________________
૩૦૦ જે
બૃહદ્ ગુજરાત અવસાન થયું. એ વખતે ગામ લોકોએ અને આજુબાજુના મહાન સાહિત્યકાર તરીકે કીર્તિ પ્રાપ્ત કરનાર સાહિત્યકારના ગ્રામજનોએ એમની સ્મશાનયાત્રા વાજતે ગાજતે કાઢેલી. દાખલા ઓછા નથી.
અત્યાર સુધીમાં, તેનાં છ પુસ્તકો પ્રગટ થયાં તેમાં કવિ અંગ્રેજી ભણ્યા ન હતા. છતાં અંગ્રેજી કાવ્ય ઔદાર્ય બાવની, બાળાબોધ, “અમર આશ' પર વિવરણ, મીમાંસાના ધોરણે પણ એમની કવિતા કંદન સમ વિશુદ્ધ કરી ગાયન તરંગ, ચારણ ધર્મ, અને “ચાણક્ય નીતિ’નું રૂપાંતર છે. એમનાં કાવ્યોના વિષયો મુખ્યત્વે ગૃહજીવનમાંથી ઊતર્યા અને સુરસુધાકર અપ્રગટ રહેલ છે. કચ્છી પ્રજા અને કચ્છના છે. છતાં તેમાં ક્ષુદ્રતા જોવામાં આવતી નથી. એમનાં કાવ્યોમાં રાજવી વિષેની કેટલીક જાણવાજોગ માહિતી એમની કાવ્ય હિન્દુ સંસારમાંની ઉત્કૃષ્ટ ભાવનાની ફોરમ વ્યાપી રહી છે. કૃતિઓમાંથી મળે છે.
સ્ત્રી જીવનના અનેક પ્રસંગો એમણે સાદી તથા ભાવનામય
રીતે આલેખ્યા છે. બોટાદકર ગૃહજીવનના મહાન કવિ છે સસતરંગિણીના કર્તા
અને જેમ રા.ન્હાનાલાલે સંસારમંથન કરી નવનીત નીતાર્યું, કવિ બોટાદકર
તેમ બોટાદકરે સાદા જીવનને મથી એમાંથી નવનીત ઊતારી રાસતરંગિણી', 'નિર્ઝરિણી' અને “કલ્લોલિની' રૂપી
ગુજરાતી સાહિત્ય રસિકોને અર્પણ કર્યું. એમની આદર્શ કાવ્ય સરિતાનાં મીઠાં જળ જીવનપર્યત શાંત રીતે
ગુજરાતણની ભાવના મનોહર છે. અને ગુજરાતી સ્ત્રીત્વને વહેવડાવનાર અને જેના સ્વાદને ગુજરાતે કવિતા જીવનના
સજીવન કરવામાં અને ઘડવામાં એમના રાસનો ફાળો અનન્ય
છે. એમના રાસ ઘણા લોકપ્રિય છે. જો કે ભાવ સાદા છે. છતાં છેલ્લા દશકમાં જ માણ્યા તે નિઃસ્પૃહી કવિ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદ ગામે મોઢ વણિક જ્ઞાતિમાં ખુશાલદાસ
ભાવના ઉચ્ચ છે. તેમની ભાષા સંસ્કારી અને મધુર છે. મૂળજીને ત્યાં ઇ.સ. ૧૮૭૦ (વિ.સ.૧૯૨૬)માં થયો હતો.
કવિનું આખું જીવન ભાવનગર જિલ્લાના બોટાદ તેમનું આખું નામ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. મહાલના જુદા જુદા ગામડામાં શિક્ષક તરીકેજ પસાર થયું.
તેઓએ સૌ પ્રથમ મદદનીશ શિક્ષકની નોકરી સ્વીકારી ત્યારે તેમના કુટુંબનો ધંધો તમાકુના વેપારનો પણ લક્ષ્મીની
તેનો માસિક પગાર ફક્ત અઢી રૂપિયા હતો અને છેલ્લી લાલચે રૂ નો વેપાર કરવા જતાં પિતાજીને ખોટ આવી પડી.
અવસ્થામાં પંચાવન વર્ષે તેમનો પગાર વધીને અઢાર રૂપિયા અને કવિ સાત વરસના થયા ત્યાં પિતાજીનો સ્વર્ગવાસ થયો.
થયો હતો. ઓ એના જીવનનો ટોચ પગાર હતો અને કવિ છઠ્ઠ ગુજરાતી ધોરણ પૂરું કરી ચૌદ વરસની વયે
જીવનના અંતકાળે તેમને અફસોસ હતો. “મારા બચ્ચા માટે દામોદરદાસે મદદનીશ શિક્ષકની નોકરી સ્વીકારતાં વધુ
હું કાંઈ જ બચત મૂકી જતો નથી.” આમ જોકે લક્ષ્મી દેવીએ અભ્યાસની તક ગઈ પણ દેવશંકરભાઈ ભટ્ટ પાસેથી પિંગળ
તેના પર અમી નજર કરી નહિ તો ભગવતી સરસ્વતી દેવીએ શીખ્યા હતા. તેના ઉપર દામોદરે કવિતાનો વેપાર ખેડવાનું
એના પર પોતાનો વરદ હસ્ત સ્થાપી એમને પોતાના ભક્ત આરંભ્ય. સત્તર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં અને પ્રગટ
બનાવ્યા અને સરવાણી અખંડ વહેતી કરી જે મોટી બનીને કર્યો, મિત્રો એને કવિ કહેવા લાગ્યા. આ પછી એક સુંદર તક
નદી રૂપે વહેતી હતી. એમને મળી. ગોંસાઈજીના કારભારી તરીકે એમને મુંબઈનું આમંત્રણ મળ્યું. અહીં સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં
કવિ વધુ અભ્યાસ કરી શક્યા ન હતા પણ સંસ્કૃત
ભાષાના ઊંડા અભ્યાસના પરિણામે તેમનામાં પ્રાચીન શ્લોકની રચના કરવા માંડી. સો જેટલી ગુજરાતી કહેવતોને
સંસ્કૃતિનાં બીજ વિકાસ પામ્યાં જણાય છે. તેમણે જીવનમાં એમણે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરી નાખી તે આનું ફળ.
સાદાઈ અને સંતોષ અનુભવ્યાં હતાં. તેઓ સ્વભાવે શાંત એમણે આખું જીવન ગુજરાતી શાળાના શિક્ષક તરીકે
અને પ્રગર્ભ હતા. “પ્રેમ અને “સત્કાર' નામના કાવ્યથી તેઓ ગરીબાઈ અને નમ્રતામાં ગાળ્યું હતું. છેક નાનપણથી તે ખ્યાતિમાં આવ્યા. ‘વિદ્ધ મુગ' નામનું તેમનું ત્રીજું કાવ્ય પણ કવિતા રચતા. અને છૂટક છૂટક સામયિકોમાં પણ મોકલતા તેટલું જ મનોહર લાગ્યું. આ પ્રમાણે અવારનવાર લખાયેલ પણ જીવનકાળ દરમિયાન એમની યોગ્ય કદર ગુજરાતે કરી ન કાવ્યનો સંગ્રહ ઈ.સ. ૧૯૧૨માં ‘કિલ્લોલિની' નામે પ્રગટ હતી. પોતાના જીવનકાળમાં અજ્ઞાત રહેનાર અને પાછળથી થયો. ત્યાર પછી “સ્ત્રોતસ્વિની' નામનો બીજો સંગ્રહ ઇ.સ.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org