________________
૩૨ ૪
બૃહદ્ ગુજરાત અને તેનું બે વાર પ્રકાશન થયું છે. તેની ભાષા પિંગલ છે. તેવી પ્રતીતિ થાય છે. તેની ભાષા પણ સહજ અને પ્રાણવાન પોતાનું પાંડિત્ય અને શબ્દ ભંડોળનું પ્રદર્શન કરવાના હેતુથી છે. તેના દુહાનો રાજસ્થાનમાં ઘણો પ્રચાર છે. ખાસ કરીને સૂરજમલે કેટલાક નવા નવા શબ્દનો પણ પ્રયોગ કર્યો છે અને ચારણ કવિઓ ઉપર તેનો ઊંડો પ્રભાવ છે. તેનો ત્રીજો ગ્રંથ કેટલીક જગ્યાએ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ વગેરે બળવંત વિલાસ છે અને ચોથો ગ્રંથ છંદોમયુખ છે. આ છંદ ભાષાઓના પ્રચલિત એવા કર્ણકટુ શબ્દોનો પ્રયોગ પણ કર્યો શાસ્ત્રની સામાન્ય કોટિની રચના છે. છે. જેનાથી ભાષામાં કૃત્રિમતા અને કુરૂપતા આવી ગઈ છે. સરજમલ્લ વીરરસના શ્રેષ્ઠ કવિ હતા. હિંગલભાષાના
પણ વંશ ભાસ્કરનું ઐતિહાસિક મૂલ્ય બરાબર છે. તેમાં કવિઓની લોકપ્રિયતાનું કારણ તેની અનુભૂતિની સત્યતા વર્ણવેલ ઘટનાઓ અને વિવરણ ઘણું કરીને સત્યતા અને અને ભાવનાની ગંભીરતા છે. વાસ્તવિક્તા માટે બરાબર છે.
યુદ્ધનું, રણભૂમિનું, સતીઓના, વીરોના ઉન્માદના, સૂરજમલજી પાંડવ યશેન્દુ ચંદ્રિકાના કવિશ્રી વીર વીરાંગનાઓના હૃદયસ્થ ભાવના વગેરેનું તેણે એવું સ્વરૂપદાસના શિષ્ય હતા. તેણે નાનપણમાં સ્વરૂપદાસજી પાસે સજીવ, માર્મિક અને નૈસર્ગિક વર્ણન કર્યું છે કે, વાંચતા દિલ યોગ શાસ, મમ્મટ કૃત મહાકઠિન કવિ પદ્ધતિ, નાના અદ્વૈત ડોલી ઊઠે. વેદાંત શાસ્ત્રના ગ્રંથો અને ન્યાય તથા વૈશેષિક તત્ત્વયુક્ત
ખરેખર સૂરજમલ્લ એવી કોટિના કવિઓ માંહેના છે જે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સૂર્યમલ્લ આજીવન સ્વરૂપદાસને
સેંકટો વરસે એકાદ જન્મે છે. ઘણા પૂજ્યભાવથી જોતા, સ્વરૂપદાસજી પણ ઘણા ઉદાર મનના હતા, તે વેદાંત તત્ત્વના માર્મિક જ્ઞાતા હતા, વિદ્યા
સૂરજમલ્લનું અવસાન વિ. સં. ૧૯૨૫માં થયાનું વિનિત અને સરળ ચિત્ત હતા, એ તત્ત્વદર્શી મહાત્માએ જોયું મનાય ! કે પોતાનો શિષ્ય સૂર્યમલ્લજી પોતાની અસાધારણ પ્રતિભાના
રણમલ અદા બળ વડે એમનાથી પણ આગળ વધી ગયો છે. ત્યારે તેમના
રાજકોટ ઠાકોર સાહેબ શ્રી મહેરામણજીએ પોતાના છે મનમાં પણ સૂર્યમલ્લ પ્રત્યે આદરભાવ થયો.
મિત્રોની સહાયથી હિન્દી મિશ્ર કાવ્યગ્રંથ પ્રવીણસાગર તેનો બીજો મહત્ત્વપૂર્ણ ગ્રંથ વીર સતસઈ છે. જે અપૂર્ણ
લખવાની શરૂઆત વિ.સં. ૧૮૩૮ ના શ્રાવણ સુદ ૫ ને રહ્યો. આ ગ્રંથ પણ હિંગલ ભાષામાં લખાયો છે.
મંગળવારે કરી. જ્યારે ગોઠડાના મહારાજા બુંદી સામે યુદ્ધ માટે તૈયાર
આ ગ્રંથ પૂરેપૂરો વાંચવાની ઘણા કાવ્ય વિનોદી થયા, ઘણું સમજાવ્યા છતાં ન માન્યા ત્યારે સૂર્યમલ્લે તેને કહ્યું.
ગૃહસ્થોને ઇચ્છા થઈ તેથી રાજકોટના રહીશ રા. હરિશંકર ‘ખૂબ લડો, ભાગશો નહિ, જો બહાદુરીથી લડતા કામ
પ્રાણજીવન જેઓ એક વખત ધ્રાંગધ્રાના દીવાન હતા તેમણે આવશો તો, તમારું નામ અમર કરી દઈશ.” અને પછી વીર
આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવા ઇચ્છા કરી પરંતુ તેમાં બે સતસઈ લખવાનો આરંભ કર્યો. લગભગ ૩૦૦ દુહા લખાયા
મુશ્કેલી નડી (૧) આ ગ્રંથમાં ૮૪ લહેરો આવે છે. પણ અને ભોમસિંહ યુદ્ધભૂમિ છોડીને ભાગ્યા. તેથી સૂરજમલ્લે
તેમાંથી ૬૦ જ મળી હતી. બાકીની ૨૪ લહેરો ક્યાંથી વીર સતસઈ લખવાનું બંધ કર્યું. એટલે આ ગ્રંથ અધૂરો રહ્યો.
કાઢવી? બીજી મુશ્કેલી એ હતી કે આ ગ્રંથ અતિ રસિક છતાં સુર્યમલ્લની કીર્તિ અવિચલ રાખનાર આ એક અપૂર્ણ કેટલીક જગ્યાએ તેમાંની કવિતા કિલષ્ટ છે. તેમાં પણ ચિત્ર રચના છે.
કાવ્ય અને અનેકાર્થિ કાવ્ય. જેમાં પૂર્વના સિદ્ધાંત શાસ્ત્રકારોએ વંશ ભાસ્કરથી સૂરજમલ્લના ઐતિહાસિક જ્ઞાન, તેનું કવિને કિલષ્ટતાની કેટલીક છૂટ આપેલી. તે છુટનો આ ગ્રંથમાં પાંડિત્ય અને તેની અદ્દભૂત વર્ણનશક્તિનો ખ્યાલ વીર બહોળો ઉપયોગ થયેલો છે. એટલું જ નહિ ગ્રંથ વ્રજભાષાનો સતસઈના દુહાથી આવે છે. આ દુહામાં કોઈ વ્યક્તિ વિશેનું છતાં તેમાં કચ્છ, કાઠિયાવાડના પ્રાંતિક શબ્દો પણ ઘુસાડી વર્ણન નથી. પણ વીરભાવનાની ઉપાસના અને તેની પુષ્ટિ દેવામાં આવ્યા છે અને અર્થ કરતાં શબ્દાલંકાર પર વિશેષ તેનું મુખ્ય મંતવ્ય છે. તેમાં સૂરજમલ્લનું હૃદય બોલતું હોય ધ્યાન અપાયું છે. આવાં અનેક કારણોને લીધે સમગ્ર ગ્રંથનો
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org