SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૦૦ અબ્દુલ હસન ઉર્ફે દાદામીયાં સાહેબને હાથે ફકીરની દીક્ષા લીધી આ કવિકુળના મૂળ પુરુષ રતનાજી વિપ્ર હતા. સતારસાહને ઓળખનાર જાણે છે કે તેઓ ભજનમાં (વિ.સં. ૧૧૪૮) તેમના નામથી વારસદારો રત્ન તરીકે તલ્લીન થઈને ગાતા. જેઓ ભજનનું સાચું હાર્દ સમજે છે. ઓળખાયા. તેઓ તેમનું ભક્ત હૃદય જોઈ શકતા હશે. સર્વ પ્રાણીઓ પ્રતિ કવિ માવદાનજી અમદાવાદ આવી સ્વામીનારાયણની પોતાની માફક જુએ તે જ ખરું જુએ છે. તેમના ભજનોમાં જે ગાદીના ધ.ધુ. આચાર્યશ્રી વસુદેવપ્રસાદજી મહારાજના હજૂરી ભક્તહૃદય જુએ છે. તેજ જુએ છે. ભક્તહૃદય વગરનાં પાર્ષદ કેશર ભક્ત પાસે રહી કેટલાક છંદોના રાગોનો ભજનો એકડાં વગરનાં મીંડા જેવા છે. અભ્યાસ કર્યો. પોતે ઉંમરલાયક થતાં પોતાના ગામ રાજવડનો ભજનો ઉપરાંત સતારશાહમાં એક બીજું તત્ત્વ વહીવટ પોતાના કાકાની દેખરેખ નીચે ચલાવવા લાગ્યા, પછી ગુણતત્ત્વ હૃદયહારી કર્ણપ્રિય સંગીત. કાંઈક મનોહારી હોવા વિ. સં. ૧૯૬૯થી કવિ ઘણો વખત લોધીકાના મહુમ ઉપરાંત અને આવું હૃદયહારી સંગીતના વિરલ એવા તાલુકદાર શ્રી દાનસંગજી સાહેબ પાસે રહેતા, શ્રી દાનસંગજી સંગીતના સતારશાહ અનુભવી હતા. વાદ્યકલા પણ તેને દેવ થયા પછી વિ.સં. ૧૯૭૫માં તે નવાનગર સ્ટેટના ફોરેસ્ટ સાધ્ય હતી. જેણે તેને ગાતા, વગાડતા જોયા હશે તેને જ તેની ડિપાર્ટમેન્ટમાં સુપર વાઈઝરના હોદ્દા ઉપર દાખલ થયા હતા. વસ્તુની ખરી પરિસ્થિતિ સમજાય તેમ છે. જે આ ભક્ત આ નોકરી તેમણે લગભગ પંદર વરસ કરી. તેમના ભાઈ કવિની અનુભવ વાણી વાંચી, સમજી, વિચારી અનુભવમાં ચતુરજી નવાનગર સ્ટેટના સનંદી વકીલ હતા. મૂકે તેને સમજાય તેવી છે. માવદાનજીએ નોકરી સાથે કાવ્યકળાનો પણ સારો સતારશાહનાં ભજન શ્રીનારાયણ સ્વામી ઘણા ભાવથી અભ્યાસ કર્યો. નોકરી દરમ્યાન ગામડામાં જતાં પોતે પોતાની ગાય છે. સતારશાહનાં ભજનો લોકહૃદય સુધી પહોંચાડવામાં ફરજ પૂરી કરી ગામ લોકો સમક્ષ કવિતા સંભળાવતા. આમ શ્રી નારાયણ સ્વામીનો મોટો ફાળો છે અને શ્રી નારાયણ તેમણે કવિતાના ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે. પછી તો તેમને સ્વામીને કંઠે તેનાં ભજનો સાંભળવાં તે એક લ્હાવો છે. અનેક જગ્યાએથી આમંત્રણ આવવા માંડ્યા. આમંત્રણને માન આપી કવિ સાતમી સાહિત્ય પરિષદમાં ભાવનગર ગયા અને યદુવંશ પ્રકાશના કર્તા પોતાના સાહિત્યની પ્રથમ પિછાન પાડી. માવદાનજી રત્ન પછી મુંબઈ આઠમી પરિષદમાં હાજરી આપી, વડોદરા જાડેજા વંશનો બૃહદ ઇતિહાસ પદવંશ પ્રકાશના” શરદોત્સવમાં પણ ગયા. સુરત કળા પરિષદમાં હાજરી આપી. કર્તા શ્રી માવદાનજી રત્ન ઇતિહાસકાર. લેખક, કવિ, સંશોધક મુંબઈમાં સર કાવસજી જહાંગીર હોલમાં સર પરસોત્તમદાસ અને કલાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. ઠાકોરદાસના પ્રમુખપણા નીચે લોકસાહિત્યના જલસામાં લોકસાહિત્યની રસલ્હાણ પીરસી. જામનગર સેવક મંડળ તેઓનો જન્મ રત્ન શાખાના ચારણકુળમાં વિ.સં. તરફથી જૈન પાઠશાળાના હોલમાં, પાલનપુર યુવક મંડળ ૧૯૪૮ના ભાદરવા સુદ બીજને દિવસે શ્રી ભીમજીભાઈ વાર્ષિક મહોત્સવમાં મુંબઈમાં, ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ બનાભાઈને ત્યાં કાલાવાડ (શીતળા) (રજવડ) ગામે થયો સીલ્વર જ્યુબીલી મહોત્સવમાં કવિ ન્હાનાલાલ દલપતરામના હતો. કાલાવડમાં જ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ પ્રમુખસ્થાને, મુંબઈ કવિ સંમેલનમાં, કચ્છ-માંડવી શિક્ષણ કવિના બાલ્યકાળમાં જ તેમના પિતાશ્રી દેવલોક પામ્યા એટલે સંમેલનમાં, ભુજ સાહિત્ય સભામાં, ગોંડલ, ઉપલેટા પ્રજા પોતે તેના કાકાશ્રી દેવદાસભાઈની અમીછાયા નીચે ઊછર્યા સંઘના કાર્યક્રમમાં હાજરી આપી આગવી પ્રતિભા ઉપસાવી. પછી ભુજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્રની કેળવણી પામેલ કવિશ્રી ગૌરીશંકર ગોવિંદજી પાસે કાવ્યશાસ્ત્રનો આ ઉપરાંત રાજપૂત પરિષદ વરતેજ તથા રાજકોટમાં અભ્યાસ કર્યો. કવિશ્રી ગૌરીશંકર વીરપુરના રાજ્યકવિ હતા. હાજરી આપી. લાઠી મુકામે અગિયારમી સાહિત્ય પરિષદમાં તેમણે બાવીસ શિક્ષાર્થીઓને તૈયાર કર્યા તેમાં માવદાનજી પણ હાજરી આપી. પણ હતા. કવિ પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના હતા તેથી તેમના Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy