SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૦૩ મૂકાઈ ગયું. પછી જમીન હતી નહિ. પણ કવિ આફ્રિકાના રાયચૂરાના “શારદા' માસિકમાં પ્રગટ પણ થયા. જુદા જુદા શહેરોમાં લોક સાહિત્ય અને ગાંધી સાહિત્યનો ઈ.સ. ૧૯૩૦-૩૧માં બ્રહ્મદેશ છોડી દેશમાં આવી પ્રચાર કરી અને તેમાંથી થતી આવક દેશમાં કુટુંબના નભાવ ગયો. રાણપુરથી પ્રગટ થતા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં દેશી માટે મોકલતા. રાજયો સામે આગ ઝરતા લેખો પ્રગટ થતા હતા. મેં પણ કવિ ચુસ્ત ગાંધીવાદી અને ગાંધીજીના ભક્ત હોવા રાજ્યાષ્ટકો લખવા શરૂ કરી દેશી રાજ્યો પ્રત્યેનો મારો વિરોધ છતાં તેણે અનેક વિષય ઉપર કવિતા લખી છે. તેમની ઘણી પ્રગટ કર્યો અને એને પરિણામે સામે ચાલીને મારે કંડોરણાની કવિતાનો સંગ્રહ ગાંધીદર્શન નામે ભારતોદય મંડળ વતી ૬૦ વિઘા જમીન છોડવી પડી. આમ જોતાં કવિનું આખું મથુરાદાસ ગોરધનદાસ ગુપ્તાએ ઇ. સ. ૧૯૬૫માં પ્રગટ જીવન સંઘર્ષમાં પસાર થયું. કવિએ અનેક વિષય ઉપર કવિતા કરેલ છે. પણ હજુ ઘણી કવિતા અપ્રગટ રહી છે. તેમની લખી છે. તેણે અનેક વિષયના દુહા લખ્યા છે. પણ દુહાને કવિતાનો ઝોક હંમેશા સમાજ સુધારા તરફ રહે છે. મથુરાદાસ અંતે “કબાઉત' તો આવે જ છે. (કબાઉત એટલે કરમચંદ ગુપ્તાએ “ગાંધી દર્શન'ના પ્રકાશન વેળાએ લખ્યું છે કે, ગાંધીના પુત્ર એવા ગાંધીજી.) મીણ જેવી પોચી ને લીસી નહિ” પણ ગજવેલ જેવી આકરી કવિએ ૮૧ વર્ષની વયે તા.૨૦-૫-૧૯૬૬ ના રોજ અને બરછટ બોલી, જેમાં સઘળું લોકસાહિત્ય સર્જાય છે. તેને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી. હજુ તેની ઘણી કવિતા ઘોળી, પી, પચાવી આત્મસાત કરી કોઈ અર્વાચીન કવિ એક અપ્રગટ રહી છે. અર્વાચીન વિષયને અને તે પણ ગાંધીજી જેવી વિશ્વવંદ્ય વિભૂતિનાં જીવન અને કાર્ય જેવા વસ્તુને પોતાની કવિતાનો જીવાભાઈ (મસ્તકવિ) વિષય બનાવે છે ત્યારે દુહા, છંદ કે ગીત રૂપે ઢળેલી એ મસ્તકવિનું પૂરું નામ જીવાભાઈ. તેમના પિતાનું નામ રચનાઓ લોકજીભે ચડી, લોકહૃદય સુધી પહોંચી જાય ત્યારે વીસાભાઈ અને માતાનું નામ માજીબા. મસ્તકવિનો જન્મ તે કવિના કાવ્યકૌશલ્ય વિષે તેની કવિતાની સચોટતા કે ચારણકુળમાં લીંબડી તાબાના ઝાંબડી ગામે સં. ૧૯૩૯માં વેધકતા વિષે કોઈને ભાગ્યે જ શંકા રહે. થયો હતો. તે મારૂ ચારણ અને શાખ શામળ, મસ્તકવિની ભૂધરજીએ ગાંધીજી વિશે સચોટ અને વેધક બાનીમાં બાલ્યાવસ્થામાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થયો હતો. તેથી લખવા માંડ્યું. તેમનાં ગીતો, દુહા, સામયિકોમાં છપાતા તેમના મોસાળમાં વઢવાણ તાબે વસ્તડી ગામે ઉછરીને થયા, ડાયરામાં ગવાતા થયા તેમ તેમ તેનો વિશાળ ચાહક મોટા થયા. વર્ગ ઊભો થયો. સં. ૧૯૫૫માં લીંબડી નરેશ મહારાણા જસવંતસિંહજી આજીવિકા અને પરિભ્રમણ અર્થે કવિ બ્રહ્મદેશ અને ઝાંબડી ગામ નજીક રામડાસર તળાવે પધાર્યા. ગામમાં ખબર આફ્રિકા જઈ આવ્યા હોય, પણ તેમનો જન્મ, ઉછેર અને પડતાં ગામના બેચાર યોગ્ય ચારણો સલામે ગયા. રિવાજ મોટાભાગનો વસવાટ તો કંડોરણા ગામે જ થયો છે. મુજબ કાવ્ય બોલ્યા પરંતુ જુની અને અશુદ્ધ ભાષામાં તેથી શિષ્ટ અને સંસ્કારી ભાષાને આપણે પિસ્તા, બદામ “કાવ્ય કસુમ' ના રસજ્ઞ રાજાએ જાણ્યું કે ચારણો કાવ્ય નાખેલું કઢેલું દૂધ કહીએ તો ભુધરજીભાઈએ પ્રયોજેલી વિધાથી અજ્ઞાત છે. તળપદી બોલીને માતાનું ધાવણ ગણાવી શકીએ. પછી ત્યાંથી રવાના થતાં દરબારશ્રીએ ફરમાવ્યું કે, કવિ ભુધરજી લખે છે કે, ઈ.સ.૧૯૧૧થી ૧૯૨૨ તમારા ચારણોના કોઈપણ દીકરાને કાવ્યવિદ્યાનો અભ્યાસ સુધી મુંબઈ હતો અને રાષ્ટ્રગીતો લખતો. ઇ.સ. ૧૯૨૩માં કરવા ઇચ્છા હોય તો રાજ્યખર્ચથી કચ્છ-ભૂજ વ્રજભાષા મારા મિત્ર શાહ રણછોડદાસ હરજીવન અને પટેલ મેઘજી પાઠશાળામાં મોકલવા બંદોબસ્ત કરવામાં આવશે. કાનજીના આગ્રહથી હું રંગુન ગયો. તેમની મદદથી મેં સધર્ન ઉપરોકત સમાચાર જાણી મસ્તકવિ લીંબડી આવ્યા. શાન સ્ટેટમાં ત્રણ જગ્યાએ દુકાનો ખોલી, કાપડ, કરિયાણાનો સાંજે મશાલ (રોશની)ની સલામે ગયા. અને ઝમાળ (લીંબડી વેપાર શરૂ કર્યો. પછી મેં દુહા લખવા શરૂ કર્યા જે ગોકળદાસ વઢવાણની લડાઈનું કાવ્ય) અર્ધો કલાક બોલ્યા. તે સાંભળી Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy