________________
પ્રતિભા દર્શન
જે ૩૬૦ ભોજવાળા વખતમાં બગસરા આવ્યા. એમાં ભાવનગર
“દેવ! ના પાડતા નહિ, અમારા માથે મેણું રહી જાય. ગોહેલરાજ વજેસંગનું ગીત કોઈ બોલ્યું. ડાયરો કહે, “વાહ આ ઉન્નડ ભગત નથી આપતા. પણ તમે જે ઉન્નડ ભગત નામે ગીત, ઊભા કરી દે એવું.” ત્યારે ભોજવાળા કહે “કરશન વર્ણન કર્યું તે દેવળવાળો દે છે.” દેવ! આવું ગીત કાઠીઓનું થાય ખરું?”
“પણ બાપલા! આજ મારે ગુરુવાર છે. મારો જન્મ કરશન બારોટ કહે, ““હા, એક નહિ પણ બે થાય. દિવસ છે. આ જ હું દાન નથી લેતો.” ડાયરો છાશ પીને આવો ત્યાં સુધીમાં ગીત બની જાય. હવે
| ડાયરામાંથી કોઈએ કહ્યું, “કવિરાજ! પાંચાળી પીરની ગીત બનાવ્યા સિવાય ખાવાનું ન ખપે!” ડાયરો છાશ પીને
મોજ પાછી ઠેલોમાં.” આવતાં કરશન બારોટે ગીત ઊપાડ્યું.
ના, બા! વ્રત સૌના સરખા.” પાળિયાદથી ઉનડ ભગત ૪) ઘોડે ચલાલાની જગ્યામાં આવેલા જાણી ચરખા, ચાડિયા, સમઢિયાળા, ધારગણી,
ડાયરાએ તોડ કાઢયો, કવિરાજ આવતીકાલે ઘોડાનું ઇંગોરાળા, ઝર, મીઠાપુર અને દહીડાથી કાઠી ડાયરો દર્શને દાન લેશે. ઊમટ્યો. કાવા, કસુંબા થઈ રહ્યા છે. સાકર, શ્રીફળના પ્રસાદ કરશન બારોટ કબુલ થયા. ખોબે અને ધોળે વહેંચાય છે. ઉનડ ભગતમાં જાગતી પીરાઈ
પણ તે જ દિવસે બપોર પછી બગસરા દરબારના દર્શાઈ છે. આજ બીજા પણ મહેમાનો જગ્યામાં આવેલા છે.
માણસો ઉન્નડ ભગતને પરાણે આગ્રહ કરી બગસરા તેડી ગયા તે હતા આહિરોના વહીવંચા બારોટ પિતાપુત્રની જોડી
અને રાત રોકી દીધા. બીજે દિ’ સવારે પણ હાલવા ન દીધા, લાખોણીના પિતા કરશન બારોટ અને પુત્ર રાણીંગ બારોટ,
બગસરા ગામમાં પીરની પધરામણી થવા લાગી. બેય ભાથી કવિ, મા શારદાની તેના પર અખંડ કૃપા વરસે. એમાં કરશન બારોટ તો અષ્ટવિધાની કવિ હતા. કરશન
આ બાજુ ચલાળાની જગ્યામાં કરશન બારોટ અને બારોટ કાવ્ય બનાવે ત્યારે કાગળ, કલમની જરૂર ન પડતી. રાણી
રાણીંગ બારોટ બાપ દીકરો દાતણ કરે છે. ઠાકોરજીના પૂજારી પાસાબંધી કેડિયાની કસો ચાળતા જાય અને દેવી સરસ્વતી નંદરામ બાવાજીએ મેણું માર્યું. જીભને ટેરવે આવી જાય.
લ્યો, બારોટજી! ચડો ઘોડે! ભગત ઘોડા ભેજતા થા, એમાં પાળિયાદના ઉનડ ભગતે જરાક મરમ કર્યો, તબ ના લિયા, મેરે ગુરુવાર હૈ. ઐસા બોલા. ભઈ બડે લોગ કી “હવે કવિઓ અગાઉની જેમ તરત કાવ્ય કરી શકે એવા બાત ભી બડી હોતી હૈ. ભૂલી ભી જાવે, અબ ચડો દિવાલ પે.” નથી રહ્યા.”
બાવાજી! ઘોડું ઘોડું શું કરો છો, હું ધારું તો આ કરશન બારોટ મરમને સમજી ગયા કે પાંચાળી પીરની ચલાળાના હરિજનવાસમાંથી પણ ઘોડું લઈ આવું.” મારી પાસે શીધ્ર કવિતા કરાવવાની ઇચ્છા છે. કરશન બારોટ
બારોટજી! હરિજન લોગ તો બડે દાતાર હોતે હૈ, વો કહે, “કંઈ લ્યો બાપા! એક ફૂલ તમને ચડાવું, આ સભામાં તો દેગા, લેકિન ઇસ ગાંવ મેં એક દરબાર હૈ. બડા માલદાર આપથી ઉત્તમ કોણ?" અને કવિની જીભે સપાખરું ગીત ભી હૈ, ઠીકરી (રૂપિયા) ઉનકી પાસ બહુત હૈ, મગર કીસિકો. માંડ્યું રમવા.
દોકડા નહિ દેતા, બડા લોભી હૈ, બહુત કંજુસ હૈ, નામ કવિની કાવ્ય કલ્પનાથી મુગ્ધ બની ભગત કહે છે, મામૈયાવાલા હૈ. તુમ ઉસકી પાસે ઘોડા લેવે તો સચ્ચા કવિ! “કવિરાજ! વર્ણાવ તો તમે આદિ અનાદિ નાથના કર્યા, નહિ તો તમારે મેં કુછ નહિ.” અવતાર ધર્યો હતો દેવળવાળાને આશીર્વાદ કહેવાય. પણ
ચલાળા મામૈયાવાળાને ત્યાં કંઈકના ગરાસ મંડાઈ ધન્ય છે. તમારી તરત કરવાની શક્તિને, આ ચાલીશ
ગયેલ, તે બધાના ગરાસની ઉપજ એટલે ભાગ મામૈયાવાળાના ઘોડામાંથી તમે કહો તેના ઉપર પલાણ નખવું.
કોઠારમાં ઠલવાતા. પટારામાં રોણું સોનું હબકે. પણ કોઈને કરશન બારોટ કહે, “ના, બાપ! આ કાંઈ મોજ લેવા દોકડો લેવોદેવાની વાત નહિ! મામૈયાવાલા પાસેથી કઢાવવું કવિતા નથી કરી.”
એટલે મગરના મોઢાંમાંથી કઢાવવા જેટલું કઠણ, બાવાજીના
Jain Education Intemational
For Private & Personal Use Only
cation Intermational
www.jainelibrary.org
For Private & Personal Use Only