________________
પ્રતિભા દર્શન
જે ૩૦૫ ગોકળદાસભાઈ માત્ર સંશોધક-લેખક જ ન હતાં. ઇ. બોર્ડીંગ માટે ફાળો એકત્ર કરવા કવિશ્રી દુલા કાગ સાથે સ. ૧૯૧૫માં તે ડો. એનીબેસન્ટ સાથે હોમરૂલ ચળવળમાં મુંબઈમાં લોકસાહિત્યના ઘણા ડાયરા કર્યા. પોતાના સાથીઓ શ્રી જમનાદાસ દ્વારકાદાસ, શ્રી મહંમદ
સૌરાષ્ટ્રના રાજામહારાજા સાથે તેમને અંગત સંબંધ અલી ઝીણા (પાકિસ્તાનના સ્થાપક), શ્રી કનૈયાલાલ મુન્શી,
હતા, એમાં જૂનાગઢના ભૂતપૂર્વ નવાબ મહોબતખાનજી પણ શ્રી બેરીસ્ટર વિભાકર અને શ્રીમતી રતનબેન વગેરે સાથે
હતા. જોડાયા.
ગોંડલના મહારાજા સર ભગતસિંહજી સાથે તેમને ઘણો ઇ. સ.૧૯૨૪માં રાજકોટથી “શારદા” માસિક શરૂ
રિ નિકટનો સંબંધ હતો. તેમણે એમણે તૈયાર કરેલા ભગવદ્ ગૌ કરી તેમણે લોકસાહિત્યના પ્રચારનું કામ શરૂ કરેલ.
મંડળ મહા ગ્રંથ (૯ ભાગમાં)માં પણ ઘણો રસ લઈ ' લખવાનો અને ભાષણ કરવાનો એમને પહેલેથી જ લંબાણપૂર્વક ચર્ચાઓ કરેલ. શોખ હતો. ઇ. સ. ૧૯૧૮માં તેઓ શેરબજારના ધંધામાં
ઇ. સ. ૧૯૩૩માં લાઠીમાં કવિ કલાપીનું સ્મારક રચવા જોડાયા તેમાં પણ તેમને સારી સફળતા મળી.
સાહિત્ય પરિષદનું સંમેલન મળ્યું. ગોકળદાસભાઈ તેના પણ આ સમય દરમ્યાન તેમણે જૂનાગઢના ચૂડાસમાના
સૂત્રધાર હતા. સતત ૧૪ વર્ષ સુધી ગુજરાતી સાહિત્ય વંશ ઉપર જ ૧૧ ભાગો લખ્યા. આ ઉપરાંત કાઠિયાવાડની
પરિષદના મંત્રી તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી. લોકવાર્તા ભાગ-૧,૨; સોરઠી વીરાંગનાઓની વાતો, સોરઠી
ઈ. સ. ૧૯૫૧માં ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લોક વાર્તાઓ, વ્યાસજીની વાતો, રસિયાના રાસ, રાસ
પ્રો. ડો. આરનાલ્ડ બાકેના સૂચનથી ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મંદિર, પ્રેમલીલા ભાગ ૧-૨, સોરઠી દુહાની રમઝટ ઉપરાંત
તેમને લીટરેચરની ડીગ્રી આપવાનું નક્કી કરેલ પણ તે નવલકથા, વાર્તાઓ, લખેશરી, બખાઈ, ઇશરદાન,
દરમિયાન તેમનું અવસાન થયું. એટલે તે વાત ત્યાં અટકી ગઈ. નરવાહન અને નવલિકાઓ, રાયચૂરાની રસીલી વાર્તાઓ, રાયચુરાની રસકથાઓ, ગાંધીયુગની વાર્તાઓ, હાસ્ય-રમજ. ઇ. સ. ૧૯૫૧માં ઓગષ્ટ માસની ૧૧ તારીખે આશરે કટાક્ષ, દાલ ચીવડાનું હાસ્ય દફતર, આ ઉપરાંત કાવ્યગીતો. ૬૧ વર્ષની વયે તેમણે આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી. નવનીત, કૂચગીતો, સંગીત લહેરી, ગોપ કાવ્યો, નાટકો બત્રીસ વર્ષની વયે સાહિત્ય સેવામાંથી નિવૃત્તિ લીધી એનીબેસન્ટ (અંગત વિચારો) પારવા.
તેવો સંકેત મળે છે. તે જોતાં તેઓશ્રીનો જન્મ ઇ. સ. રાયચૂરાએ આમ લગભગ ૩૮ પુસ્તકોની ભેટ ૧૮૯૦માં થયો હોય અને ઇ. સ. ૧૯૫૧માં સ્વર્ગવાસ થયો સમાજને આપી છે. દેશસેવા અને સાહિત્ય સેવાઓ માટે હોય તો તેઓની ઉંમર ૬૧ વર્ષની હોય. જયારે . સ. ૧૯૨૨માં તેમણે નિવૃત્તિ લીધી ત્યારે તેમને
પરિવારમાં તેમને કૃષ્ણરાજભાઈ અને વિજયરાજભાઈ મુંબઈની પ્રજાએ માનપત્ર પણ પ્રદાન કર્યું.
એમ બે પુત્રો છે, કૃષ્ણરાજભાઈને ત્રણ પુત્રો છે. અશોકભાઈ, ઈ. સ. ૧૯૧૮માં તે પૂજ્ય ગાંધીજીના પ્રભાવમાં મૂકેશભાઈ અને વિકાસભાઈ. આવ્યા હતા અને સાબરમતી આશ્રમ જોડે સંબંધ બંધાયો,
આ લોકસાહિત્યના ભેખધારી-નવલકથાકાર અને ખાદી પહેરી, હરિજન પ્રવૃત્તિમાં સક્રીય જોડાયા. સાબરમતી
સમાજસુધારક ગોકળદાસભાઈને સમાજે ભૂલવા જેવા નથી. આશ્રમમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ, નરહરિભાઈ પરિખ વગેરે આશ્રમવાસી સાથે નિકટનો સંબંધ બંધાયો.
દાસ સતાર શાહ શ્રી મેઘાણંદજી ગઢવીના નિકટના સંબંધના કારણે સતારશાહ બાપુનો જન્મ સં. ૧૯૪૮ ઈ. સ. તેનામાં લોકસાહિત્યનાં બીજ રોપાયાં અને આગળ જતાં ૧૮૯૨માં થયો હતો. તેમના પૂર્વજો મૂળ અફઘાનિસ્તાનની તેમાંથી વટવૃક્ષ બન્યું. આ વારસો તેમને મેઘાણંદભાઈ ગઢવી સરહદના વતની હતા. એમના પિતાશ્રીનું નામ તરફથી મળ્યો તેમ કહેવું અસ્થાને નથી.
ખેસ્તગુલખાન (સ્વર્ગનું ફુલ) તેઓ અફઘાનિસ્તાનમાં જન્મેલા ઇ. સ. ૧૯૪૩-૪૪માં મુંબઈમાં ભાવનગરની ચારણ પરંતુ કૌટુંમ્બિક કારણોને લઈને વતનનો ત્યાગ કરીને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org