________________
૩૬૮ જે
બૃહદ્ ગુજરાત બોલથી કરશન બારોટને ચાનક લાગી ગઈ.
કવિવર ગોવિંદ ગિલ્લાભાઈ બાવાજી હવે મામૈયાવાળાનું માઠાપણું ન મેલાવું તો
કવિવર ગોવિંદ ગિલ્લાભાઈનો જન્મ. ભાવનગર કોઈ દિ કવિતા કરું નહિ.”
તાબાના શિહોર ગામે સં. ૧૯૦૫ શ્રાવણ સુદી ૧૧ ઇ. સ. હજી સૂરજ મહારાજની કિરણ્ય ફૂટે ત્યાં. બાપ દીકરો
૧૮૪૯માં ચૌહાણ રાજપૂત (પ્રવાસ) જ્ઞાતિમાં ગિલાભાઈને આવ્યા મામૈયાવાળાની ડેલીએ. અને હાલક કરી.
ત્યાં થયો હતો. તેમના માતાનું નામ સાવિત્રીબાઈ હતું. એ.........મામૈયાવાળા'!
તેમના વડવા તો મારવાડના પીપલોદ ગામના વતની કોણ?”
હતા પણ અંદર અંદરના કુટુંબ કલેષને કારણે તેમને મારવાડ “ઇ તો હું કરશન બારોટ.”
છોડવાની ફરજ પડી અને સૌરાષ્ટ્રમાં શિહોર ગામે સ્થિર થયા. દરબારે આવકાર દીધો. ધતુરાના ફુલ જેવી ડેલી કવિ ગોવિદ આ કુળના રત્ન સમા હતા. ઉઘાડી. જમણી બાજુના ખાના ઉપર ભાતીગળ જાજામ ઉપર ગુજરાતી સાહિત્યના તેઓ મર્મજ્ઞ અને સારા કવિ ગોળ તકિયાને ઓઠીંગણ દઈને બેઠેલા મામૈયાવાળા અને હતા. તેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાં હિન્દીમાં સારા એના દીકરા દેવાવાળા કવિને આદર દેવા ઊભા થયા. જીવા સારા ગ્રંથોની રચના કરી છે. સં. ૧૯૨પથી તેઓએ કવિતા વાળા અને શાર્દૂલવાળા પણ મળ્યા. એ વખતે વાઘા બારોટ કરવાનું શરૂ કર્યું અને હિન્દીમાં બત્રીશ ગ્રંથો લખ્યા. તેમનો મામૈયાવાળાની ડેલીએ બેઠેલ. એણે પણ મે'માનને આદર કવિતાકાળ સં. ૧૯૨૫ થી ૧૯૭૭ સુધીનો છે. સત્કાર દીધો. વાઘા બારોટે આ બનાવ નજરોનજર જોયેલો
આ કવિએ બત્રીસ ગ્રંથ લખી ગુજરાતી અને હિન્દી અને તે ખૂબ વર્ણન કરી વાત કરતા.
સાહિત્ય પ્રેમીઓની અદૂભૂત સેવા કરી છે. છતાં નવાઈની કરશન બારોટને એક રાણીંગભાઈ નામે દીકરા હતા. વાત એ છે કે આ ભાથી કવિનો કોઈ ઉલ્લેખ કરતું નથી. તે પણ ભાથી ગીતકાર હતા. તેનાં લખેલાં ગીત પણ ઘણાં છે.
આ ચીંથરે વીંટ્યા રતનને સમાજ વધુ ઓળખી શક્યો પણ અહીં લખવા અશક્ય છે.
નથી અને આવા તો ચીંથરે વીંટ્યા રતન હજુ ઘણા બાકી છે. રાણીંગ બારોટને એક દીકરા હતા. પણ તેનું અકાળે પણ આ ચીંથરા ઊખળે કોણ? અવસાન થતાં તેના વંશ વારસમાં કોઈ નથી તેવું સાંભળ્યું છે. તેના ૮ શનો એક અંગ ગોવિંદ ગંથમાલા.
હિંગલ કોશના કર્તા મુરારિદાન નામનો છે. તેમની કવિતાના ભાવ ઘણા ઊંચા અને બોધડિંગલકોશના કર્તા કવિરાજ મુરારિદાન પ્રસિદ્ધ કવિ
A દાયક છે. સૂર્યમલ્લના દત્તક પુત્ર હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૯૫માં
કવિતા કથનમાં અનુભવેલું વહેવારુ જ્ઞાન દષ્ટિગોચર થયો હતો. તે પણ પોતાના પિતા સુર્યમલ્લની જેમ ખટ થયા વગર રહેતું નથી. આવી તો હજારો કવિતા લખનાર ભાષામાં પ્રવીણ હતા અને પ્રતિભાસંપન્ન કવિ હતા.
ગોવિંદ કવિને સમાજે કેમ નહિ ઓળખ્યા હોય? વંશ ભાસ્કર” લખતી વખતે સૂરજમલ્લ રાવરાજા
કવિએ કવિતામાં વ્યવહારૂ, આધ્યાત્મિક જ્ઞાનને તો રામસિંહના ગુણદોષોનું વિવરણ શરૂ કર્યું. ત્યારે રાવરાજા તેમાં કહ્યું છે જ પણ તેમના ગ્રંથોનાં નામ જોતાં તેમણે શૃંગાર વિશે સહમત થયા નહિ. જેથી વિવશ થઈ સુર્યમલ્લને ગ્રંથ અધુરો વધુ લખ્યું હોય તેમ લાગે છે. છોડવો પડ્યો. સૂરજમલ્લના મૃત્યુ પછી મુરારિદાને તે ગ્રંથ વડોદરાના મ. સ. વિશ્વ વિદ્યાલયના હિન્દી પૂરો કર્યો. આ સિવાય તેણે બે ગ્રંથ બીજા પણ લખ્યા. વિભાગના આચાર્ય તથા અધ્યાપક શ્રીમાન કુંઅર (૧) હિંગલ કોશ (૨) વંશ સમુચ્ચય. કવિ હિંગલ અને ચંદ્રપ્રકાશજીએ “ભુજ (કચ્છ)કી વ્રજભાષા પાઠશાળા” પુસ્ત પિંગલ બન્નેમાં રચના કરી શકતા. તેની કવિતા ગંભીર અને લખેલ છે તેમાં કવિશ્રી ગોવિંદ ગિલ્લાભાઈનો ઉલ્લેખ કરી સાનુપ્રાસ હતી.
લખ્યું છે કે મને ગોવિંદ ગિલ્લાભાઈના હાથનો લખેલ જીણી વિ. સં. ૧૯૬૪માં મુરારિદાનનું અવસાન થયું. પત્ર મળેલ છે અને તેમાં ભુજ વ્રજભાષા પાઠશાળાન
Jain Education Intemational
dain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only