SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ૪ બૃહદ્ ગુજરાત તેણે જોરથી કહ્યું. “હું અભણ ચારણનું મોટું જોવા માંગતો સમર્થ શીઘકવિ નથી, તમે અહીંથી ચાલ્યા જાઓ.” કરશન બારોટ આ શબ્દોએ ગુપ્તજીને ઘણો આઘાત પહોંચાડ્યો. તેને કરશન બારોટ એટલે સમર્થ અને શીઘ્રકવિ, તે શરમ પણ થઈ તેથી એકદમ ત્યાંથી નીકળી ગયા. ઘેલાશાના બરવાળા પાસેના રોહિશાળા ગામ પાસે આવેલ આ ઘટના ઘટી ત્યારે ગુરૂજીની ઉંમર ૨૭ વર્ષની હતી. લાખેણી ગામના વતની હતા અને તે વાગડિયા આહિરોના પણ આ ઘટનાથી તેના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. તે બારોટ હતા. તેના સુપુત્ર રાણીંગભાઈ પણ ભાથી ગીતકાર સાધુ થઈ ગયા. પોતાનું નામ બદલી ગણેશપુરી રાખ્યું. અને હતા. તે પિતા-પુત્રની અનેક રચનાઓ હોવા છતાં બેમાંથી કાશી પહોંચી ત્યાં લગભગ ૧૦ વર્ષ રહ્યા અને હિન્દી, એક્યનું પુસ્તક પ્રગટ થયું નથી. આ પિતાપુત્રની કવિતા જોતાં સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમ લાગે છે કે કવિતામાં પૂરતી તાકાત હતી પણ તેની કદર કાશીથી પાછા ફર્યા પછી ગણેશપુરી જ્યાં ત્યાં ફરતા કરનાર કોઈ માલમી મળ્યો નથી લાગતો. એમ તો અનેક રહ્યા અને છેલ્લે મેવાડના ગુણગ્રાહક મહારાણા ગીતો રચનાર ગીગાભગત (ડોળિયું) ના પણ ક્યાં પુસ્તક સજ્જનસિંહના આગ્રહથી મેવાડને કાયમ માટે પોતાનું પ્રગટ થયાં છે. નિવાસ્થાન બનાવી દીધું. આ સંસારમાં ઘણા પુષ્પો ખીલે છે, પમરાટ ફેલાવે છે ગણેશપુરી એક સુયોગ્ય સાહિત્યસેવી અને કાવ્યકુશલ પણ તેની સુગંધ લેનાર કોઈ મળે તે પહેલાં કરમાય જાય છે! વ્યક્તિ હતા. તેના સંપર્કમાં આવવાથી મહારાજા સજ્જનસિંહ ખરી પડે છે ! પણ સારી કવિતા કરવા લાગ્યા. ફરતું આવે ફૂલ, માલમી કોઈ મળ્યો નહિ. ગણેશપુરીના સંસ્કૃત, વ્રજભાષા અને હિંગળના એનું માખી શું જાણે મૂલ, ભમર પખે ભાણના ઉચ્ચારણો ઘણા શુદ્ધ અને સ્પષ્ટ હતા તેથી સાંભળનાર ડોલી આ પિતા પુત્ર અને ગીગા ભગતની કવિતા રૂપી ઊઠતા. પુષ્પમાંથી પરાગ મધુરસ ચૂસનાર કોઈ ભેદુ ભમર ન જ મળ્યો સાધારણ કોટિની કવિતા પણ જ્યારે તેની જીભે આવતી ત્યારે તે ઉચ્ચ કોટિની બની જતી. તેનો ગ્રંથ વીર આ શીધ્ર કવિ કરશનભાઈ એકવાર બગસરા પાસેના વિનોદ ઉપરાંત છૂટક કવિતા, સવૈયા પણ તેણે રચ્યા છે. વીર ટીંબલા ગામે ગયા. વિનોદની ભાષા પિંગલ છે. આ મહાભારતના કર્ણ પર્વનો ટીંબલામાં સં. ૧૮૯૦માં ચાંપરાજવાળા (ચરખા) જે પધાનુવાદ છે. અનુવાદમાં મૌલિકતા, ભાવોની સ્પષ્ટતા અને બહારવટે હતા તે ટીંબલામાં ખાબક્યા. આ વખતે ટીંબલામાં શબ્દ યોજનાના સૌષ્ઠવનો સારો આનંદ મળે છે. પણ કિલષ્ઠ સામતવાળા અને મોટા માંડવાના કાંધાવાળા ચાંપરાજના શબ્દોને કારણે પ્રસાદગુણને ઘણો આઘાત લાગ્યો છે. છતાં આ મકરાણી સામે આફળી કામ આવી ગયા. તેના પાળિયા ગ્રંથનું કવિ સમાજમાં અને રાજસ્થાનમાં ઘણું મહત્ત્વ છે. તેમજ ટીંબલાના ચોરામાં આજે પણ ઊભા છે. આ પાળિયા જોઈ. માર્મિક છે. છતાં પ્રસાદની કમી તેમાં પણ છે. ઘણું કરીને એવું ણ છે. ઘણું કરાન અ૩ કરશન બારોટે પૂછ્યું, ““આ પાળિયા કોના છે?”, “આ કારણ છે કે, કાવ્યકળા કિલષ્ઠ થવાથી પણ તેનો પ્રચાર નહિ પાળિયા તો સામતવાળા અને કાંધાવાળાના છે.” અને હોય કે જેટલો હોવો જોઈએ. ચાંપરાજવાળા સામે આફળી આ બન્ને વીર પુરુષો કામ ખરી વાત એ છે કે ગણેશપુરીની કવિતા પાછળ ચેષ્ટા આવ્યાની માંડીને વાત કરી. છે, પણ તેના હૃદયની અનુભૂતિ નથી. ફક્ત મસ્તકની ઉપજ વાત સાંભળ્યા પછી કરશન બારાટે કહ્યું, “તંઈ લ્યો . છે અને એટલે તેના ભાવ સુધી પહોંચવા માટે વાંચકોને ઘણો બાપા! આ બન્ને વીરપુરુષના વિવાહ વર્ણવું” એમ કહીને ગીતો શ્રમ કરવો પડે છે. ઊપાડ્યું. કરશન બારોટ બગસરા દરબાર મૂળવાળા અને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy