SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર છે બૃહદ્ ગુજરાત ધર્મ જેવી કેટલીક ઉપયોગી બાબતોનો નવરસ સાથે સમાવેશ ભાવનાશીલ હૃદય પર પ્રેમ ભક્તિથી ભરપૂર આ ભજનોએ કર્યો છે. ઊંડી અસર કરી. રવિ સાહેબનાં દર્શન કરવા માટે એમનું મન “ગુજરાતી' પત્રના તંત્રી ઇચ્છારામભાઈને પ્રવીણ અધીરું થયું. એટલામાં અચાનક લતીપુરમાં રવિસાહેબનું સાગરમાં ઘણો રસ પડ્યો. તેણે આ ગ્રંથ ફરીથી છાપી લોકો આગમન થયું. આથી મોરારસાહેબના આનંદનો પાર રહ્યો સુધી પહોંચાડવાની ઇચ્છા કરી, ઇચછારામભાઈએ એક નહિ. મોરારસાહેબ દોડીને રવિ સાહેબના પગમાં ઢળી પડ્યા હિન્દુસ્થાની જાણનાર ભાઈને ભાષાંતર કરવાનું સોંપ્યું પણ તે અને પોતાને દીક્ષા આપવા વિનંતી કરી. રવિ સાહેબે આ કામ કરી શક્યા નહિ. છેવટે કચ્છના પ્રસિદ્ધ વિદ્વાન રાજગુરુ ક્ષત્રિય વીરનાં હૃદયમાં રહેલ સંત આત્માને પારખી લીધો. જીવરાજ અજરામર ગોરને હાથે તે કામ પૂરું થયું. એમણે જાણ્યું કે, આ યુવક એમની સંત પરંપરાને શોભાવે એવો થશે. એટલે મોરાર સાહેબે સં. ૧૮૩૫માં ૨૧ વર્ષની આ ગ્રંથ કવિઓ, સાહિત્યકારો, ચારણ અને બારોટમાં વયે રવિ સાહેબ પાસે કંઠી બંધાવી. ઘણો આદર પામ્યો છે. આ ગ્રંથની કવિતા ચારણ, બારોટો ઘણા ભાવથી ગાય છે અને લોકો એટલા જ ભાવથી ઝીલે છે. રાજવૈભવ અને સુખસાયબી ભૂલી જઈને ત્યાગી, આ ગ્રંથ મહેરામણજીએ તો તેના છ મિત્રોની મદદથી વૈરાગીનું કઠોર જીવન જીવવા તે તૈયાર થઈ ગયા. લખ્યો. પણ તે લોકો સુધી પહોંચ્યો નહિ. એમાંથી ફક્ત ૭૨ રાજવૈભવમાં ઊછરેલો એક ઊગતો જુવાન યોગી બની જાય લહેરો હસ્તપ્રતમાં હતી. પણ શ્રીહરિશંકરભાઈ અને તેના આ વાત એમના વિધવા માતા માટે દુઃખકર હતી. પણ મોરાર ભાઈ ચતુર્ભુજભાઈએ ઘણી જહેમત ઉઠાવી આ ગ્રંથ લોકો સાહેબનાં અંતર પર ચડી આવેલો વૈરાગ્યનો રંગ હવે ઊતરે સુધી પહોંચાડ્યો. એટલે આપણે ખરો આભાર તો એમ ન હતો. હરિશંકરભાઈનો માનવો રહ્યો. નહિ તો આ ગ્રંથની હસ્તપ્રત | મોરાર સાહેબ હવે ગુરુને મળવા અધીરા થયા હતા. તે પણ નાશ પામી જાત. વડોદરા પ્રાંતમાં આવેલ શેખડી ગામે રવિ સાહેબનાં આ ગ્રંથની નવી આવૃત્તિ શ્રી પ્રવીણચંદ્ર એમ. પટેલ, સંતધામમાં આવ્યા. રવિ સાહેબે તેને દૂરથી આવતા જોયા. પ્રવીણ પ્રકાશન (રાજકોટ)વાળાએ ઇ.સ. ૧૯૯૧માં પ્રગટ જાણે તે પૂર્વભવનો પરિચિત હોય એવું લાગ્યું અને કહ્યું કરી. મોરાર આવ, ભલે આવ્યો.” આમ કહી સ્નેહપૂર્વક હૃદય સાથે લગાવી દીધા અને બન્નેની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા | મોરાર સાહેબ લાગ્યા. મોરાર સાહેબ ત્યાં રહેવા લાગ્યા. જ્યારે તેના માતા મોરારસાહેબનો જન્મ મારવાડ પાસે આવેલ રાણીસાહેબાને ખબર પડી ત્યારે તે પુત્ર વિયોગમાં પાગલ થઈ (બનાસકાંઠામાં) થરાદના વાઘેલા રાણાના વંશમાં સં. શેખડી આવ્યા. અને પુત્રને જોઈ રડવા લાગ્યાં. રવિ સાહેબે ૧૮૧૪માં થયો હતો. તેમનું મૂળ નામ માનસિંહ હતું. એમના મોરાર સાહેબને સમજાવતા કહ્યું. ““માતાના ચરણોમાં કોટિ પિતાને બે રાણીઓ હતી. પિતાના અવસાન પછી ઓરમાન તીર્થો નિવાસ કરે છે. એવી પરમ વંદનીય ભગવતી માતાનો ભાઈ ગાદીએ આવ્યા. આ ભાઈની કપટકળાથી ભયભીત ત્યાગ કરવો ઠીક નહિ.” આમ, રવિ સાહેબના સમજાવવાથી બનીને મોરાર સાહેબના માતુશ્રીએ એક દિવસ થરાદમાંથી મોરાર સાહેબ તેની માતા સાથે લતીપર ગયા. પણ ગુરુનો કાયમ માટે વિદાય લીધીજરૂરી ચીજો સાથે લઈ ઊંટ ઉપર વિયોગ તેઓ સહી શક્યા નહિ. તેથી મોરાર સાહેબે ‘સંદૃગુરુ સવાર થઈ પોતાનાં બે બાળકો કંવર અને કુંવરીને તેડી વિયોગ' ગ્રંથ લખ્યો જે ઘણો હૃદયદ્રાવક છે. માતા અને હાલારના લતીપર ગામે આવી. લતીપરમાં જ એમણે નિવાસ મોરારના સંવાદ પણ પદોમાં મળે છે. કર્યો. કંવરીની યોગ્ય ઉંમર થતાં લગ્ન પણ કરી દીધાં. ગુરુના વિયોગમાં મોરાર બિમાર થઈ ગયા. પુત્રની | મોરાર સાહેબનું મન તો સંસારમાંથી ક્યારનું ઊઠી ગયું બિમારીથી માતાને ઘણું દુ:ખ થયું. અને તે દવા કરવા લાગ્યા. હતું. એ અરસામાં રવિસાહેબનાં ભજનો કચ્છ, કાઠિયાવાડ મોરાર સાહેબ વારંવાર કહેતા, “માતાજી! મને ગુરુદેવ અને ગુજરાતમાં ખૂબ ગવાતાં હતાં. મોરાર સાહેબના રવિસાહેબ પાસે લઈ જાવ, તેના વગર હું સાજો થઈશ નહિ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy