SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ જે બૃહદ્ ગુજરાત બોલાવ્યા અને ત્રણ માસ પોતાની પાસે રાખ્યા. મહારાજા સેવા અનન્ય છે. એમના કાવ્યમાં શબ્દ પસંદગી અને અગાસી ઉપર બેસતા અને દયારામ તેને નરઘાં, સારંગી સાથે ગોઠવણી સંગીતની દૃષ્ટિએ થયેલી છે. એ માધુર્ય કવિતાના પદો સંભળાવતા હતા પછી ત્યાંથી નીકળી ગોકુલ, વૃંદાવન, અર્થે ગાંભીર્યને દીપાવે છે. કૃષ્ણભક્તિ એ દયારામના કાવ્યનો મથુરા થઈ કાશી ગયા. કાશીમાં તેને કાશી વિશ્વનાથને બદલે મુખ્ય વિષય છે. હરિહરની તેજોમય ઝળહળતી મૂર્તિનાં દર્શન થયાં. એવી - નરસિંહ અને મીરાંની માફક દયારામ પોતાની જાતને લોકવાયકા છે કે એક ક્ષણમાં વિશ્ન અને એક ક્ષણમાં શિવનાં ગોપી સ્વરૂપ કલ્પી પુરુષ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કાવ્ય દ્વારા દર્શન થતાં. અનેક રીતે પ્રગટ કરી છે. તેમણે ચારધામની પગે ચાલીને ત્રણવાર યાત્રા કરી નરસિંહ અને મીરાં કરતાં દયારામની શૃંગારની હતી. તેમણે ભક્તિપોષણ નામનો ગ્રંથ કર્યો છે. પણ તે તેની ભાવના વિશેષ પ્રબળ છે. દયારામે લખેલ બોધનાં પદો પણ ૪૦ વર્ષની વય પછી હોવાનું અનુમાન છે. ઉજ્જૈનમાં ઉચ્ચ કોટિનાં છે. મહાકાલેશ્વરનાં દર્શન કરી નાસિક જતાં કવિ અને તેના સાથીઓને આનાજી આંગડિયા નામે લૂંટારાઓએ પકડ્યા. દયારામે હિન્દીમાં પણ ઘણાં પદો લખ્યાં છે. એટલે દયારામને ત્યાં પાંચ છ માસ કેદમાં રહેવું પડ્યું પણ પોતે હિન્દી સાહિત્યમાં પણ તેને ઊંચું પદ અપાયેલું છે. ભજન ગાઈ આનાજીને ખૂશ કર્યા અને ત્યાંથી છૂટ્યા પછી દયારામે ગુજરાતી, હિન્દુસ્તાની, પંજાબી, મરાઠી, રામેશ્વરાદિ ઘણા તીર્થમાં ફર્યા. આ સમયમાં કવિની કવિત્વ સંસ્કૃત અને ફારસીમાં પણ કવિતા કરી છે. પણ દેવનાગરી શક્તિનો ઘણો વિકાસ થયો. સિવાય તેને બીજી લિપિ આવડતી નહિ. એમ કહેવાય છે, - ચાણોદમાં હવે કોઈ સગાવહાલાં ન હોવાથી પોતે તેમની કવિતા ગુજરાતી અને હિન્દુસ્તાનીમાં ઘણી છે. ડભોઈમાં રહ્યા. ત્યાં તેમના કેટલાક શિષ્યો પણ થયા. રણછોડ જોશીના કહેવા પ્રમાણે તેમના બનાવેલા નાના દયારામનો કંઠ પણ સારો હોવાથી કૃષ્ણકીર્તન ગાઈને મોટા મળીને ૧૩૫ ગ્રંથો છે. આ ઉપરાંત છૂટક છૂટક પદ, તથા શિષ્યો તરફથી જે કાંઈ મળે તેનાથી પોતાનો નિર્વાહ ગરબી, લાવણી વગેરે પણ પુષ્કળ છે. દયારામ એક શીઘ્રકવિ હતો. ચલાવતા. પગપાળા લાંબા પંથ કાપવાથી તેને ઘણી ભાષા આ અરસામાં વડોદરાના હરિભટ્ટ સાથે કવિને કવિતા વાદ થયો. પણ તેમાં હરિભટ્ટની હાર થઈ તેથી કવિ ઘણા આવડતી. એટલે તેમણે પાંચેક ભાષામાં કાવ્યો રચ્યાં છે.' ઉત્સાહી બન્યા. ધીરે ધીરે તેની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ. પ્રેમભક્ત દયારામની બાની ઘણી અસરકારક છે. શબ્દ દયારામ ફરી યાત્રા નિમિત્તે ભરતખંડ ફરી આવ્યા. રચનામાં પણ પ્રેમાનંદથી ઉતરે તેમ નથી. તેને યાત્રાનો ઘણો શોખ હતો. શ્રીનાથજીનાં દર્શન તો છસાતે - એમ કહેવાય છે કે કવિએ રતન નામે કોઈ વિધવા વાર કરી આવ્યા. સોનારણ બાઈને ઘરમાં બેસારેલ.દયારામની શિથિલ રહેણીને લીધે કેટલાક તેનાં કાવ્યો તરફ તિરસ્કારથી જુવે છે. અને તેણે દયારામ વૈષ્ણવ હતા પણ મહારાજને માનતા ન હતા. નાની ઉંમરમાં જ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાય તરફ તેને પ્રીતિ ચીતરેલા ગોપી કૃષ્ણના ઉઘાડા શૃંગારને લીધે તેની કવિતા બિભત્સ પણ લેખાય છે. પણ કવિની કરણીને લીધે તેની થઈ અને તેણે વલ્લભ સંપ્રદાય સ્વીકાર્યો. કવિતાને ઉતારી પાડવી વ્યાજબી નથી. દરરોજ રાતે તેનાં ભજન સાંભળવા લોકોની ઠઠ રણછોડ જોશીના કહેવા પ્રમાણે તો તેણે ૧૩૫ પુસ્તકો જામતી. તે રામસાગર સાથે ગાતા. તેનાં કૃષ્ણલીલાનાં પદો લખ્યાં છે. પણ તેમાં દાણલીલા, બાળલીલા, રાસલીલા, અતિ લોકપ્રિય છે. કૃષ્ણજીવનના કલ્પિત છે, સત્ય મનાતા રૂકિમણી વિવાહ અને ભક્તિ પોષણ તેમજ શતશૈયા મુખ્ય છે. પ્રસંગો પર રચાયેલી તેની ગરબીઓમાંથી કેટલાય રાસ રમનારને પ્રેરણા મળે છે. ગુજરાતના સંગીત સાહિત્યમાં તેની કવિ નર્મદ કહેતા કે, દયારામની કવિતામાંથી સુનીતિ Jain Education Intemational cation International For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy