________________
પ્રતિભા દર્શન
જે ૩૫૧ લાખાજી અને મહેરાણજીએ વિ.સં. ૧૮૦૨ થી ૧૮૫૨ ઉંમર ૧૫ થી ૧૮ વર્ષની હતી. પણ લીંબડી ઠાકોર સુધી ૫૦ વર્ષ રાજ્ય કર્યું. મહેરામણજીને બે પુત્રો રણમલજી મહેરામણજીને મામા થતા એટલે તે જામીન થયા અને અને દાદાજી. મહેરામણજી તેમના પિતા લાખાજીરાજની મહેરામણજીને મરાઠા સાથે જવા ન દેતા લીંબડી પોતાની પાસે હયાતીમાં જ અવસાન પામ્યા. (વિ.સ. ૧૮૫૦).
રાખ્યા. એટલે મહેરામણજી લીંબડીમાં ૨૨ કે ૧૮ માસ રહ્યા. પ્રવીણસાગર ગ્રંથના પાત્રોમાં નાયક રાજકોટના
અને સુજાનબા સાથે દ્રષ્ટિમેળાપ થતાં પ્રેમ બંધાણો. સુજાનબા રાજકુમાર મહેરામણજી પોતે છે. મહેરામણ એટલે સમુદ્ર- મહરામ'
મહેરામણજીને મામાની દીકરી થતાં. સાગર અથવા રસસાગર પ્રવીણ કે કલા પ્રવીણ લીંબડીના પણ સુજાનબાના મહેરામણજી સાથે લગ્ન થઈ શકે તેમ ઝાલી રાજકુમારી સુજાનબા, સુજાન એટલે પ્રવીણ. આ ગ્રંથનાં ન હતું. કારણ કે સુજાનબાનું વેવિશાળ કચ્છના રાવના કુમાર ઉપનાયક ભારતીનંદ અને કુસુમાવલી તે લીંબડીના રાજગુરુ- સાથે થયું હતું. અને આ સંબંધ ફોક કરવાથી લડાઈનો સંભવ પુરોહિતની પુત્રી તેનું નામ ફૂલકુંવર કે ફૂલબાઈ. આ ગ્રંથમાં હતો તે કારણથી સુજાનબાને કુમારિકા વ્રત લેવાની ફરજ પડી. પાત્રોનાં ખરાં નામ અને ગામનાં નામ છૂપાવ્યાં છે.
સુજાનબા ઉમરલાયક થતાં સારી કવિતા પણ કરતા આ ગ્રંથની પ્રસ્તાવનામાં ઘણાના ભિન્ન ભિન્ન મત અને મહેરામણજી તો કવિ હતા જ. બન્ને વચ્ચે પત્ર વહેવાર છપાયા છે. ઘણાકનું કહેવું છે કે, લીંબડીમાં સુજાનબા નામે શરૂ થયો.પ્રેમના છંદો પરસ્પર મોકલાવા લાગ્યા. રાજકુંવરી હતા જ નહિ. આ ગ્રંથ માત્ર કાલ્પનિક છે.
પ્રવીણસાગર ગ્રંથનો આરંભ કુમારશ્રીએ સં. પણ વાસ્તવમાં આ ગ્રંથ માત્ર કાલ્પનિક નથી, ઘટેલી ૧૮૩૫નાં શ્રાવણ સુદી ૫ ને મંગળવારે કર્યો હતો. તેની કુલ ઘટના છે. જો લીંબડીમાં કોઈ સુજાન બા નામે રાજકુંવરી ન ૮૪ લહરી છે. હતા તો કચ્છના કવિ ગોર જીવરામ અજરામર જણાવે છે કે આ ગ્રંથ મહેરામણજીએ નવરસથી ભરપૂર કરવો હતો. કચ્છના રાજકવિ કેશવજી વાઘજી જ્યારે લીંબડી ગયા ત્યારે તેથી તેણે છ કવિ મિત્રોની સહાય લીધી. તેમાં ઉનાના રહીશ વિ. સં. ૧૮૯૫ આસપાસ) તેણે સુજાનબાની મુલાકાત લીધી કથાકાર ઓધવજી ગીગા જણાવે છે કે, (૧) ભારતીય નંદ હતી. કવિએ રાજકુમારીને પૂછ્યું. “પ્રવીણ સાગરની બાવો (રાજકોટ) (૨) જીવન વિજય પુજ (રાજકોટ) (૩) રચનામાં કાંઈ સત્ય છે કે નહિ?
જેસા લાંગા (જ દરબારી દસોંદી ચારણ હતા) (૪) પુરોહિત સુજાનબાએ કહ્યું, “જેટલું વર્ણવવામાં આવ્યું છે, તે
અદાગરજી (૫) સોનાર લાલજી (જે ઉત્તર પ્રદેશના પુરબિયા બધું સત્ય નથી.”
હતા) (૬) સોદાગર શેખ રહીમ (ઘોડાના સોદાગર) અને
મહેરામણજી પોતે. પણ અનુમાન થઈ શકે કે શરમને કારણે કુમારીએ પૂરો
આમ તો આ ગ્રંથની ૮૪ લહેરો લખાઈ. તેની એક ઉત્તર ન આપ્યો હોય.
પ્રત રાજકોટ હતી. અને એક પ્રત લીંબડી સુજાનબા પાસે - હવે લીંબડીમાં કોઈ સુજાનબા નામે કોઈ કુંવરી ન હતાં.
હતી. પણ લીંબડી ઠાકોર સાહેબે આ પ્રત લઈ નાશ કરાવ્યો તેવાં વિધાન ઘણાએ કર્યા છે. પણ કવિ કેશવજીની સુજાનબા
અને રાજકોટ માણસ મોકલી કહેરાવ્યું કે, “તમે આ ગ્રંથનો સાથેની મુલાકાતથી તે વિધાન ખોટાં ઠરે છે.
નાશ કરો, આમાં અમારી ફજેતી થાય છે, તો તમે તેમ નહિ | મહેરામણજી અને સુજાનબાનો પ્રેમસંબંધ બંધાયો તેનો કરો તો આપણો સંબંધ જળવાશે નહિ.” ખુલાસો આ રીતે થાય છે.
એટલે રાજકોટ ઠાકોર બાવાજી ઉર્ફે લાખાજીરાજે ૮૪ કાઠિયાવાડનાં રાજ્યો પર મરાઠા વારંવાર ચડી આવતા લહેરોની હસ્તપ્રતોનો નાશ કરાવ્યો એટલે ગવરીદડની ૭૨ અને ખંડણી વસુલ કરતા. રાજકોટના લાખાજીરાજ પર લહેરોવાળી પ્રત રહી ગઈ. બાકીની ૧૨ લહેરો દલપતરામે ખંડણી વસલ કરવા મરાઠા સૈન્ય ચડી આવ્યું. પણ ઠાકોર રકમ પૂરી કરી. આ રીતે ૮૪ લહેરોનો ગ્રંથ બન્યો. ભરી શકે તેમ ન હતા. એટલે મરાઠા સરદારે કુમાર આ ગ્રંથમાં લોકપ્રિય કાવ્યો ઉપરાંત અશ્વવિદ્યા, શ્રીમહેરામણજીને ઓળ (બાણ)માં લીધા ત્યારે મહેરામણજીની જ્યોતિષવિદ્યા. વૈદ વિદ્યા. યોગ વિદ્યા અને સંન્યાસ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org