SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૩૫૩ માતાજીએ અંતે મોરારસાહેબને ગુરુદેવનાં દર્શન કરી અંગ્રેજ અધિકારીએ જામનગર નરેશને સમાધિ ખોલવા પાછા આવવાની આજ્ઞા કરી. હુકમ કર્યો, પણ જામનગર નરેશે સમાધિ ખોદાવી નહીં. એટલે મોરાર સાહેબ ગુરુદેવનાં દર્શન માટે શેખડી પહોંચ્યા. અંગ્રેજ અધિકારી ક્રોધ કરી એક સેનાની ટુકડી સાથે ખંભાલિયા ત્યાં થોડા દિવસ રહી ગુરુદેવના ઉપદેશામૃતનું પાન કરી પાછા આવ્યા. આવેશમાં આવી તેણે મોરાર સાહેબના ધામમાં પ્રવેશ લતીપર આવ્યા અને ગાયો ચારવાનું, સદાવ્રત આપવાનું અને કર્યો. પણ મંદિરના ચોકમાં જ્યાં મોરાર સાહેબની સમાધિ હતી અતિથિ અભ્યાગતની સેવા કરતા જીવન વીતાવવા લાગ્યા. ત્યાં અંગ્રેજ અધિકારી આવતાં સ્તબ્ધ થઈ ગયા. જુવે છે તો તે માતાનો સ્વર્ગવાસ થવાથી તે પાછા શેખડી રવિસાહેબ સમાધિ ઉપર સંત બિરાજમાન હતા. ભારતના સંતનો આ પાસે આવ્યા અને સાધના, ભજનમાં લાગી ગયા. પ્રભાવ જોઈ તેનો ગર્વ ઊતરી ગયો તેણે ટોપી ઉતારી માથું નમાવી વારંવાર નમસ્કાર કર્યા. તે ઉપરાંત મંદિર બહાર સં. ૧૮૪૨માં મોરાર સાહેબ ખંભાલિયા ગયા અને નીકળી સેના સાથે શાંત ચિત્તે રાજકોટ ચાલ્યા ગયા. ત્યાં એક મંદિર બનાવી ભક્તિ સાધનામાં લાગી ગયા. તેનો સૌરાષ્ટ્રના પ્રેમી ભક્ત આજ પણ આ ગામને મોરાર પ્રભાવ સૌરાષ્ટ્રમાં દૂર દૂર ફેલાઈ ગયો. સાહેબના ખંભાલિયા તરીકે ઓળખે છે. | મોરાર સાહેબના સત્સંગથી અનેક પુરુષો સુધરી ગયા અને ભજન સાધનામાં લાગી ગયા. મોરાર સાહેબનું જીવન સંત મોરાર સાહેબે રચેલી સંતવાણી આજે પણ દુ:ખિયાનાં દુઃખ દૂર કરવામાં વ્યતીત થતું રહ્યું. તેના જીવનની ગુજરાતના ભક્તજનો ભાવથી ગાય છે. અનેક ચમત્કારોની વાર્તા સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. દયારામ જામનગરના નરેશ રણમલે એક સંતમેળાનું આયોજન કવિ શ્રી દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ કર્યું. દૂર દૂરથી સંતો ત્યાં પધાર્યા તેમાં મોરાર સાહેબ પણ (ચંડીપુર) ગામે ઈ.સ. ૧૭૬૭ (સં. ૧૮૨૩)માં સાઠોદરા હતા. જામનગરથી મોરાર સાહેબ સં. ૧૯૦૪માં ખંભાલિયા પાછા ફર્યા અને મહાપ્રયાણની તૈયારી કરી. આ સમાચાર નાગર પ્રભુરામ પંડ્યાને ત્યાં થયો હતો. તેની માતાનું નામ રતનબાઈ હતું. બાળપણમાં કવિને ગામઠી શાળાની કેળવણી સાંભળી સૌરાષ્ટ્રમાંથી દૂર દૂરથી ભક્તજનો દોડી આવ્યા. મળી હતી. વડોદરા સંસ્કૃત શાળામાં મોકલવાનો વિચાર જામનગરના રાજા જામ સાહેબ પણ વ્યાકુળ થઈ ખંભાલિયા ચાલતો હતો ત્યારે કવિની ઉંમર ફક્ત બાર વર્ષની હતી. તે દોડી આવ્યા અને તલવાર ખેંચીને કહ્યું. “જો આપ સમાધિ પછી દોઢ જ વર્ષે તેની માતાનો પણ સ્વર્ગવાસ થયો. એટલે લેશો તો હું આત્મહત્યા કરીશ.” રાજાએ બળપૂર્વક મોરાર પોતાની માતાની કાકાની દીકરીને ત્યાં રહ્યા. સાહેબને રોકી લીધા. ચાણોદ પાસે કરનાળી ગામે કેશવાનંદ સાધુ રહેતા જે સમાધિ તૈયાર કરવામાં આવી હતી તેમાં શ્રીફળ પધરાવી બંધ કરી દીધી અને સૌ ભક્તજનો વિખરાઈ ગયા. હતા. લોકકથા એવી છે કે, આ સાધુએ દયારામને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરાવ્યાં હતાં. ત્યાર પછી પોતે શ્રીકૃષ્ણના તે દિવસથી મોરાર સાહેબ ધ્યાનસ્થ થઈ બેસી ગયા અને એક વર્ષ સુધી આ સ્થિતિમાં રહ્યા. સં. ૧૯૦૫ના ચૈત્ર સુદ ૨ ને ભગત બન્યા. દિવસે સવારમાં તેમણે સમાધિ ખોલાવી અને ઝટપટ કાશી વિશ્વેશ્વરની લાવણી દયારામનું પહેલું પદ હતું. સમાધિમાં બેસી ગયા. આ મહાપ્રયાણના સમાચાર સૌરાષ્ટ્રમાં દયારામ કાશી, રામેશ્વર જઈને પાછા ચાણોદ આવ્યા. પણ. ફેલાઈ ગયા. ત્યાં તેની માસીનું અવસાન થયું હતું. - રાજકોટમાં અંગ્રેજ અધિકારી ગવર્નર જનરલ એજન્ટે માસીનાં મરણ પછી એકવીસ વરસની ઉંમરે તેમણે આ સમાચાર સાંભળ્યા અને જામનગર નરેશ ઉપર મુકદમો ચાણોદ છોડ્યું. ડાકોર ગયા. ત્યાં કૃષ્ણલીલાનાં રસિક પદો ચલાવ્યો. એક વરસ સુધી મુકદમો ચાલ્યો. છેવટે અદાલતે બનાવી રણછોડરાયના ભક્તોનાં મન હરી લીધાં. ચોવીસ ફેંસલો આપ્યો કે, “સમાધિ ખોદવામાં આવે.” લોકો આ વરસની વયે તે એક સંઘ સાથે યાત્રાએ ગયા અને ફેંસલો સાંભળી કંપી ગયા. શ્રીનાથજીનાં દર્શન થયાં. મહારાજે પણ પોતાની પાસે Jain Education Intemational Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy