SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ૪ બૃહદ્ ગુજરાત ગયા અને લાશવાળી તલવાર બંધાવી. બીજી ભેટો સાથે ત્યાં સાત પુત્રીઓ પછી કવિનો જન્મ રાણા કંડોરણા મુકામે સન્માન કર્યું. તા. ૧૬-૧૦-૧૮૮૫ વિ.સં. ૧૯૪૧ના આસો સુદી ૮ના સુરેન્દ્રનગરના જૈન યતિ શ્રી લવજી સ્વામીનો સંઘ રોજ થયો હતો. તેમનાં માતાનું નામ ગંગામાં હતું. જૂનાગઢ જતો હતો. વચ્ચે રસ્તામાં જેતપુર વિશ્રાંતિ માટે કવિ ભૂધરજીના પૂર્વજો આમ તો ગોંડલ રાજયના રોકાયા. આ ખબર કવિને થતાં દર્શન કરવા અન્ય કવિઓ કોલકી ગામના વતની હતા. પણ તેમના પિતામહ દેવજી સાથે કવિ પણ આવ્યા. લવજી સ્વામીને મળતાં જ એક જોશી પોરબંદર રાજયના રાણા કંડોરાણા ગામે આવીને યુક્તિબંધ કવિતા સંભળાવી. લવજી સ્વામીએ પરિચય સ્થિર થયા. માગ્યો. ઘણા ખુશ થયા અને કહ્યું “દેવી પુત્રો તો આવા જ કવિ ભૂધરજીએ રાણા કંડોરાણામાં ગુજરાતી સાત , હોય ને, ઢેલનાં ઇંડાં થોડાં ચીતરવાં પડે !” અને પોતે એની ધોરણનો અભ્યાસ કર્યો. તેમના અભ્યાસ વખતે કંડોરણા સારી કદર કરી અને “જૈન યતિ સ્મારક ચંદ્રક' (મડલ) તા. શાળાના આચાર્ય જગજીવન કાળીદાસ પાઠક હતા. તેમણે ૧૭-૧-૧૯૩૬ના રોજ અર્પણ કર્યો. જે હાલ પણ તેના આ બાળ વિદ્યાર્થી ભૂધરમાં સાહિત્યના સંસ્કારો જોયા અને પરિવારનાં ઘરમાં છે. તેમણે આ બાળ વિદ્યાર્થીની રસવૃત્તિને પોષી પિંગળ અને મૂળરાજ વિરહ ગાથા' લખ્યા પછી તે આધ્યાત્મિક અલંકારનું જ્ઞાન તેમણે આપ્યું. અને આ રીતે તેની કવિત્વ તરફ વળ્યા અને રામાયણ, મહાભારત, ગીતા અને પુરાણોની શક્તિને શાળા ગુરુ પાસેથી પોષણ મળ્યું. બહોળો અભ્યાસ કર્યો અને તેના ફળ રૂપે ‘વંશપુરાણ' લખ્યું. સં. ૧૯૫૮માં કવિની સત્તર વર્ષની વયે કંડોરણામાં વંશ પુરાણમાં લગભગ બધા પુરાણોનો નિચોડ કાઢી નાખ્યો જ પરસોતમ જોશીના અગિયાર વર્ષની ઉંમરનાં સુપુત્રી છતાં આવો દળદાર અને મહત્ત્વનો ગ્રંથ તે પ્રગટ કરી શક્યો ઝવેરબેન સાથે તેમનાં લગ્ન થયાં. નહિ તેનું કારણ એ કે, ખાસ કરીને બારોટ કવિઓ તો કવિની કવિત્વ શક્તિ ખીલતી રહી અને ઇ.સ. વગડાનું ફૂલ' કારણ કે તે યજમાન વૃત્તિને કારણે રાજદરબારની કે, કોઈ શ્રીમંતની મદદ માગી ન શકે. એટલે ૧૯૦૨ થી જુદા જુદા વિષય ઉપર તે કવિતા લખતા થયા અને એક કાન કવિનો જ ગ્રંથ અપ્રસિદ્ધ રહ્યો છે. આતો “વગડાનાં તે ઈ.સ. ૧૯૧૮થી પોતે ચુસ્ત ગાંધીવાદી થયા. ગાંધીજીના ફૂલ” એને જાળવવા માળી ક્યાંથી મળે? એટલે આપે ખીલે. પરમ ઉપાસક બન્યા પછી તેની મોટાભાગની કવિતા ગાંધીજી અને આપે જ કરમાઈ જાય. તેની સુવાસ સમાજ સુધી ક્યાંથી ઉપર લખાતી થઈ, ગાંધીજીની વિચારધારા તેની કવિતાનો પહોંચે? સંશોધકો અને સાહિત્યકારોએ તે તરફ ધ્યાન દીધું મુખ્ય મુદ્દો બની ગયો. તેમનો વ્યવસાય વેપાર અને ખેતી * * હોવા છતાં કવિત્વ શક્તિ તો તેમના જન્મ સાથે જ પ્રાપ્ત થઈ હોત તો સમાજને ઘણું નવું મળત. હતી એટલે ખેતી કરતા પણ કવિતા તો લખાતી રહી. અને વંશપુરાણમાં પુરાણોના પ્રસંગોના સ્વરચિત દુહા, છંદ, આ સમયમાં જ લોકજાગૃત્તિનો જુવાળ શરૂ થયો. તેમાં ગીત, સવૈયા, છપ્પય, કવિત વગેરે ભરપૂર છે. ભૂધરજી પણ તેનાથી પર રહી શક્યા નહિ. દેશી રાજ્યોની સં. ૧૯૯૯, ઇ.સ. ૧૯૪૩માં નવાગઢ મુકામે તેમનું વિરુદ્ધ પણ કવિતા લખી. અને એનું પરિણામ એ આવ્યું કે અવસાન થયું. તેમના પરિવારમાં ત્રણ દીકરા. મીણસાર કાંઠા પરની કસદાર જમીન ગુમાવવી પડી. ઓધવજીભાઈ, હરિભાઈ અને ભનુભાઈ અને બે પુત્રી છે. ઉપલેટા પાસેના કોલકી ગામના તેમના મિત્રો તેનું લખેલ વંશપુરાણ અપ્રગટ રહ્યું છે. બ્રહ્મદેશના રંગુન શહેરમાં વેપાર કરતા હતા. તેઓએ કવિને ગાંધીદર્શન'તા કર્તા રંગુન બોલાવ્યા અને દુકાન માંડી આપવામાં મદદ કરી. એમાં આગળ વધતાં કવિએ ચાર દુકાનો કરી. પણ અચાનક આ કવિ ભૂધરજી દુકાનમાં આગ લાગતાં દોઢેક લાખ જેટલું નુકશાન થયું. આ ‘ગાંધી દર્શન'ના કર્તા કવિ ભૂધરજીનો જન્મ ઔદિચ્ય વખતે પણ કોલકીવાળા મિત્રોએ સારી મદદ કરી છતાં આ ઝાલાવાડી બ્રાહ્મણની જોશી શાખાના લાલજી દેવજી જોશીને નુકશાનની કળ વળે તેમ નહોતું એટલે આ કુટુંબ મુશ્કેલીમાં Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy