (લોધિકા), શ્રી અમરેશ પ્રભાવિત થયા. રાજ કુટુંબમાં કુમારોને વાત કરી કે એક બહુ કીર્તિકુંજ, (થાણા દેવળી) વગેરે. સારા ચારણ કવિ આવ્યા છે. સારા વક્તા અને મળવાલાયક આમ રાજકવિ માવદાનજીમાં એક દીર્ધ ભતકાળ છે. ' છે. એટલે શંકરદાનજીને બંગલે મળવા બોલાવ્યા રાજકુમાર એમણે અનેક વિધિથી સાહિત્ય સેવા કરી છે. લેખનમાં અને વાતો સાંભળી ખુશ થયા અને કહ્યું, “કવિરાજ! હવે તમારે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy