________________
૩૫૦ %
બૃહદ્ ગુજરાત ખીમ સાહેબે ત્રિકમ ભગતના માથા ઉપર હાથ મૂકી બેઠા કર્યા જોખવું પડ્યું. આખરે સત્યાગ્રહના શસ્ત્રનો વિજય થયો. અને અને આવવાનું કારણ પુછ્યું.
ત્રિકમસાહેબની પાલખી દરિયાસ્થાનમાં આવી. બાપજી! હું ગુરુમંત્ર લેવા આવ્યો છું. કાગનોરા ત્રિકમસાહેબના આગ્રહ પ્રમાણે ભાણ સાહેબ અને ડુંગરવાળા મહાત્મા રામગરે મને મોકલ્યો છે. આ તેનો ખીમસાહેબની સમાધિઓ વચ્ચે ત્રિકમસાહેબને સમાધિસ્થ અંચળો.” “તથાસ્તુ' કહી ખીમ સાહેબે પોતાના બન્ને હાથ કરવામાં આવ્યા. આજપણ ત્રિકમ સાહેબની સમાધિ રાપરના ત્રિકમ ભગત ઉપર મૂકી દીધા. આ જોઈ અન્ય ભક્તોની લોહાણાના દરિયાસ્થાનમાં મોજુદ છે. દર વર્ષે ચૈત્ર સુદ ૨ ને આંખો ફાટી રહી.
દિવસે ત્યાં મેળો ભરાય છે. આ દિવસે કોઈપણ જાતના ખીમ સાહેબે કહ્યું, “ભક્તો! નવાઈ પામશો નહિ.
ભેદભાવ સિવાય ત્યાં જવાની બધાને છૂટ છે. અન્ય સંતોની તમારા બધા કરતાં, એનો આત્મા ઘણો શુદ્ધ છે.” પછી ત્રિકમ
જેમ ત્રિકમ સાહેબના પણ ઘણા પરચા લોકમુખે બોલાય છે.
વિશ્રાઈના ભરવાડને સજીવન કરવો, વાગડના લોદ્રાણી ગામે ભગત માટે દરિયાસ્થાનમાં આસનની વ્યવસ્થા કરી દીધી.
કૂવામાં પત્થર પર બેસીને નહાવું અને ગામ લોકોની નિંદાથી ખીમ સાહેબે ત્રિકમ ભગતને દીક્ષા આપવા માટે ભાણ
તે પત્થરને પાણીમાં તરાવવો. સાહેબ પાસે અનુજ્ઞા માગી. પણ ભાણ સાહેબ તો મહાત્મા
રવિ ભાણ સંપ્રદાયના સંત કવિઓમાં ત્રિકમ સાહેબનું હતા. તેના મનમાં નાતજાત કે છૂતઅછૂતના ભેદ હતા જ નહિ. તેઓ નરસિંહ મહેતા જેમ માનતા.
નામ પણ અગ્રસ્થાને છે. તેમની વાણી કચ્છ, સૌરાષ્ટ્ર અને
ગુજરાતમાં ઘણી પ્રચલિત છે. ભાણ સાહેબે અનુમતિ આપી દીધી. આમ ત્રિકમ
ત્રિકમ સાહેબ સં. ૧૭૯૦ની આસપાસ થયાનું ભગત રવિભાણ સંપ્રદાયમાં ખીમ સાહેબે દીક્ષા આપી તે
અનુમાન છે. કારણ કે તેમના ગુરુ ખીમસાહેબનો જન્મ સં. દિવસથી ત્રિકમ ભગત મટી ત્રિકમ સાહેબ બન્યા.
૧૭૯૦માં થયો હતો. સામાજિક અને ધાર્મિક રૂઢીઓના કડક બંધનોને તોડી નાખનારી આ ક્રાંતિકારી ઘટના પર આખરે જનતાની
પ્રવીણસાગરના પ્રણેતા સંમતિની મહોર લાગી ગઈ. પછી ખીમ સાહેબ અને ભાણ
મહેરામણસિંહજી સાહેબે ત્રિકમ સાહેબને આજ્ઞા કરી કે, “તમે વાગડને છેડે વ્રજભાષા મિશ્રિત હિન્દી કાવ્યાલંકારના મહાગ્રંથ આવેલા ચિત્રોડ ગામે જાવ અને ત્યાં આસન જમાવો. ત્યાં પ્રવીણ સાગરના પ્રણેતા જાડેજા રાજકુમાર મહેરામણજી હતા. જતાં તમને એક દૈવી શંખ મળશે.'
' રાજકોટ ઠાકોર લાખાજીરાજને પાંચ પુત્રો. ત્રિકમ સાહેબ ગુરુ આજ્ઞા પ્રમાણે ચિત્રોડ આવ્યા. મહેરામણજી, વેરાજી, તોગાજી, સુરાજી અને વીસાજી તેમાં ગુરુના કહેવા પ્રમાણે તેને દૈવી શંખનાં દર્શન થયાં, એટલે ત્યાં મહેરામણજી પાટવી હતા. આસન જમાવી ત્રિકમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયનો પ્રચાર લાખાજીરાજ કારભાર ચલાવવા અશક્ત હતા. એટલે કરવા લાગ્યા.
પોતાની હયાતિમાં જ પાટવી કુંવર મહેરામણજીને વિ. સં. ચિત્રોડમાં ત્રિકમ સાહેબનું શરીર પણ હવે સારું રહેતું ૧૮૧૬ના ચૈત્ર સુદિ ૫ ના દિવસે રાજયાભિષેક કર્યો હતો. નથી. તેનો આત્મા પણ ઉચાળા ભરે છે તેથી પોતાના તમામ એક દિવસ નિમકહરામ આરબ જમાદારે અનુયાયીઓને એકઠા કરી કહ્યું, ““મારા અવસાન પછી મારા મહેરામણજીનો ઘાત કરવા જમૈયો લઈ હુમલો કર્યો. પણ મૃત્યુ દેહને રાપરના દરિયાસ્થાનમાં ભાણ સાહેબ અને ખીમ ઠાકોર સાહેબ પાસે રહેતા જેસા લાંગા નામના ચારણે આરબને સાહેબની સમાધિ વચ્ચે ભૂમિદાહ આપજો.
કટારીથી ઠાર કર્યો. ત્રિકમ સાહેબની પાલખી લઈ શિખો રાપર જવા ઠાકોર મહેરામણજી સારા કવિ હતા. એટલે જેસા નીકળ્યા. પણ રાપરના મહાજનોએ ખૂબ વિરોધ કર્યો. ઘણી લાંગાની કટારીનું પોતાની કવિતામાં સુંદર વર્ણન કર્યું. ખેંચતાણ થઈ પણ શિષ્યોના દઢાગ્રહથી મહાજનને નમતું ભલી વેંડારી કટારી લાંગા, એકાદી કનાકા ભાણ
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org