SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જે બૃહદ્ ગુજરાત હિન્દુસ્તાનમાં આવેલા. પોતાનાં પૂજ્ય માતુશ્રીનું નામ ભાઈ હિન્દુ ભજનો ગાવા માટે પ્રખ્યાત હતા. એમના નઝીબીબી ઉર્ફે જાનબેગમ હતું. માતુશ્રીના પિતા નાનાપીર અવસાન પછી સતારશાહને થયું કે આવો બીજો મુસલમાન બાબા સાહેબ મોટા ભક્ત હતા. અને તેનો વિલાયતમાં ઘણો જોઈએ તો કોઈકને બદલે હું કેમ નહિ? મરતબો હતો. પિતા ઔલાદે પઠાણ (ક્ષત્રિય) અને માતા જેમ ચાલુ વિઘા રીતસર ભણ્યા ન હતા, તેવી રીતે ઔલાદે સૈયદ (બ્રાહ્મણ) હતાં. પિતાશ્રી રાજપીપળા સંગીત શાસ્ત્ર, છંદ શાસ્ત્ર વગેરે પણ રીતસર ભણ્યા ન હતા. રાજ્યમાં પઠાણ બેડાના જમાદાર હતા. અને મોટાભાગે વિદ્યામાં બક્ષીસ તેમ સંગીત, પદરચનામાં પણ કવિઓ જન્મે રાજપીપળામાં રહેતા. સતારશાહનો જન્મ રાજપીપળામાં સં. છે. બનતા નથી. ૧૯૪૮ ઇ.સ. ૧૮૯૨માં થયેલો. સત્તારશાહનો ચોક્કસ દિવસ જાણતા નથી પણ તે દિવસ શુક્રવારનો મુસલમાનનો સતારશાહ ભજન મંડળમાં જતા તો કોઈ સીધી સ્પર્ધા પવિત્ર દિવસ હતો. તેઓ ત્રણ માસના થયા ત્યાં પિતાજી કરી શકતા નહિ. ત્યારે છેવટે તમે નુગરા છો એવું મહેણું ગુજરી ગયા. એટલે તેમના પિતાશ્રીનું સ્મરણ ક્યાંથી હોય? મારતા. એટલે અનવર કાવ્યના કર્તા વીસનગરવાળા તેમના માતુશ્રીએ ઉછેરીને મોટા કર્યા પરંતુ તેમને જે થયા તેમ અનવરમીંયા બોધ ઉપદેશ કરવા વડોદરા દાંડિયા બજારમાં બનાવવામાં તેમની જેવી તેવી અસર નથી. સતારશાહને ધીંગુમીંયાને ત્યાં પધાર્યા ત્યારે ત્યાં જઈ સતારશાહે પોતાના માતશ્રી પ્રત્યે અત્યંત ભક્તિભાવ હતો. અને જે કાંઈ અનવરમીયોને સવાલ પૂછ્યો કે, ધાર્મિકભાવ હતો તે માતુશ્રીના સૈયદ પિતાને લીધે હતો. “પંચ મહાભૂતની બનેલી આ સૃષ્ટિ માત્ર પદાર્થમાં મનુષ્યના જીવનમાં જેમ ગુણકર્મની તેમજ જન્મની પણ પ્રબળ મળી જાય છે. મરી જતી નથી.” અનવરમીયાં બહુ ખુશ થયા અસર હોય છે. “કચ્છ કરણી, કુચ્છ કરમગત, કુચ્છ પુરવકે અને એમને લાગ્યું કે કોઈ પાણીદાર નંગ છે. ભાગ્ય’ તે મુજબ થયું. કાંઈક વંશવારસો, કાંઈક સતારશાહને અનવરમીંયાનો સંગ ફક્ત પાંચ મિનિટ આપકમાણી. સતારશાહનો વિદ્યાભ્યાસ માત્ર ચાર ગુજરાતી થયો પણ દષ્ટિ ખુલી ગઈ. નવી આંખ મળી. એનું નામ સુધીનો જ હતો. શાળાનું ભણતર માત્ર સંસ્કાર આપી શકે એ - પૂર્વજન્મ, જેનો એવો જ્ઞાન નિમિત્તે પૂર્વજન્મ થાય તે જ ખરો ભ્રમ તો અનેક અભણ પણ સંસ્કારી આત્માઓએ નિર્મૂળ કરી દ્વિજ-બે વાર જન્મેલો. અનવરમીંયા સાહેબે પોતાના હાથમાં નાખ્યો છે. ઈશ્વરી પ્રેરણા અથવા કુદરતી બક્ષીસ એ કોઈ એક પ્યાલી લીધી તેમાંથી પોતે કાંઈક પીધું અને બાકી રહેલું ઔર ચીઝ છે. પ્રેરિત પાસે શિક્ષિત કોઈ ચીઝ નથી જેમકે પી જવા સતારશાહને કહ્યું, “બચ્ચા વો પી જા.” સતારશાહે સરસ્વતીનો સીધો પ્રસાદ પ્રાપ્ત થયો ન હોય તેમને માટે શિક્ષણ ખાલી પીધી અને પલટાયા. છે. મતલબ કે તેમના ભક્ત હૃદયમાં પ્રભુ પ્રેરણાનો સીધો પ્રકાશ કામ કરી રહ્યો હતો. પ્યાલી પીધા પછી દષ્ટિ પલટાઈ, જીવન પલટાયું. સતારશાહે નોકરી છોડી દીધી. હાથમાં સળગતી સતારશાહ સરસ ગાતા હતા એટલે લોકપ્રિય વધારે અગરબત્તીઓ લઈને પોતે ગામમાં ગાતા ગાતા ફરતા. પોતે હતા. રાજ્યાધિકારીઓ માફક નાટક કંપનીવાળાઓને પણ રોતા અને બીજાને રોવરાવતા. એમને પ્રભુપ્રેમનો રંગ દિવ્યદૃષ્ટિ હોય છે. ઈ.સ. ૧૯૦૮માં દેશી નાટક સમાજ મંડળીવાળા શેઠ ચંદુલાલ સતારશાહને એમજ ઉપાડ્યા અને લાગ્યો. ઢંગ પણ દરબારીના મટી ભક્તના, ખુદાના બંદાના નડિયાદ નિવાસી નટ બબરૂને બદલે વીણાવેલીના ખેલમાં થયા. કુટુંબીઓ અને લોકોને લાગ્યું કે ભાઈનું ખસ્યું છે. કઠિયારાના પાત્ર માટે તૈયાર કર્યા. નટ અને બબરુની જગ્યા એમનું મગજ ખસ્યું છે એમ અનુમાન સ્વાભાવિક રીતે પૂરવી તે સતારશાહ (અબ્દુલા) માટે બચ્ચાનો ખેલ ન હતો. જ કરવામાં આવ્યું. એમને માટે વૈદ્ય, ડોક્ટર, હકીમો પણ સંસ્કારી આત્માને હાલની નાટકની દુનિયા કેમ રૂચે ? છ તેડાવાયા. દેહના દર્દીના ડોક્ટર બિચારા શું કરે? મનના મહિના ખેલ્યા, નાટક ભજવ્યાં, પણ નાટકના પાત્રને બદલતાં હૃદયના ડોક્ટર જુદા હોય. શી વાર? ઈ.સ. ૧૯૧૬માં છોટાઉદેપુર ચીસ્તી યા નિજામી નાંદોદમાં આરબ હાંદી-મુબારક નામના મુસલમાન સંપ્રદાયના નિમાડ જિલ્લાના અલીરાજપુરના કાઝી સાહેબ Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy