SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૬૩ કેટલોક ભાગ ટીકા વગર કાવ્ય વિલાસી ચતુરજનોને પણ કુલીન વંશમાં થયો ૭ જુલાઈ ૧૮૨૧માં (વિ. સં. ૧૮૭૭) સમજવો મુશ્કેલ પડે છે. આ મુશ્કેલી દૂર કરવા રા. હરિશંકર લંડન નગરમાં થયો હતો. પ્રાણજીવન અને તેમના ભાઈ શાસ્ત્રી ચતુર્ભુજ પ્રાણજીવને આ ગુજરાતની કીર્તિનો જીર્ણોદ્ધાર કરનાર અને ગુજરાતના અલંકાર, અર્થને સમજવા સારો પ્રયાસ કર્યો. પ્રવીણ સાગરની અસ્ત પામતા સ્તુતિપાઠક ભાટ, ચારણાદિ કવિઓની ૬૦ પછીની લહેરો શોધવા માંડી. ૭૦ ને બદલે ૭ર લહેરનો કૃતિઓને થંભાવી કવિઓના પણ કવિનો અર્થ સારનાર હસ્તપ્રત ચોપડો તેમને રાજકોટ પાસેના ગવરીદડથી મળી ફાર્બસ સાહેબે વિદેશી હોવા છતાં ઊંડો અભ્યાસ કરી આવ્યો. આ વિદ્યાવિલાસી સજ્જન ઠાકોરે તે પ્રત છપાવવા ગુજરાતની પ્રજાના ધર્મ, આચાર, વિચાર, રિવાજ, ભૂત, મદદગાર થઈ પડે એ માટે રાજીખુશીથી આપી દીધો. પ્રેત, મંત્ર અને પૂવર્જન્મ વગેરે બાબતોનો ઊંડો અભ્યાસ કર્યો બીજી મુશ્કેલી દૂર કરવામાં રાજકોટના રહીશ બારોટ અને તેમાં તેમને કવિ દલપતરામ જેવાનો સાથ મળ્યો. કવિ રણમલ અદાભાઈએ તેમને વચન આપ્યું અર્થાત પોતાની ફાર્બસ સાહેબનો પૂર્વનો ઇતિહાસ જોઈએ તો તેમના શક્તિ, જ્ઞાન અને કાંઈ મળવાનો વિચાર કર્યા વગર તેમણે સાતસો વર્ષ પહેલાંના મૂળ પુરૂષથી એક જોન નામના પુરૂષ પ્રવીણ સાગર જેવા મહાન અને કઠિન ગ્રંથની ટીકા (ગુજરાતી સ્કોટલેન્ડમાં આવી રહ્યા. તેમના પરાક્રમથી તેમને એક અર્થ) કરી આપવાનું માથે લીધું એટલું જ નહિ પણ છેલ્લી ૭૩ પરગણું ભેટ આપવામાં આવ્યું. તેના એક પ્રપૌત્ર સ્કોટલેન્ડના થી ૮૪ પર્વત ૧૨ લહેરો જે અલભ્ય હતી તે પણ નવી બનાવી રાજાની કન્યાને વર્યા, તેમના ઉત્તરાધિકારીઓએ ઊંચરાજપદ ગ્રંથ સંપૂર્ણ કરી આપવા કબૂલાત આપી. તે પરથી શાસ્ત્રી મેળવ્યા હતાં. ચતુર્ભુજ પ્રાણજીવને કાઠિયાવાડ પ્રિન્ટીંગ પ્રેસમાં ગ્રંથ છપાવવો શરૂ કર્યો. પણ ગમે તે કારણસર રણમલ અદા તે કિનલોક ફાર્બસના પિતા સર જોન ફાર્બસ મિચેલ તે કામ પૂરું કરી શક્યા નહિ, ૪૮ લહેરો સુધી આ કામ ઠીક ઠીક સર આર્થર સાહેબના પૌત્ર થાય. સર આર્થર સાહેબ બહુ વર્ષ ચાલ્યું પણ તે પછી તે કામ રણમલભાઈએ ગમે તે કારણે 5 સુકા રાજસ* સુધી રાજસભામાં બિરાજયા હતા. અટકાવી દીધું અને પ્રવીણ સાગર છાપવાનું કામ અટકી પડ્યું. ફાર્બસ સાહેબ વિદ્યા અને કળા બંનેમાં કુશળ હતા. આ ઉપરાંત કવિશ્રી રણમલ અદાભાઈએ “સુંદર સિંગાર' ગુજરાતની ભવ્ય શિલ્પકૃતિઓ જોઈને તેઓને લાગ્યું કે નામના ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. પ્રતાપી લોકોના મહિમાનું એ અવાચિક ચિહ્ન છે. તે આધુનિક આ સુંદરસિંગાર ગ્રંથ ગ્વાલિયરના કવિ સુંદરદાસે સમયની અનુકૂળ સમર્થ સાધન અને ઐતિહાસિક લેખ છે. અને તે ઐતિહાસિક લેખ રાસમાળા નામે લખી ગુજરાતના લખ્યો છે. આ કવિ શાહજહાંના દરબારમાં સ્થાન પામ્યા સમથ મહાકવિનો અર્થ ફાર્બસ સાહેબે સાયો છે. હતા. તે જાતે બ્રાહ્મણ હતા. શાહજહાંએ તેની કવિત્વ શક્તિ ઉપર મુગ્ધ થઈ તેને કવિરાય અને મહાકવિરાયની પદવી તે દેશીય વિદ્યાની શોધ કરવા લાગ્યા. પ્રથમ રા. રા. આપી હતી અને ખૂબ ધનવાન બનાવ્યા હતા. તેમણે “સુંદર ભોગીલાલ માસ્તર પાસે શીખવા માંડ્યું અને તેને તેમાં રસ સિંગાર' નામે ગ્રંથ ઈ.સ. ૧૬૩૨ (સં. ૧૮૮૮)માં લખ્યો. પડ્યો. રા. ભોળાનાથ સારાભાઈની ભલામણ ઉપરથી કવિશ્રી દલપતરામને ઇ. સં. ૧૮૪૮ના નવેમ્બર માસમાં પોતાની કવિ રણમલે આ રીતે પ્રવીણ સાગરની ટીકા અને સુંદર પાસે બોલાવ્યા અને રાજકાજમાંથી અવકાશ મળે ત્યારે પોતે સિંગારનો અનુવાદ તો લખ્યો છે. સાથે કવિ રણમલે ઘણી વિદ્યાભ્યાસ કરતા. કવિતા પણ લખી છે. આથી ગુજરાતનો પૂર્વ મહિમા તેના જાણવામાં આવ્યો સસમાળા'ની ભેટ આપનાર એટલે ગુજરાતનું કલ્યાણ કરવા પોતાનાં તન, મન, અને ધન ફાર્બસ સાહેબ અર્પણ કરવા સંકલ્પ કર્યો. રાસમાળા નામે બે ઇતિહાસ ગ્રંથોની ભેટ આપનાર હસ્તલિખિત ગ્રંથોની શોધ અને સંગ્રહ થવા માંડ્યો. શ્રીમાન એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાહેબનો જન્મ એક ખૂણે ખૂણેથી ભાટ, ચારણાદિ કવિઓને ઓળખવાનો પ્રયત્ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy