________________
૩૪૬ જે
બૃહદ્ ગુજરાત જોધપુર મહારાજા અભયસિંહજીએ પુષ્કરથી જોધપુર સાથેની લડાઈનો આશય લઈને તેને પડધરી છંદમાં કાવ્યબદ્ધ જવા રવાના થતી વખતે ખૂબ જ આગ્રહથી કરણીદાનજીને કરી ‘બિરદ શૃંગાર' નામે વીરરસ પૂર્ણ ગ્રંથ બનાવ્યો. અને તે પોતાની સાથે તેડી લીધા. કરણીદાનજીનો તે વખતથી જોધપુર મહારાજાને સંભળાવ્યો. મહારાજાએ પ્રસન્ન થઈ લાખપસાવ સાથે ગાઢ સંબંધ બંધાયો.
સાથે આલાવાસ ગામ અને કવિરાજનો ખિતાબ આપવા પુષ્કરથી નીકળી ભાદરવા માસમાં મહારાજા
ઉપરાંત તેમનું એટલે સુધી સન્માન કર્યું કે તેમને હાથી ઉપર અભયસિંહ મેડતે આવ્યા અને કાર્તિક માસ સુધી રહ્યા. ત્યાંથી
ચડાવીને પોતે અશ્વઆરૂઢ થઈ મંડોરથી તેમના ઘર સુધી માગશર માસમાં જોધપુર આવ્યા. ત્યાં આવ્યા પછી તેમણે
આ પહોંચાડવા પધાર્યા. જોધપુર અને નાગોર રાજ્યમાં વીસ હજાર સારા સવાર એકત્ર કરણીદાનજી ઉત્તમ કવિ તેમજ રાજનીતિજ્ઞ ઉપરાંત કર્યા અને પોતાના નાના ભાઈ નાગોર નરેશ રાજાધિરાજ અપ્રતિમ યોદ્ધા પણ હતા. કર્નલ ટોડના જણાવ્યા પ્રમાણે સં. વસિંહજીને સાથે લઈ સં. ૧૭૮૬ના ચૈત્ર સુદ ૧૦ ઈ.સ. ૧૭૯૭માં જયપુર મહારાજા સવાઈ જયસિંહ અને નાગોર ૧૭૩૦ તા. ૨ માર્ચના પ્રાતઃકાળે જોધપુર, અમદાવાદ તરફ રાજાધિરાજ વખતસિંહજી વચ્ચે ગંગાવાણા મુકામે થયેલ પ્રયાણ કર્યું. આ ચડાઈમાં કરણીદાનજી રોહડિયા, લડાઈમાં કરણીદાનજી વખતસિંહજીના પક્ષમાં લડ્યા હતા. રાજરૂપક'ના કર્તા કવિરાજ વીર ભાજણજી રત્ન, શુભદાનજી અને તેમને હાથે શત્રુ પક્ષના અનેક યોદ્ધા માર્યા ગયા હતા. રોહડિયા, કવિરાજ રઘુનાથ રોહડિયા, મુકનજી દધિવાડિયા, એજ રીતે સં. ૧૭૯૬ પછી મહારાજા અભયસિંહજી અને વખતાજી ખડિયા, દ્વારકાદાસ દધિવાડિયા, ખેતસિંહજી સાદુ તેમના ભાઈ નાગોર વખતસિંહજી વચ્ચે અણબનાવ પેદા થતાં અને આસાજી રોહડિયા, આદિ ચારણ કવિરાજો (પ્રાચીન- પોતાની રાજનીતિક બુદ્ધિનો ઉપયોગ કરી કરણીદાનજીએ બન્ને કાળના મહારાજાની જેમ) સાથે હતા. પ્રાચીનકાળના ભાઈઓ વચ્ચે મેળ કરાવવામાં આગેવાની ભર્યો ભાગ લીધો ચારણોની કવિતા કૃતિઓમાં મૂર્તિમાન વીરરસનું વર્ણન થાય હતો. અને બન્ને ભાઈઓ સમાન પ્રેમ જાળવી શક્યા હતા. છે. તેનું કારણ આ રીતે સુયોગ્ય ચારણ કવિઓને રાજા- કર્નલ ટોડ તેમના વિષે લખે છે કે, કવિ કરણીદાન પોતાની મહારાજાઓ આદરપૂર્વક યુદ્ધભૂમિમાં સાથે તેડી જતા. તેમના લેખનીના પ્રભાવથી પોતાનું કુળ ઉજ્જવળ કરી ગયા છે. સ્વધર્મબોધક, ઉત્તેજનાપૂર્ણ કાવ્યો તેમને જીત મેળવવામાં ખૂબ તેઓ પ્રથમ શ્રેણીના કવિ, શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ, પ્રચંડ યોદ્ધા અને સહાયક નીવડતા.
ઉત્તમ પંડિત હતા. તેઓ પ્રત્યેક વિષયના જ્ઞાતા હતા. એમ કવિરાજ કરણીદાનજી કવિયાકત “સૂરજપ્રકાશમાં
કહીએ તો તેમાં કંઈ ખોટું નથી. મારવાડમાં જ્યારે ભગવાન ભગવાન રામચંદ્રજી અને પુંજરાજ અને તેમનાથી
આંતરવિગ્રહ ચાલતો હતો. તે સમયે તેમણે પ્રત્યેક રાજકીય ચાલેલી તેર શાખાના વર્ણન પછી જયચંદથી લઈને ઘટનામાં આગેવાની ભરેલો ભાગ લીધો હતો. અને અજીતસિંહ સુધીનું સંક્ષિપ્ત વૃતાંત અને અભયસિંહજીનું શર
પ્રશંસનીય કામ કર્યું હતું. તેમના બળ અને પરાક્રમના બિલંદખાન સાથેની લડાઈ સુધીનું વિસ્તૃત વર્ણન છે. એમાં કુલ
સંબંધમાં અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે છંદ સંખ્યા ૭૫૦૦ છે. એમાં સૃષ્ટિ કર્તા બ્રહ્માથી લઈને
મારવાડના અંત:કલહમાંથી જે વીરો પોતાની જાતનું સંરક્ષણ મહારાજા અજીતસિંહ સુધીનું જે સંક્ષિપ્ત વર્ણન છે. તેમાં માત્ર
કરવાને શક્તિમાન થયા હતા તેમાં કરણીદાન પણ એક હતા. રાજાઓનાં નામ જ નથી ગણાવ્યા. પણ તેમના સમયની
૭૫00 છંદોથી પૂર્ણ એવો તેમનો “સૂરજ પ્રકાશ” એવો ગ્રંથ વાસ્તવિક ઘટનાઓને ચિત્રિત કરવાનો પ્રયાસ કરવામાં
એમના પાંડિત્ય અને તેમની કવિત્વ શક્તિનો પૂર્ણ પરિચય આવ્યો છે. ભગવાન રામચંદ્રના વર્ણનમાં તો કવિએ નાનું મોટું કરાવી રહ્યો છે. કવિતા રચવી એ તેમનો વંશ પરંપરાથી રામાયણ જ લખી નાખ્યું છે. કર્નલ ટોડે પોતાના ઇતિહાસમાં ઊતરી આવેલો ગુણ હતો. તેમનાં રચેલા કાવ્યો ઉચ્ચ કોટિનાં સૂરજ પ્રકાશની બહુ પ્રશંસા કરી છે અને જોધપુર રાજ્યનો કાવ્યોની ગણનામાં આવે છે. ઇતિહાસ લખવામાં તેનો ઘણો ઉપયોગ કર્યો છે.
કવિરાજનું અવસાન જ્યારે અને ક્યાં થયું તે જાણી કરણીદાસજીએ સૂરજપ્રકાશમાંથી શર બિલંદખાન શકાયું નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only