SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૫ કાઠિયાવાડમાં ફાર્બસ સાહેબને બહુ રહેવાનું થયું ન પ્રમુખ તરીકે ફાર્બસ સાહેબની વરણી થઈ અને એક સમિતિ હતું. છતાં તેમાં તેણે રસ લીધો હતો. જૂનાગઢ અને ગોંડલ પણ રચાણી. રાજયના સંબંધમાં જે વ્યવસ્થા કરવાની હતી તે તેણે કરી હતી. તે પછી થોડા વખતમાં જ ફાર્બસ સાહેબની તબિયત ઈ. સ. ૧૮૬૪માં ઓનરેબલ ઉલિયસ ક્રિયર ગયા લથડી અને મુંબઈ છોડી પુના જવું પડ્યું. તેથી ગુજરાતી હતા. ત્યારે તેમના બોમ્બ બ્રાન્ચ ઓલ ધી રોયલ એશિયાટિક સભાનું કામ અટકી ગયું. સોસાયટીના ગૃહસ્થોએ ફાર્બસ સાહેબને પ્રમુખ બનાવવા બહુ વિચાર કરવાથી મસ્તકમાં રોગ ઉત્પન્ન થયો તેથી ઇચ્છા વ્યક્ત કરી પણ ફાર્બસ સાહેબે તેનો સવિનય અસ્વીકાર કર્યો છતાં ઉપપ્રમુખ તરીકે રહ્યા. અને યુનિવર્સિટીમાં સરકારે પુનામાં ધી ઓનરેબલ એલિસના બંગલામાં ફાર્બસ સાહેબે તેમને મહા માનદ પદ સોંપ્યું. આપણા વચ્ચેથી કાયમી વિદાય લીધી.. જમશેદજી કલાશાલાના પણ તે પ્રમુખ હતા. ભારતના ફાર્બસ સાહેબના દેહવિલય વખતે જે કાર્યો સાથે મહાપુરુષોના ચિત્રોનો સંગ્રહ કરી પ્રસિદ્ધ કરવા એક મંડળ કાર્બસ સાહેબને સંબંધ હતા. તે કાર્યો તેના મિત્રોએ સંભાળી સ્થાપવાનો વિચાર થયો હતો અને તેના પ્રમુખ તરીકે ધી લીધા. તે વખતે ફાર્બસ સાહેબે કહેલું. મારાં બધાં કામ તમને ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ ફાર્બસનું નામ મૂકવામાં આવ્યું. સોંપીશ પણ ગુજરાતી સભાનું કામ મારા અંતકાલ સુધી ફાર્બસ સાહેબ ઉપર ઈશ્વરની ઘણી કૃપા હતી તેથી તેનું જીવન કોઈને સોંપીશ નહિ. સુખ અને શાંતિમય પસાર થયું પણ મહાવૃક્ષ રોપનારને તેનાં ફાર્બસ સાહેબનાં અવસાન પછી ગુજરાતી સભાએ ફળ ચાખવાનો ભાગ્યે જ સમય આવે છે. તે વૃક્ષને ફળતાં ફાર્બસ ગુજરાતી સભા એવું નામ ધારણ કર્યું. વાર લાગે છે. એટલામાં રોપનાર અસ્થિર દેહનો અંત આવી જાય છે. વીર વિનોદ'ના કર્તા ફાર્બસ સાહેબનું છેલ્લું પ્રસિદ્ધ લેખન જગવિખ્યાત ગણેશપુરી સૌરાષ્ટ્રના સોમનાથ વિષેનું અને તે એશિયાટિક સોસાયટીની વીર વિનોદના કર્તા ગણેશપુરીનો જન્મ ચારણ મુંબઈ શાખામાં છે. જ્ઞાતિની રોહડિયા શાખાના પમસિંહજીને ત્યાં જોધપુર કૃષ્ણજીતકૃત રત્નમાલા નામે એક સુંદર વ્રજભાષાનો રાજ્યના ચારણવાસ ગામે વિ.સં. ૧૮૮૩માં થયો હતો. ગ્રંથ છે. જેમાં પતનના રાજાનો ઇતિહાસ છે. તેમાંના કેટલાં તેમનું મૂળ નામ તો ગુપ્તજી હતું. પણ એવી વાત રત્ન હાથ આવ્યાં તેટલાનું ફાર્બસ સાહેબે અંગ્રેજી કવિતામાં પ્રચલિત છે કે, વંશ ભાસ્કરના રચયિતા કવિરાજ ભાષાંતર કર્યું અને પ્રગટ પણ થયું છે. મુંબઈના ઘણા સૂર્યમલ્લજીનું નામ ગુપ્તજીએ સાંભળ્યું અને તેને મળવા બુંદી ગૃહસ્થોને ગુજરાતની સભા સ્થાપવાની ઇચ્છા થઈ અને શ્રી ગયા. જ્યારે ગુરૂજી સૂરજમલ્લને ઘેર પહોંચ્યા ત્યારે દરવાજા ફાર્બસ સાહેબને સહકાર આપવા વિનંતી કરી. ઉપર એક નોકર બેઠો હતો. તેણે અંદર જઈ સૂરજમલને આ વિચાર ફાર્બસ સાહેબને ખુબ ગમ્યો અને તે માટે ખબર આપ્યા કે, એક ચારણ આપને મળવા આવેલ છે અને ફંડ એકત્ર કરવા પ્રયાસો શરૂ કર્યા. દરવાજા ઉપર ઊભેલ છે. તેમાં એક લાખ રૂપિયા ભેગા કરવાની નેમ હતી. તેમાં સૂરજમલ ઘણું કરીને અભણ માણસોને મળતા નહિ. ૨૮,૨૦૦ રૂપિયા સૌરાષ્ટ્રના રાજવીઓ પાસેથી એકત્ર થયા. તેણે નોકરને કહ્યું. “જા જઈને પૂછ. તે ભણેલ છે કે અભણ?” અને મુંબઈના ગૃહસ્થોએ રૂ. ૩૭,૫૦૦ એકત્ર કર્યા. નોકર બહાર આવ્યો અને આ સવાલ તેણે ગુપ્તજીને પૂછયો. આ સાંભળી ગુપ્તજી સમજી ગયા અને જવાબ આપ્યો અને થોડા વખતમાં જ મુંબઈ ખાતે વાલકેશ્વર પાસે ફાર્બસ સાહેબના બંગલે એક બેઠક મળી. આમ તા. ૨૫-૩- કે, ૧૮૬૫ના દિવસે ગુજરાતી સભાની સ્થાપના થઈ તેના આ અવાજ અંદર બેઠેલા સૂરજમલે સાંભળ્યો. એટલે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy